- ઈરાનની અમેરિકાને ધમકી, યુરોપમાં અમેરિકન લશ્કરી ઠેકાણાં પર હુમલાની તૈયારી
- પાકિસ્તાનને ભારતનો જડબાતોડ જવાબ, હાઈ કમિશન બહાર ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર
- એફિલ ટાવરથી પણ ઊંચા ચિનાબ બ્રિજ પર 100 કિમીની ઝડપે દોડી વંદે ભારત
- ભાવનગર લઠ્ઠાકાંડ પર કેજરીવાલનો સરકાર પર પ્રહાર, કહ્યું- ગુજરાતને ગેરકાયદે દારૂનું કેન્દ્ર બનાવ્યું
- લઠ્ઠાકાંડ મુદ્દે ગોપાલ ઈટાલિયાનો સરકાર પર આકરો પ્રહાર, કહ્યું- જનતાને પાઠ ભણાવવો પડશે
- તહેવારો પહેલાં ખાંડના ભાવ વધતાં સરકારનો મોટો નિર્ણય, સ્ટોક લિમિટ અડધી કરાઈ
- રિયલ એસ્ટેટમાં બિગ બીનો મોટો ધમાકો, પ્રોપર્ટી ભાડે આપી દર મહિને કમાશે ₹33 લાખ
- જવાબ સંતોષકારક ન મળ્યો તો શાહરુખ, અજય અને ટાઈગરને ૧૦ લાખ સુધીનો દંડ
Author: garvigujrat
Sports News: પાકિસ્તાન સુપર લીગ (PSL)ની આ સિઝનમાં પાકિસ્તાન ટીમના પૂર્વ કેપ્ટન બાબર આઝમનું બેટ જોરદાર બોલતું જોવા મળ્યું છે. બાબરે પીએસએલની આ સિઝનમાં 10 ઇનિંગ્સમાં 60.44ની એવરેજથી 544 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને 5 અડધી સદી પણ સામેલ છે. ગયા વર્ષે ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા બાબર આઝમનું બેટ હાલમાં T20 ફોર્મેટમાં સારું પ્રદર્શન કરતું જોવા મળે છે. આ સાથે બાબરે વર્ષ 2024માં માત્ર 74 દિવસમાં T20 ક્રિકેટમાં 1000 રન પૂરા કરી લીધા છે. બાબરનું ફોર્મ પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે પણ એક સારા સમાચાર માનવામાં આવે છે કારણ કે જૂન મહિનામાં પાકિસ્તાને વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા…
Fashion News: ઉનાળો આવી ગયો છે અને આ સીઝનમાં દરેક વ્યક્તિ સ્ટાઇલિશ અને કૂલ દેખાવા માંગે છે. પરંતુ ઉનાળામાં પોતાને સ્ટાઇલિશ રાખવાની સાથે-સાથે આરામદાયક પણ રહેવું જરૂરી છે. ઉનાળો આવી ગયો છે અને આ સીઝનમાં દરેક વ્યક્તિ સ્ટાઇલિશ અને કૂલ દેખાવા માંગે છે. પરંતુ ઉનાળામાં પોતાને સ્ટાઇલિશ રાખવાની સાથે-સાથે આરામદાયક પણ રહેવું જરૂરી છે. અહીં કેટલીક સરળ ટિપ્સ આપી છે જે તમને આ ઉનાળામાં ભીડમાંથી અલગ બનાવશે અને તમને દરેકની પ્રશંસા મેળવવામાં મદદ કરશે. હળવા અને આરામદાયક કપડાં પહેરો ઉનાળામાં સુતરાઉ કપડાં પહેરીને છોકરીઓ સુંદર અને આરામદાયક રહી શકે છે. લાંબા ફ્લોરલ ડ્રેસ, ટૂંકા શોર્ટ્સ અને ટોપ્સ અથવા ક્યૂટ જમ્પસૂટ…
Food News: કેટલીક વસ્તુઓ એવી હોય છે જે આપણા જીવનનો એવો ભાગ બની જાય છે કે આપણે વિચારતા પણ નથી કે એની પાછળનું શું કારણ છે અથવા પહેલીવાર એવું ક્યારે કરવામાં થયું હતું. એવી તમામ વસ્તુઓ જેવી કે, જેમકે પેનના કેપમાં એક છેદ કેમ હોય છે અને ફરી નમકીન બિસ્કીટ પર કેમ આટલાં છેદ હોય છે. મીઠા બિસ્કીટ પર પણ એવું નથી હોતું, તો ફક્ત નમકીન બિસ્કીટ પર જ આવા કાણાં કેમ કરવામાં આવે છે? ખાવા-પીવાની બાબતમાં ભાગ્યે જ કોઈ આટલું વિચારતું હશે, હાથમાં આવતાં જ માણસ તેને સીધું ખાવાનું શરૂ કરી દે છે. તમે પણ ચા સાથે અલગ-અલગ બ્રાન્ડના…
