- ચૈતર વસાવાના પત્નીને જામીન મળતા AAPનો દાવો, કહ્યું- ન્યાયની લડાઈ ચાલુ રહેશે
- ગુજરાતમાં પેપર લીક વિરુદ્ધ AAPનું આંદોલન, બ્રિજરાજ સોલંકીની ગાંધીનગરમાં યુવાનોને અપીલ
- ગોપાલ ઇટાલિયાનો સરકાર પર પ્રહાર, કહ્યું- પેપર લીક સામે અવાજ ઉઠાવવો લોકશાહીની જવાબદારી
- જામનગરમાં ખેડૂતોનો આક્રોશ, પાણી અને ઘાસની માંગ સાથે AAP ધારાસભ્યની આગેવાનીમાં રેલી
- ગાંધીધામમાં વાહન વેરાનો વિરોધ, AAPની ચીમકી-સુવિધા વગર ટેક્સ વસૂલાશે તો આંદોલન
- ચૈતર વસાવાના સમર્થનમાં એક લાખ હસ્તાક્ષર સાથે AAPની રાજપીપળામાં રેલી, આવેદનપત્ર અપાશે
- જંતર-મંતર વિવાદ પર રાજનાથનો વિપક્ષ પર હુમલો, કહ્યું- વિદ્યાર્થીઓને રાજકીય મહોરું બનાવ્યા
- જંતર મંતર વિવાદ બાદ દિલ્હી પોલીસનો આદેશ, ડ્યુટી દરમિયાન સાદા કપડાં નહીં માત્ર યુનિફોર્મ ફરજિયાત
Author: garvigujrat
ગરીબોને રૂ.૨૦,૦૦૦ નું ત્રણ વર્ષનું કુલ વ્યાજ પણ ગુમાવવું પડ્યું.વડોદરામા ઈઉજીના મકાનો નહીં મળતા વિવાદ સર્જાયો.આવાસના મકાનો માટે ૨૦૨૨માં પ્રત્યેક અરજદાર પાસેથી રૂ.૨૦,૦૦૦ ભરાવાયા હતા.વડોદરામાં પાલિકા તંત્ર દ્વારા EWS ના મકાનો અંગે શહેરના પશ્ચિમ વિસ્તાર વિસ્તારમાં સયાજી નગર ગૃહ ખાતે મોકૂફ રખાયેલ ડ્રો અંગે અરજદારોને મોબાઈલ પર જાણ કરી બોલાવાયા હતા. પરંતુ છેલ્લી ઘડીએ અચાનક ડ્રો કેન્સલ કરીને બીજા દિવસે પૂર્વ વિસ્તારમાં પં. દિન દયાલ ઉપાધ્યાય ગૃહ ખાતે યોજાયો હતો. સયાજી નગર ગૃહનો ડ્રો કેન્સલ કરવા અંગે કોઈ નેતા ઉપલબ્ધ નહીં હોવાના કારણે કેન્સલ કરાયો હોવાનો ચોકાવનારો આક્ષેપ શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. આ ડ્રો બીજા દિવસે યોજીને સેકડો…
ટેરિફ વિવાદ વચ્ચે ભારતનો મોટો ર્નિણય.ભારત ચીની પ્રોફેશનલ્સને હવે આપશે ફટાફટ વિઝા.ભારતે દેશના ઉદ્યોગોની ગતિ વધારવા માટે ચીનના પ્રોફેશનલ્સને ફટાફટ વિઝા આપવાનો ર્નિણય કર્યો છ.અમેરિકા મસમોટો ટેરિફ ઝિંકીને ભારત પર દબાણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે ભારતે દેશના ઉદ્યોગોની ગતિ વધારવા માટે ચીનના પ્રોફેશનલ્સને ફટાફટ વિઝા આપવાનો ર્નિણય કર્યો છે. વિઝાની ખરાઈ અને તપાસ કરવામાં ઘણો સમય લાગતો હોવાથી વિઝામાં વિલંબ થાય છે. જાેકે ભારતે આ સમય ઘટાડીને ચીનની કંનપીઓને બિઝનેસ વિઝા આપવાની યોજના બનાવી દીધી છે. ભારતે ચીનથી આવતા પ્રોફેશનલ્સને ફટાફટ વિઝા આપવાનો ર્નિણય કર્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ, બે અધિકારીઓએ નામ ન જણાવવાની શરતે વિઝા અંગે કહ્યું…
TMC સાંસદનો ભાજપને જવાબ.મારી એક સિગારેટથી ફરક નહીં પડે, પ્રદૂષણ ઉપર ધ્યાન આપો TMC સાંસદ સૌગત રૉય પર આરોપ છે કે તેઓ શુક્રવારે (૧૨ ડિસેમ્બર) સંસદની બહાર સિગારેટ પી રહ્યા હતા.તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાંસદ સૌગત રૉય પર આરોપ છે કે તેઓ શુક્રવારે (૧૨ ડિસેમ્બર) સંસદની બહાર સિગારેટ પી રહ્યા હતા. ત્યાર બાદ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ અને ગજેન્દ્ર સિંહ શેખાવતે તેમને ટોક્યા હતા. જે બાદ સૌગત રૉયે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું, કે સદનની અંદર સિગારેટ ન પી શકાય પરંતુ બહાર કોઈ રોક નથી. ભાજપના નેતા ગિરિરાજ સિંહ અને ગજેન્દ્ર સિંહ શેખાવતે સૌગત રૉયને સિગારેટ ન પીવા ટકોર કરી હતી.…
