Author: Garvi Gujarat

ભારે કરી! UGVCL મોટો ગોટાળો ગરીબ માણસને લાખોનું બિલ થમાવી દેતા પગ તળેથી જમીન સરકી ગઈ આંજણા રામાભાઈના ઘરનું બિલ આવ્યુ ૧ લાખ ૬ હજાર ૮૪૩ રૂપિયા : દર વખતે ૩૦૯ થી ૪૦૦ રૂપિયા બિલ આવતું હતું બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામેથી ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL)ની ઘોર બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે જે મકાન બંધ રહેતું હોય અને જ્યાં વીજળીનો કોઈ વપરાશ જ ન થતો હોય, તેવા એક ઘરનું વીજ બિલ અચાનક લાખો રૂપિયામાં આવતા ગ્રાહકના હોશ ઊડી ગયા છે. વીજ કંપનીના આ આંધળા વહીવટ અને ટેકનિકલ છબરડાને કારણે સ્થાનિક ગ્રાહક ભારે ચિંતામાં…

Read More

દિલ્હીના પાર્કમાં જમીન પર બેસીને કર્યું ભોજન રિક્ષા ચાલકોની વેદના સાંભળવા પાર્કમાં પહોંચ્યા રાહુલ ગાંધી મોંઘવારીની આ માર વચ્ચે રાહુલ ગાંધીએ ઓટો ડ્રાઇવરોની તકલીફોને સમજવા માટે ખાસ બેઠક કરી કોંગ્રેસ નેતા અને લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં ઓટો ડ્રાઇવરો સાથે મુલાકાત કરીને તેમની મુશ્કેલીઓ જાણી છે. ઈરાન સંકટ અને મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવને કારણે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને CNG ભાવ સતત વધી રહ્યા છે, જેના લીધે ઓટો ડ્રાઇવરોની કમાણી પર મોટી અસર પડી છે. મોંઘવારીની આ માર વચ્ચે રાહુલ ગાંધીએ ઓટો ડ્રાઇવરોની તકલીફોને સમજવા માટે આ ખાસ બેઠક કરી હતી. આ મુલાકાતની તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા…

Read More

સૌથી સંવેદનશીલ વિસ્તાર હરામીનાળા પહોંચ્યા અમિત શાહ દેશની સરહદો અત્યંત સુરક્ષિત છે : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અમિત શાહે જણાવ્યું કે દેશની સરહદો અત્યંત સુરક્ષિત છે અને ભવિષ્યમાં ટેકનોલોજીના માધ્યમથી તેના પર સતત અને સઘન નજર રાખવામાં આવશે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તાજેતરમાં ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા સંવેદનશીલ હરામીનાળા વિસ્તારની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત-પાકિસ્તાન સરહદ પરની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવાનો હતો. આ પ્રદેશમાં ૪૫ ડિગ્રી સેલ્સિયસ જેવા કઠોર વાતાવરણ વચ્ચે પણ, શાહે સરહદી સુરક્ષાની ઊંડાણપૂર્વક તપાસ કરી અને પાડોશી દેશોને ખુલ્લી ચેતવણી આપી કે તેઓ ભારતીય સરહદો પાર કરીને ઘૂસણખોરી કરવાની હિંમત ન કરે.…

Read More

અગ્રીમ સંરક્ષણ વિશ્લેષણ સંસ્થાની ગંભીર ચેતવણી.તાઈવાન અંગે યુ.એસ. ચીન સંઘર્ષ પરમાણુ યુદ્ધ નોતરી શકે.લંડન સ્થિત ઇન્ટરનેશનલ ઇન્સ્ટીટયુટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝ જણાવે છે કે વિશ્વ નવી પરમાણુ શસ્ત્ર સ્પર્ધાની અણીએ આવ્યું છે તેમાં એશિયા પેસિફિક કેન્દ્રમાં છે. તાઈવાન અંગે અમેરિકા ચીન વચ્ચેનો સંઘર્ષ જાે તીવ્ર બનશે તો બંને વચ્ચે પરમાણુ યુદ્ધ પણ થઇ શકે. બંને દેશોની સેનાકીય વ્યવસ્થા તે માટે તૈયારીમાં છે. બંને દેશો પરસ્પરની સેના ઉપર અને તેમની યાતાયાત વ્યવસ્થા તેમજ સંદેશા વ્યવહાર ઉપર પણ આક્રમણ કરવા પૂરી તૈયારીમાં છે તેમ લંડન સ્થિત સંરક્ષણ વિશ્લેષણ સંસ્થાએ ગુરૂવારે ચેતવણી ઉચ્ચારી છે.આ સપ્તાહના અંતે સિંગાપુરમાં યોજાનારી એશિયાની સૌથી મોટી સંરક્ષણ પરિષદ પૂર્વે…

