
- સુરતના સચિન GIDCમાં હોજીવાલા ઈન્ડસ્ટ્રીમાં ભીષણ આગ, ફાયર વિભાગ દ્વારા કાબૂ માટે જહેમત
- ગુલાબી કેરીની ખેતી પર વાવાઝોડા અને માવઠાનો પ્રભાવ, ભાવ વધ્યા ૧૦૦૦–૧૭૦૦ રૂપિયા
- ઈરાન-યુએઈ સંઘર્ષ: હોર્મુઝ જળમાર્ગ પર યુદ્ધની તૈયારી અને યુએઈ સંયુક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવ લાવશે
- હિમાચલમાં પક્ષપલટા પર રોક: પેન્શનવાળો લાભ બંધ કરતો બિલ રજૂ
- ચંડીગઢમાં ભાજપ કાર્યાલય બહાર સ્કૂટીમાં બ્લાસ્ટ, કોઈ ઘાયલતા નહીં, પોલીસ તપાસ શરૂ
- ગુજરાતમાં ૨-૪ એપ્રિલ સુધી કમોસમી વરસાદ અને થંડરસ્ટોર્મની આગાહી
- “ATF ભાવ ડબલ: હવાઈ મુસાફરી મોંઘી, સરકાર કહ્યુ—નિયંત્રણ બહાર”
- અમેરીકા ઈરાન સંઘર્ષ બાદ NATO સંબંધો પર પુનર્વિચાર કરશે: વિદેશ મંત્રી
Author: Garvi Gujarat
Loksabha Election 2024: મહારાષ્ટ્રમાં આજે લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન એક મતદારે ઈવીએમ મશીનને આગ ચાંપી દીધી છે. મતદાન મથક પર હાજર અધિકારીઓએ યુવકને પોલીસને હવાલે કર્યો હતો. સાંગોલા તાલુકાના બાદલવાડીમાં આ ઘટના પ્રકાશમાં આવી છે. યુવકને પોલીસને હવાલે કર્યો હતો મહારાષ્ટ્રમાં વોટિંગ દરમિયાન એક યુવકે ઈવીએમને આગ લગાવી દીધી છે. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે. ઈવીએમમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. આ ઘટના માધા મતવિસ્તારમાં બની હતી. આ ઘટના બપોરે ત્રણ વાગ્યે બની હતી. આ ઘટનામાં બે ઈવીએમ અને મતદાન સંબંધિત ટેકનિકલ સામગ્રી બળી ગઈ હતી.…
Loksabha Election 2024: રાજ્યમાં ભારે ઉત્સાહ સાથે મતદાન કરવામાં આવી રહ્યું છે, ત્યારે વડોદરાથી એક મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. વડોદરામાં મતદાન બાદ બટાકા પૌવા ખાવાના આયોજને લોકોની તબિયત બગાડી છે. મતદાન મથક બહાર બટાકા પૌવા ખાધા બાદ 25થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે. આ તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. ફતેગંજ પોલીસ સ્ટેશન સામે સુર્યનગર ખાતેના મતદાન મથકની બહાર બટાકા પૌવાનું વિતરણ કરવામાં આવ્યું હતું, ત્યારે મતદાન બાદ લોકોએ બટાકા પૌવા ખાધા હતા. જે બાદ લોકોની ઉલટી થવાની લાગી હતી. 25થી વધુ લકોને ફૂડ પોઇઝનિંગની અસર થતાં સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજી બાજુ, વડોદરાના…
Loksabha Election 2024: લોકસભાની ચૂંટણીના મતદાનને લઈને બનાસકાંઠા જિલ્લાના તમામ મતદાન મથકો ઉપર વહેલી સવારથી જ મતદાતાઓ લાંબી કતારો લગાવીને ઉત્સાહ પૂર્વક મતદાન કરી રહ્યા છે. જોકે બપોરે 1 વાગ્યા સુધી 45 ટકાથી વધુ મતદાન થયું છે તો બપોરની ગરમીમાં પણ લાંબી લાઈનો લગાવીને મતદારો મતદાન કરવા ઉભા છે. બનાસકાંઠા જિલ્લાના 1960 મતદાન મથકો ઉપર 19 લાખ 61 હજાર જેટલા મતદાતાઓ મતદાન કાર છે. જેને લઈને મતદાતાઓમાં ભારે ઉત્સાહ છે. જિલ્લામાં ક્યાંક વૃદ્ધ મતદાતાઓ મતદાન કરી રહ્યા છે તો ક્યાંક તડકાથી બચવા ગાદલા ઓઢીને મતદાન કરવા લાઈનોમાં મતદાતા ઉભા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે, તો વરરાજાઓ પણ મતદાન કરીને…
