Browsing: Offbeat News

શીતળા સાતમ: પૌરાણિક આસ્થા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો પાવન સંગમ પવિત્ર શ્રાવણ મહિનો ભારતીય સંસ્કૃતિમાં આનંદ,ઉલ્લાસ અને વિવિધ તહેવારોની હારમાળા લઈને…

​(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત. ​દેશમાં વધતા જતા વૃધ્ધાશ્રમ ની જ્યારે વાત કરીએ છીએ ત્યારે એક માતા-પિતા…

ભગવાન શિવના મંદિરમાં કાચબો અને નંદી શા માટે હોય છે? શિવાલય એ માત્ર ઈંટ-પથ્થરનું બનેલું સ્થાપત્ય નથી પરંતુ માનવ શરીર…

ભગવાન શિવ 'નીલકંઠ' કેમ કહેવાયા? ભારતીય સનાતન સંસ્કૃતિ અને પૌરાણિક પરંપરામાં ભગવાન શિવને 'મહાદેવ' એટલે કે દેવોના પણ દેવ તરીકે…

શિવપુરાણ પૂર્ણતઃ ભક્તિનો ગ્રંથ છે,જેમાં કળિયુગના પાપકર્મથી ગ્રસિત વ્યક્તિની મુક્તિ માટે શિવભક્તિનો માર્ગ દર્શાવવામાં આવ્યો છે. ભગવાન ભોળાનાથ હંમેશાં ઉપકારી…

તપોનિધિ મહર્ષિ ગાલવનું જીવન અને ગળતેશ્વર તપોભૂમિની અમર ગાથા ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલું પ્રાચીન અને પવિત્ર શિવધામ…

શ્રી ઘુશ્મેશ્વર જ્યોતિર્લિંગની પાવન કથા સનાતન ધર્મ સંસ્કૃતિમાં ‘જ્યોતિર્લિંગ’ ને પરબ્રહ્મ પરમાત્મા શિવનું દિવ્ય,સ્વયંભૂ અને સર્વોચ્ચ સ્વરૂપ માનવામાં આવે છે.જ્યોતિર્લિંગ…

કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગની કથા ધર્મનો સાર સત્ય છે,મોક્ષનો સાર સમતા છે તથા તમામ ક્ષેત્રો અને તીર્થોનો સાર આ અવિમુક્ત તીર્થ…

શ્રી રામેશ્વરમ્ જ્યોતિર્લિંગ:પવિત્રતા-સ્થાપત્ય અને ભક્તિનો ત્રિવેણી સંગમ હિન્દુ ધર્મમાં અતિ પવિત્ર ગણાતા શ્રાવણ માસમાં દેવાધિદેવ મહાદેવની શ્રદ્ધાપૂર્વક ઉપાસના કરવામાં આવે…

ભગવાન અને સંતોની કૃપાથી આવેલ બાળકો હંમેશાં તેજસ્વી અને ચબરાક હોય છે. બાર જ્યોતિર્લિંગ પૈકી વૈદ્યનાથ જ્યોતિર્લિંગ નવમા નંબરનું છે.વૈદ્યનાથ…