International News: યુએસમાં સિલિકોન વેલીના પ્રતિષ્ઠિત ભારતીય-અમેરિકનોના જૂથે ન્યાય વિભાગ, ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI) અને પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સાથે એક વિશેષ બેઠક યોજી હતી અને તેમને જણાવ્યું હતું કે અમેરિકાની ધરતીનો ઉપયોગ ભારત વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓ માટે કરવામાં આવી રહ્યો છે. . આ જૂથે આ અઠવાડિયે કેલિફોર્નિયામાં હિંદુઓ વિરુદ્ધ વધી રહેલા નફરતના ગુનાઓને લઈને ન્યાય વિભાગ, એફબીઆઈ અને સ્થાનિક પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી. ઘણા લોકોના જણાવ્યા અનુસાર.. મીટિંગમાં હાજર ઘણા લોકોના જણાવ્યા અનુસાર, ભારતીય-અમેરિકનોએ એ હકીકત પર ગુસ્સો અને અસંતોષ વ્યક્ત કર્યો હતો કે યુએસમાં કાયદા અમલીકરણ એજન્સીઓ ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓને સમર્થન કરનારાઓ સામે કોઈ પગલાં લઈ…
Natioanl News: મણિપુરમાં શુક્રવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.9 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, મણિપુરના ઉખરુલમાં સવારે 6.56 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર જમીનથી 90 કિલોમીટર ઊંડે હતું. આ દરમિયાન ભયભીત લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. હાલ કોઈ નુકસાનની માહિતી નથી. ભૂકંપ શા માટે થાય છે? પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ છે, જે સતત ફરતી રહે છે. આ પ્લેટો જ્યાં ટકરાય છે તે ઝોનને ફોલ્ટ લાઇન કહેવામાં આવે છે. વારંવાર અથડામણને કારણે પ્લેટોના ખૂણા વળાંક આવે છે. જ્યારે ખૂબ દબાણ વધે છે, ત્યારે પ્લેટો તૂટવાનું શરૂ કરે છે. નીચેની ઉર્જા…
Gujarat News: જૂનાગઢ પોલીસ તોડકાંડના તરલ ભટ્ટ બાદ વધુ એક પોલીસ કર્મીની ધરપકડ કરવામાં આવી છે. એસઓજીના સસ્પેન્ડેડ એસઆઈ દીપક જાનીની એટીએસએ ધરપકડ કરી તેમને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા એએસઆઈ દીપક જાનીને જેલ હવાલે કરવાનો હુકમ કરતા તેમને જૂનાગઢ જીલ્લા જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. હવે એસઓજીના સસ્પેન્ડેડ પીઆઈ અરવિંદ ગોહિલની એટીએસ દ્વારા ક્યારે ધરપકડ થાય તે એક સવાલ છે. દિપક જાની દ્વારા બેંક ખાતાઓ ફ્રીઝ કરી અનફ્રીઝ કરવા માટે લાંચ માંગવાનો ધંધો શરૂ કરવામાં આવ્યો હતો જૂનાગઢ સ્પેશ્યલ ઓપરેશન ગુ્રપ(એસઓજી)ના સસ્પેન્ડેડ પીઆઈ એ.એમ. ગોહિલ અને એએસઆઈ દિપક જાની દ્વારા બેંક ખાતાઓ ફ્રીઝ કરી અનફ્રીઝ કરવા માટે…