Read More

ટ્રોમા કેરના અધિકારને જીવનના અધિકારનો અભિન્ન હિસ્સો ગણાવ્યો.દેશભરમાં એકસમાન ‘૧૧૨’ ઇમર્જન્સી હેલ્પલાઇન કાર્યરત કરવા જીઝ્રનો આદેશ.અરજીમાં ટ્રોમા કેરને ભારતીય જાહેર કાયદા પ્રણાલીમાં અધિકાર તરીકે માન્યતા આપવાની માગણી કરાઈ હતી.ઇમર્જન્સી મેડિકલ ટ્રીટમેન્ટ (ટ્રોમા કેર)ના અધિકારને જીવનના અધિકારનો અભિન્ન હિસ્સો ગણાવી સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ત્રણ મહિનામાં ઇમર્જન્સી રિસ્પોન્સ માટે એકમાત્ર હેલ્પલાઇન નંબર ‘૧૧૨’ કાર્યરત કરવા અને અકસ્માતના સમયે પીડિત વ્યક્તને મદદ કરનારા લોકોની ફરિયાદ નિવારણ વ્યવસ્થા સ્થાપિત કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ ઉપરાંત બીજા અનેક દિર્શાનિદેશો પણ જારી કર્યાં હતાં. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ત્રણ મહિનામાં અલગ ઇમર્સન્સી…

Read More

એમસીએક્સ પર સોનાના વાયદામાં રૂ.699, ચાંદીના વાયદામાં રૂ.1640 અને ક્રૂડ તેલના વાયદામાં રૂ.210ની નરમાઇ કોમોડિટી વાયદાઓમાં રૂ.26723.39 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.682817.58 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 18870.48 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.709540.97 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.26723.39 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.682817.58 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2756.3 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 18870.48 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.156316ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.157197 અને નીચામાં રૂ.155899ના સ્તરને સ્પર્શી, રૂ.156925ના આગલા બંધ સામે રૂ.699 ઘટી રૂ.156226ના…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આ હળહળતા કળીયુગમાં સગા સૌ સ્વાર્થના પણ અહીંતો મા-જાણ્યા બંને સગા ભાઈએ માની મિલકતમાં ભાગ લેવા મૃત્યુ પામેલી માતાનો મલાજો પણ ના જાળવી કાંધ આપવાની ચોખ્ખી ના પાડતા આખરે પોલીસે આવી મૃત માતાને કાંધ આપી કર્યા અગ્નિસંસ્કાર. આ શરમજનક ઘટના ઓડિશાના બાલેશ્વરમાં બની હતી. બંસીધરદાસ અને તેમની પત્ની તુલસીદાસને ત્રણ દીકરાઓ હતા. મોટો દીકરો તો ઘણા સમયથી ગાયબ થઈ ગયો હતો, પણ બે દીકરાઓએ માતા-પિતાની જવાબદારી વહેંચી લીધી હતી. વચલા દીકરાએ પિતાની પાસે રાખ્યા જ્યારે નાના દીકરાએ માને રાખવાની જવાબદારી લીધી હતી. થોડા સમય પહેલા બંસીધરદાસનું મૃત્યુ થઈ ગયું. મંગળવારે ૨૬ મે માં એ પણ અંતિમ…

