Author: Garvi Gujarat

loksabha election 2024: ગુજરાતમાં તમામ 25 બેઠકો પર લોકસભા ચૂંટણી માટેનું મતદાન યોજાઇ રહ્યું છે. બપોરે ત્રણ વાગ્યા સુધીના મતદાનના આંકડા સામે આવ્યા છે. હાલમાં તાજા આંકડા પ્રમાણે, રાજ્યની 25 લોકસભા બેઠકો પર 3 વાગ્યા સુધીમાં સરેરાશ 47.03 ટકા મતદાન થયું છે. સૌથી વધુ મતદાન વલસાડ જિલ્લામાં નોંધાયું છે. વલસાડ જિલ્લામાં 58 ટકા મતદાન નોંધાયું છે. પોરબંદરમાં સરેરાશ 35 ટકા મતદાન નોંધાયું છે.  બનાસકાંઠા જિલ્લામાં 3 વાગ્યા સુધીમાં સરેરાશ 55.74 ટકા મતદાન નોંધાયું છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રેખાબેન ચોધરી અને કૉંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર વચ્ચે મુકાબલો છે. ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. બનાસકાંઠા…

Read More

Loksabha Election 2024:  આજે (7 મે, 2024) ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું છે. ગુજરાતની 25 લોકસભા બેઠક પર મતદાન થઈ રહ્યું છે. સુરત બેઠક બિનહરીફ જાહેર થઈ હતી. લોકશાહીના મહાપર્વને ઉજવવા માટે સામાન્ય નાગરિકોથી લઈને રાજનેતાઓ પણ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદીએ પણ અમદાવાદના રાણીપમાં મતદાન કર્યું. તેમની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત આનંદીબેન પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પરશોત્તમ રૂપાલાએ પણ મતદાન કર્યું હતું. તો કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ, પરેશ ધાનાણી, લલિત વસોયા અને ગેનીબેન ઠાકોર સહિતના દિગ્ગજોએ પણ મતદાન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપમાં કર્યું મતદાન…

Read More

Loksabha Election 2024:  ગુજરાતની 25 સહિત 11 રાજ્યોની 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન અમરેલીથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અમરેલીમાં લોકસભા ચૂંટણીમાં 1 મહિલા કર્મચારીનું ફરજ દરમિયાન મોત થયું છે. જાફરાબાદ શહેરના સાગર શાળામાં ચૂંટણી ફરજ બજાવતા કૌશિકાબેન બાબરીયા અચાનક પડી ગયા હતા. જે બાદ ઇમરજન્સી 108 મારફતે રાજુલાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબ દ્વારા મૃત જાહેર કરાતા કર્મચારીઓમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. હાર્ટ એટેકના કારણે મહિલાકર્મીનું મોત થયાનું પ્રાથમિક અનુમાન  છે. પંચમહાલના ગોધરામાં લગ્ન મંડપ છોડી વરરાજા મતદાન મથક પહોંચ્યા હતા. પીઠીની રસમ સાથે મતાધિકારની ફરજ નિભાવી…

Read More

Loksabha Election 2024: લોકસભાનું આજે ત્રીજા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. ગુજરાતની 25 બેઠકો પર પણ વોટિંગ થઈ રહ્યું છે. આ દરમિયાન પંચમહાલના ગોધરામાં લગ્ન મંડપ છોડી વરરાજા મતદાન મથક પહોંચ્યા હતા. પીઠીની રસમ સાથે મતાધિકારની ફરજ નિભાવી હતી. લગ્ન વિધી અધૂરી મુકી કાળઝાળ ગરમી વચ્ચે ઓટો રિક્ષામાં સવાર થઇ વરરાજા મતદાન મથકે પહોંચ્યા અને મતદાન કર્યું હતું. ગોધરાના સ્મશાન રોડ વિસ્તારના ધવલ સોલંકી નામના યુવા વર રાજા પોતાના પરિવાર અને મિત્રો સાથે મતદાન મથક પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું. રાજકોટમાં 107 વર્ષના દાદીએ મતદાન કરી પ્રેરણા પૂરી પાડી રાજકોટ દક્ષિણમાં ૧૦૭ વર્ષની ઉંમરે લાભુબેન નાનજીભાઇ તેરૈયા નામના વૃદ્ધાએ…

Read More

રાજ્યની 25 લોકસભા બેઠક પર સરેરાશ 30 ટકા મતદાન 11 વાગ્યા સુધીમાં રાજકોટ બેઠક પર 24.56 ટકા મતદાન જસદણ વિધાનસભા બેઠક પર સરેરાશ 22.93 ટકા મતદાન રાજકોટ પૂર્વ બેઠક પર સરેરાશ 22.51 ટકા મતદાન રાજકોટ ગ્રામ્ય બેઠક પર સરેરાશ  24.86 ટકા મતદાન  રાજકોટ પશ્ચિમ બેઠક પર સરેરાશ 22.48 ટકા મતદાન ટંકારા વિધાનસભા વિસ્તારમાં 29.43 ટકા મતદાન વાંકાર વિધાનસભા વિસ્તારમાં 28.16 ટકા મતદાન 11 વાગ્યા સુધીમાં સુરેન્દ્રનગર બેઠક પર 22.76 ટકા મતદાન  ચોટીલા વિધાનસભા વિસ્તારમાં 23.78 ટકા મતદાન દસાડા વિધાનસભા વિસ્તારમાં 25.61 ટકા મતદાન  ધંધુકા વિધાનસભા વિસ્તારમાં 20.58 ટકા મતદાન  ધ્રાંગધ્રા વિધાનસભા વિસ્તારમાં 21.58 ટકા મતદાન