શેર બજારમાં શાનદાર તેજી.સેન્સેક્સ ૪૫૦ પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી ૨૬૦૦૦ ને પાર.મેટલ શેરોમાં મજબૂત ખરીદી અને વૈશ્વિક બજારોમાંથી સકારાત્મક સંકેતોએ રોકાણકારોના ઉત્સાહને વધાર્યો હતો.શુક્રવારે સ્થાનિક શેરબજારમાં જાેરદાર તેજી જાેવા મળી. બેન્ચમાર્ક સેન્સેક્સ લગભગ ૪૫૦ પોઈન્ટ વધ્યો, જ્યારે નિફ્ટી ફરી એકવાર ૨૬,૦૦૦ ની ઉપર બંધ થયો. મેટલ શેરોમાં મજબૂત ખરીદી અને વૈશ્વિક બજારોમાંથી સકારાત્મક સંકેતોએ રોકાણકારોના ઉત્સાહને વધાર્યો હતો. સતત બીજા દિવસે તેજી નોંધાવતા ૩૦ શેરો ધરાવતો NSE સેન્સેક્સ ૪૪૯.૫૩ પોઈન્ટ (૦.૫૩%) વધીને ૮૫,૨૬૭.૬૬ પર બંધ થયો. દિવસ દરમિયાન, તે ૫૦૨.૬૯ પોઈન્ટ વધીને ૮૫,૩૨૦.૮૨ પર પહોંચ્યો. તેવી જ રીતે, ૫૦ શેરો ધરાવતો NSE નિફ્ટી પણ ૧૪૮.૪૦ પોઈન્ટ (૦.૫૭%) વધીને ૨૬,૦૪૬.૯૫…
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો ર્નિણય.આઠ રાજ્યોમાં SRO ની નિમણૂક કરવામાં આવી.નવ રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીઓની ખાસ સુધારણા પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છ.ભારતના ચૂંટણી પંચે શુક્રવારે જાહેરાત કરી હતી કે નવ રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીઓની ખાસ સુધારણા (SIR) પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ચૂંટણી પંચ છત્તીસગઢ, ગોવા, ગુજરાત, કેરળ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, પુડુચેરી, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપમાં જીૈંઇ ચલાવી રહ્યું છે. ચૂંટણી પંચે હવે મુખ્ય રાજ્યોમાં મતદાર યાદીઓના સુધારણા (SIR) ની દેખરેખ માટે ખાસ ઓબ્ઝર્વર્સ (SRO) ની નિમણૂક કરી છે. SRO વિશે મુખ્ય…
૨૦૨૭ની વસતી ગણતરી પ્રથમ ડિજિટલ વસતી ગણતરી હશે.૨૦૨૭થી દેશભરમાં વસતી ગણતરી, કેન્દ્ર સરકારે ૧૧,૭૧૮ કરોડનું બજેટ મંજૂર કર્યું.પ્રથમ તબક્કો ૧ એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ : બીજાે તબક્કો ફેબ્રુઆરી-૨૭માં વસતી ગણતરી હશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે શુક્રવારે (૧૨ ડિસેમ્બર, ૨૦૨૫) ત્રણ મોટા ર્નિણયો લીધા. જે અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ૨૦૨૭ની વસતી ગણતરી અંગે ર્નિણય લેવામાં આવ્યો હતો. જેના માટે રૂ.૧૧,૭૧૮ કરોડનું બજેટ મંજૂર કરાયું. બીજાે ર્નિણય કોલસા અથવા ઉર્જા ક્ષેત્રમાં એક મોટો સુધારો કરવામાં આવ્યો છે. ત્રીજાે ખેડૂતોને લગતો ર્નિણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે…