Read More

લગ્ન કરીને તમે શું વાઘ માર્યાે એવો સવાલ.૪૭ વર્ષની શમિતા શેટ્ટીને લગ્ન વિશે પૂછાતાં છંછેડાઈ.સમયસર પરણી ગઈ હોત તો આજે છોકરાં મોટાં થઈ ગયાં હોત તેવી કોમેન્ટથી ભડકી. હજુ ૪૭ વર્ષે પણ કુંવારી રહેલી શમિતા શેટ્ટીને લગ્ન વિશે પૂછાતાં તે ભડકી ગઈ હતી. એક વ્યક્તિએ એવી કોમેન્ટ કરી હતી કે હવે તું પહેલા જેવી દેખાતી નથી. શમિતાએ તેનો જવાબ આપ્યો હતો કે હા, સમય જતાં વ્યક્તિ અલગ દેખાવા માંડે એ સાહજિક છે. અન્ય વ્યક્તિએ કોમેન્ટ કરી હતી કે તું સમયસર પરણી ગઈ હોત તો આજે છોકરાં પણ મોટાં થઈ ગયાં હોત. શમિતા આ કોમેન્ટથી ભારે નારાજ થઈ હતી. તેણે પૂછ્યું…

Read More

સોશિયલ મીડિયા અને પાપરાઝીના કન્ટેન્ટથી અટેન્શન ઇકોનોમી ઉભી થઈ.નવી પેઢીની એક્ટ્રેસ માત્ર કપડાંથી નહીં, સ્ટાઇલથી ઇન્ફ્લ્યુઅન્સ કરવામાં માને છે.સતત લોકોની અને કૅમેરેની નજરમાં રહેવાને કારણે તેમને પોતાનાં દરેક કપડાં કે એરપોર્ટ આઉટફિટ હવે ખુબ કાળજીથી પસંદ કરવાં પડે છે.આજની પેઢીની એક્ટ્રેસ માટે સ્ટાઇલ હવે માત્ર કપડાં પહેરવાની બાબત રહી નથી. તેમની સ્ટાઇલ હવે ઓળખ, પ્રભાવ અને સેલિબ્રિટી પાવરનું સૌથી મોટું હથિયાર બની ગઈ છે. એક સમય હતો જ્યારે સ્ટારની તેમના ફૅન્સ પરની અસરનું માપદંડ બોક્સ ઓફિસની કમાણીનાં આંકડા, ટેલિવિઝન રેટિંગ્સ અથવા મેગેઝિન કવરને ગણવામાં આવતું હતું. પરંતુ આજે પ્રભાવ ઇન્સ્ટાગ્રામ રીલ્સ, પાપારાઝીના વિડિઓઝ, એરપોર્ટ લૂક્સ, રેડ કાર્પેટ દેખાવ અને જિમ…

Read More

લગ્નની વર્ષગાંઠની ઉજવણી પછી રેણુકા શહાણેએ જાહેરાત કરી.રેણુકા શહાણે પહેલી વખત પતિ આશુતોષ રાણાની શોર્ટફિલ્મ ડિરેક્ટ કરશે.તાજેતરમાં રેણુકા અને આશુતોષે એકબીજાને હાર પહેરાવીને લગ્નની ૨૫મી વર્ષગાંઠ ઉજવી હતી, જેના વીડિયો વાયરલ થયા હતા.રેણુકા શહાણે અને આશુતોષ રાણાએ તાજેતરમાં પોતાનાં લગ્નજીવનની ૨૫મી વર્ષગાંઠ ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવી હતી. હવે આ ખાસ વર્ષમાં તેમના માટે ઉજવણીનું વધુ એક ખાસ કારણ જાેડાયું છે, કારણ કે બંને પહેલી વાર અભિનેતા-દિગ્દર્શક તરીકે સાથે કામ કરવાના છે.રેણુકા શહાણેએ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યાે કે તે આ વર્ષે એક શોર્ટ ફિલ્મ માટે પહેલી વાર પોતાના પતિ આશુતોષ રાણાને ડિરેક્ટ કરશે. તેમણે કહ્યું, “દિગ્દર્શન કરતી વખતે…

Read More