Read More

Loksabha Election 2024: અમદાવાદમાં ભાજપના કોર્પોરેટર મતદારોને ધમકાવતા હોવાની કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. કોંગ્રેસની ચૂંટણી સંકલન સમિતિના ચેરમેન બાબુભાઈ પટેલે ચૂંટણીપંચમાં ફરિયાદ કરી છે. મણિનગરનાં બુથ નંબર 231 અને 232માં મતદારોને ધાકધમકી આપતા હોવાની ફરિયાદ થઈ છે. કોંગ્રેસે ફરિયાદમાં લખ્યું છે કે, 08- અમદાવાદ પશ્ચિમ લોકસભા બુથ નં. 231 અને 232 કે જે મણીનગર વિસ્તારમાં આવેલ છે. મણીનગર વિસ્તારના ભાજપના કોર્પોરેટર મતદારોને ધાક-ધમકી આપીને ભાજપના ઉમેદવારને મત આપવા માટે જણાવે છે. જેની આ ફરીયાદ આપીએ છીએ. ગુજરાતમાં આજે ત્રીજા તબક્કાના મતદાનમાં તમામ 25 બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે, આજે સવારે પ્રથમ 5 કલાકમાં મતદાનના આંકડા સામે આવ્યા…

Read More

Loksabha Election 2024: લોકસભાની ચૂંટણીની ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ લોકશાહીના પાવન પર્વમાં આચારસંહિતાનો ભંગ કરતા કેટલાક વીડિયો સામે આવ્યા છે. ચૂંટણીના આચારસંહિતાના નિયમોનું ઉલ્લંઘન કરતા કેટલાક વીડિયો તાજેતરના મતદાન મથકના વાયરલ થયા છે. શું છે સમગ્ર ઘટના જાણીએ… લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણીના અવસરે નિયમોને નેવે મૂકતા કેટલાક વીડિયો વાયરલ થયા છે. આવી અનેક ઘટનાઓ સામે આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ વિવાદમાં આવ્યા છે.મતદાન કેન્દ્રમાં મોબાઈલ સાથે પ્રવેશ કરતા હિતેન્દ્રસિંહ વિવાદમાં ફસાયા છે.મત આપતો ફોટો સોશલ મીડિયામાં વાયરલ  થયા છે. બનાસકાંઠામાં મતદાનની ગુપ્તતા ભંગ થતો હોવાનો વીડિયો વાયરલ થયો છે.એક વૃદ્ધા મતદાન કરતા હોય તેવો વીડિયો…

Read More

Loksabha Election 2024: પાટણ લોકસભામાં આવતા વડગામના ભાખરી ગામે લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. મળતી જાણકારી અનુસાર, ભાખરી ગામમાં વહેલી સવારથી એકપણ મતદાતાએ મત આપ્યો નહોતો. ગામમાં 350 મતદારો છે અને એક જ બૂથ છે. ગ્રામ પંચાયત વિભાજન અને રોડ રસ્તાનાં કામનો વિરોધ હોવાથી ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. વહીવટી તંત્ર ગામલોકોને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અમરેલીના જેસર તાલુકાના રબારીકા ગામમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. સવારથી લઈ અત્યાર સુધી શૂન્ય ટકા મતદાન નોંધાયું હતું. રબારીકા ગામમાં રોડ રસ્તા રસ્તા અને ગામને સાવરકુંડલા તાલુકામાં સમાવેશ કરવાની માંગ હતી. સૌની યોજનાનું પાણીની માંગ અને જૂની શરતની જમીનને નવી શરતમાં જમીન…

Read More

Lok Sabha Election : આજે લોકશાહીનાં પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય વ્યાપારી કલ્યાણ બોર્ડ ભારત સરકારનાં ચેરમેન સુનીલ સિંધીએ પરિવાર સાથે મતદાન કર્યું હતું. સુનિલ સિંધીએ પરિવાર સાથે સનાથલ સ્કૂલ ખાતે મતદાન મથક પર લોકશાહીનો પર્વ ઉજવ્યો હતો. ગૌતમ અદાણીએ મતદાન કર્યું મૂળ ગુજરાતી એવા મોટા બિઝનેસમેન ગૌતમ અદાણીએ તેઓનાં પરિવાર સાથે પોતાનો કિંમતી મત આપ્યો હતો. ટપ્પર ગામે પરિવાર સાથે મતદાન કર્યું કચ્છી લોક ગાયિકા ગીતા રબારીએ મતદાન કર્યું હતું. ટપ્પર ગામે પરિવાર સાથે મતદાન કર્યું હતું. લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. ગીતા રબારીએ કહ્યું હતું કે, દેશનાં ઉજ્જવળ ભવિષ્ય માટે મતદાન જરૂરી છે.…

Read More

Loksabha Election 2024: મધ્યપ્રદેશમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. અત્યાર સુધી મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અને સવારે 7 વાગ્યાથી મતદાન મથકો પર લાંબી લાંબી લાઇનો લાગી રહી છે. આ તબક્કામાં ત્રણ VIP બેઠકો પણ સામેલ છે, જેમાં પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહની રાજગઢનો સમાવેશ થાય છે. આ દરમિયાન વોટિંગ પહેલા દિગ્વિજય સિંહે એબીપી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી અને ઈવીએમને લઈને મોટું નિવેદન આપ્યું. જ્યારે પૂછવામાં આવ્યું તો દિગ્વિજય સિંહ હંમેશા કહે છે કે આ વખતે તેમની લડાઈ બે મોરચે છે – ભાજપ સાથે અને ઈવીએમ સાથે પણ. જેના પર દિગ્વિજય સિંહે…

Read More