Loksabha Election 2024: લોકસભા ચૂંટણી 2024 માટે ત્રીજા તબક્કાનું મતદાન મંગળવાર, 7 મેના રોજ 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં થઈ રહ્યું છે. આ દરમિયાન એક વ્યક્તિનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જે દેશના યુવાનોને ખરેખર પ્રેરણા આપશે. ગુજરાતના નડિયાદમાં એક યુવકે પોતાના મતદાનના અધિકારનો પૂરો ઉપયોગ કરીને પગનો ઉપયોગ કરીને મતદાન કર્યું. મતદારનું નામ અંકિત સોની છે. મત આપ્યા બાદ અંકિતે શું કહ્યું? લોકો તેનો વોટ આપવાનો વીડિયો પસંદ કરી રહ્યા છે. ન્યૂઝ એજન્સી ANIના વીડિયો અનુસાર, અંકિતે પોતાના પગના અંગૂઠા પર વોટિંગની શાહી લગાવી અને તેના પગથી EVM મશીન પર વોટ નાખ્યો. પોતાનો મત આપ્યા પછી, અંકિતે ચૂંટણી…
Lok Sabha Election 2024 : ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર લોકસભા ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં 5 વાગ્યા સુધીમાં સરેરાશ 55.22 ટકા મતદાન થયું છે. જેમાં સૌથી વધુ 68.12 ટકા વલસાડ બેઠક પર થયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન અમરેલી બેઠક પર 45.59 ટકા થયું છે. નીચે કોષ્ટકમાં કઇ લોકસભા બેઠક પર લોકસભા ચૂંટણી 2024માં કેટલા ટકા મતદાન થયું તેની વિગતો આપવામાં આવી છે. સાથેજ ગત લોકસભા ચૂંટણી 2019માં કેટલા ટકા મતદાન થયું હતું તેની વિગતો પણ રજૂ કરાઈ છે. ગુજરાતની કઇ બેઠક પર કેટલું મતદાન ? બનાસકાંઠા 64.48 % પાટણ 54.48 %…
Loksabha Election 2024: રાજ્યમાં ત્રીજા ફેજનું મતદાન પૂર્ણ થવાને હવે ગણતરીની જ મિનિટો બાકી છે. વિવિધ રાજકીય હસ્તીઓ ઉપરાંત ફિલ્મ અભિનેતાઓ અને ખેલાડીઓએ પણ મતદાન કર્યું છે. આજે જામનગરના રાજવી પરિવારના જામ શત્રુશલ્યસિંહજીએ મતદાન કર્યું છે. તેમણે પોલીસ હેડ ક્વાર્ટરમાં આવેલ શાળા નંબર 11 ખાતે મતદાન કર્યું છે. આ ઉપરાંત ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ પણ જામનગર ખાતે મતદાન કર્યું છે. પંચવટી કોલેજ ખાતે આજે બપોર બાદતદાન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે, જામનગરની જનતાને અપીલ કરી કે તમામ નાગરીકોએ મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. સાથે તેમના પત્ની અને બીજેપીના ધારાસભ્ય રીવાબા જાડેજાએ પણ મતદાન કર્યું છે. અમરેલી…