Beauty Tips: વિટામિન જેટલા સ્વાસ્થ્ય માટે જરૂરી છે એટલા જ સુંદરતા માટે પણ જરૂરી છે. વિટામિનથી સ્વસ્થ્યની સાથે સાથે સુંદરતામાં પણ વધારો થાય છે. વિટામિન એ, બી, સી, ઈ સ્વાસ્થ્યની સાથે સાથે સુંદરતાને પણ નીખારે છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, સુંદરતા માટે વિટામિન શા માટે જરૂરી છે. વિટામિન A- વિટામિન એમાં એન્ટીઓક્સિડેન્ટ ગુણ હોય છે જેની જરૂર દરેક ઉંમરની સ્ત્રીઓને હોય છે. જે તમારા હાડકા, ત્વાચ અને ટિશ્યૂની સાથે બ્રેઈનને મજબૂત બનાવે છે. વિટામિન એ ગાજર, પપૈયું, તરબૂચ, કદ્દુ, ટામેટા, બ્રોક્લી, આદુ, પાલક, ઈંડા, દૂધ અને અનાજમાં મળે છે. પપૈયું એક એવું પૌષ્ટિક ફળ છે જે સ્કીન માટે…
Health Tips: બ્લડ સુગરમાં વધારો ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ખરાબ માનવામાં આવે છે. જે દર્દીઓનું સુગર લેવલ હંમેશા ઊંચું રહે છે તેમના ફેફસાં, કિડની અને હૃદય પર વિપરીત અસર થાય છે. કેટલાક દર્દીઓ ફરિયાદ કરે છે કે દરરોજ સવારે અચાનક તેમનું શુગર લેવલ વધે છે. જો તમે પણ આવા લોકોમાં સામેલ છો, તો તમારો સવારનો નાસ્તો ખૂબ જ હેલ્ધી હોવો ખૂબ જ જરૂરી છે. સવારનો નાસ્તો એવો હોવો જોઈએ કે તે તમારા શુગર લેવલને કંટ્રોલ કરવા ઉપરાંત તમને દિવસભર એક્ટિવ રાખવામાં પણ મદદ કરે. લીલા પાંદડાવાળા શાકભાજી લીલા પાંદડાવાળા શાકભાજીમાં ફાઈબર, મેગ્નેશિયમ અને વિટામિન A જેવા પોષક તત્વો હોય…
Business News: બુધવારના મોટા ઘટાડા પછી, ગુરુવાર, 14 માર્ચના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારના રોકાણકારો માટે રાહત મળી. આઈટી, એફએમસીજી શેરોમાં જોરદાર ખરીદારી જોવા મળી હતી. તેથી મિડકેપ અને સ્મોલકેપ શેરો કે જેમાં રોકાણકારોએ ઘટાડાને પગલે તેમની મહેનતની કમાણી ગુમાવી હતી, તેમાં ગુરુવારના સત્રમાં મજબૂત વધારો જોવા મળ્યો હતો. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 73000ને પાર કરી 335 પોઈન્ટના ઉછાળા સાથે 73,097 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 22,000 પાર કરવામાં સફળ રહ્યો હતો અને 149 પોઈન્ટ વધીને 22,146 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. મિડકેપ અને સ્મોલકેપ શેરોએ જોરદાર કમબેક કર્યુ આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોએ…
Vastu Tips: ધર્મ ડેસ્ક: શ્રાવણ માસ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સારો માનવામાં આવે છે. આ માસ વિધિવત ભોલેનાથની પૂજા કરવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. માન્યતા છે કે શ્રાવણ સોમવારના દિવસે શિવજીનો જળાભિષેક અથવા રુદ્રાભિષેક કરવાથી વિશેષ કૃપા મળે છે. એની સાથે જ શ્રાવણ માસમાં ભગવાન શિવ સાથે સબંધિત વસ્તુઓ ઘરે લાવવું શુભ માનવામાં આવે છે. આ વસ્તુઓમાંથી એક છે ડમરુ. માનવામાં આવે છે કે ઘરમાં ડમરુ રાખવાથી ખરાબ શક્તિઓ દૂર થાય છે. ચાલો જાણીએ વાસ્તુ હિસાબે કઈ દિશામાં ડમરુ રાખવું શુભ માનવામાં આવે છે. ડમરુને ઘરમાં ક્યાં રાખવું? જો તમે તમારા ઘરમાં શિવલિંગ સ્થાપિત કર્યું છે તો તેની…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