Loksabha Election 2024: ગુજરાતની 25 લોકસભા બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે. રાજ્યની 25 લોકસભા બેઠકો પર 3 વાગ્યા સુધીમાં સરેરાશ 47.03 ટકા મતદાન થયું છે. સૌથી વધુ મતદાન વલસાડ જિલ્લામાં નોંધાયું છે. વલસાડ જિલ્લામાં 58 ટકા મતદાન નોંધાયું છે. રાજકોટમાં મતદાનને લઇ ભાજપને 50 ફરીયાદ મળી છે. ભાજપના લીગલ સેલ દ્વારા કલેકટર તંત્ર અને પોલીસ તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે. EVM મશીન ધીમા ચાલવાની ફરીયાદ મળી હતી. મતદાન મથકો પર વ્હીલચેરના અભાવની ફરીયાદ મળી હતી. મતદાતાઓના બેસવા માટે બાંકડાંઓના અભાવની ફરીયાદ પણ મળી હતી. અલગ-અલગ પ્રિ સાઈડિંગ ઓફિસર દ્વારા ઓળખપત્રને લઇ જુદુ અર્થઘટન થતું હોવાથી મતદાતાઓ મતથી વંચીત રહી…
Loksabha Election 2024: ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ધોમધખતા તાપ વચ્ચે પણ લોકો મતદાન કરી રહ્યા છે. ઘણી જગ્યાએ તો વરરાજા પણ મતદાન કરવા પહોંચ્યા છે. બપોરે ત્રણ વાગ્યા સુધીના મતદાનના આંકડા સામે આવ્યા છે. હાલમાં તાજા આંકડા પ્રમાણે, રાજ્યની 25 લોકસભા બેઠકો પર 3 વાગ્યા સુધીમાં સરેરાશ 41 ટકા મતદાન થયું છે. તો બીજી તરફ મતદાન આ આ પર્વ વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આણંદ ખંભાત વિધાનસભાના ધુવારણમાં મહિલાને હાર્ટ એટેક આવ્યો છે. મહિલાએ મતદાન કર્યુને મતદાન મથક ઉપર જ આવ્યો હાર્ટ એટેક આવ્યો. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો અને પોલિંગ ઓફીસરોએ મહિલાનો જીવ બચાવવાનો…
Loksabha Election 2024: ગુજરાતની 25 લોકસભા બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે. રાજ્યની 25 લોકસભા બેઠકો પર 3 વાગ્યા સુધીમાં સરેરાશ 47.03 ટકા મતદાન થયું છે. સૌથી વધુ મતદાન વલસાડ જિલ્લામાં નોંધાયું છે. વલસાડ જિલ્લામાં 58 ટકા મતદાન નોંધાયું છે. આ ઉપરાંત 5 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે પણ મતદાન થઈ રહ્યું છે. જેમાં ખંભાત, વિજાપુર, વાઘોડિયા, પોરબંદર અને માણાવદર બેઠકનો સમાવેશ થાય છે. રાજ્યની પાંચ વિધાનસભાની પેટાચૂંટણીમાં સરેરાશ 47 ટકા મતદાન થયું છે. વાઘોડિયા બેઠક પર સૌથી વધુ 52.76 ટકા, તો વિજાપુર બેઠક પર 50.53 ટકા, માણાવદરમાં સૌથી ઓછુ 40.09 ટકા મતદાન નોંધાયું છે. કઈ કઈ બેઠક પરથી કોણે આપ્યા…
Loksabha Election 2024: આજે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. એવામાં ભારે ગરમી વચ્ચે પણ મતદારો લાઈન લગાવી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. તો બીજી તરફ મતદાનમાં દિવ્યાંગજનોની સુગમતા માટે સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સંનિષ્ઠ પ્રયાસ કરવામા આવ્યો છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગજનોની સુવિધા માટે વિશેષ કાળજી કંટ્રોલરૂમ ખાતેથી સાઇન લેન્ગવેજના જાણકાર મહંમદ નઈમ પટેલ વિડીયો કોલ દ્વારા માર્ગદર્શન આપી રહ્યા છે. ૦૯-સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારનો એક પણ લાયક મતદાર મત આપવાથી વંચિત ન રહે તે માટેની દરકાર કરવામાં આવી છે. તેને ધ્યાનમાં રાખીને દિવ્યાંગ સહિત તમામ વર્ગના મતદારોની સુવિધા પર વિશેષ ધ્યાન આપવામાં…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