જાપાનમાં 6.7 ની તીવ્રતાનો ભૂકંપ, ભારતના ઉત્તરપૂર્વમાં ભૂકંપના આંચકા ; સુનામીની ચેતવણી ટોકિયો આજે સવારે (શુક્રવાર , 12 ડિસેમ્બર ) જાપાનમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો . ભૂકંપની તીવ્રતા 6.7 માપવામાં આવી હતી . સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. આજે સવારે જાપાનમાં ભૂકંપના આંચકાએ ફરી એક વાર ગભરાટ ફેલાવ્યો. ભારતીય સમય મુજબ સવારે 8:14 વાગ્યે જાપાનમાં ભૂકંપનો જોરદાર આંચકો આવ્યો . ભૂકંપની તીવ્રતા 6.7 માપવામાં આવી હતી . સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. જાપાન હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર, શુક્રવારે દેશના ઉત્તરપૂર્વમાં 6.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો . ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. નુકસાનની…
શુક્રનું ધન રાશિમાં ગોચર, ત્રિગ્રહ યોગ વર્ષના અંતે આ પાંચ રાશિઓને લાભ કરાવશે, કારકિર્દી -કમાણીમાં વધારો થશે 20 ડિસેમ્બર , શનિવારના રોજ શુક્ર ધન રાશિમાં ગોચર કરશે . આનાથી શુક્ર અને પહેલાથી જ અસ્તિત્વમાં રહેલા સૂર્ય અને મંગળ વચ્ચે યુતિ થશે , જેનાથી ધન રાશિમાં વર્ષનો અંતિમ ત્રિગ્રહ યોગ બનશે. આ શુભ યુતિ મેષ અને મિથુન સહિત ઘણી રાશિઓને લાભ આપશે . તેઓ તેમના કારકિર્દી અને કમાણીમાં પ્રગતિ જોશે. વર્ષ પૂરું થતાં તેમનું જીવન ખુશીઓથી ભરાઈ શકે છે. સુવિધાઓ અને સુખ-સુવિધાઓમાં વધારો થશે, અને તેમનું પ્રેમ જીવન રોમેન્ટિક રહેશે અમદાવાદ 20 ડિસેમ્બર , શનિવારના રોજ શુક્ર ધન રાશિમાં પ્રવેશ કરશે…
અમદાવાદ શહેરના સાબરમતી નદી પરના સુભાષ બ્રિજના વચ્ચે આવેલા સ્પાનમાં ડિફેક્ટ જણાતા સલામતીને પ્રાથમિકતા આપતાં બ્રિજની બન્ને બાજુ હાર્ડ બેરીકેટીંગ કરીને જાહેર અવરજવર સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે. સુભાષ બ્રિજની સ્થિતિ અંગે નિષ્ણાતો દ્વારા ડીટેઈલ ઇન્સપેક્શન કરવાની કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત નિષ્ણાતોની પ્રાથમિક મુલાકાત દરમિયાન હયાત બ્રિજના ફાઉન્ડેશનની વિગતવાર ઈન્વેસ્ટિગેશન કરવાની ભલામણ કરવામાં આવતાં તેના અનુસંધાને અ.મ્યુ.કો.દ્વારા નિષ્ણાત એજન્સીને ફાઉન્ડેશનના ટેસ્ટિંગ કાર્ય માટે સોંપણી કરવામાં આવી છે. હાલમાં ફાઉન્ડેશનના ટેસ્ટિંગનું કાર્ય પ્રગતિમાં છે. આ સાથે સુભાષ બ્રિજના હાલના ફાઉન્ડેશનની વિગતવાર તકનીકી તપાસનું કાર્ય ઝડપી ગતિએ ચાલુ છે. એટલું જ નહીં, નિષ્ણાત એજન્સીઓ દ્વારા…
प्रधानमंत्री श्री नरेन्द्र मोदी की प्रेरणा एवं मार्गदर्शन में 2003 से शुरू हुई वाइब्रेंट गुजरात ग्लोबल समिट से गुजरात वैश्विक औद्योगिक मानचित्र पर अग्रणी बना है। इतना ही नहीं, गुजरात ने दुनिया भर के उद्योगों-निवेशकों के लिए ‘गेट-वे टू द फ्यूचर’ की विशेष पहचान स्थापित की है। मुख्यमंत्री श्री भूपेंद्र पटेल ने प्रधानमंत्री के मार्गदर्शन में मिली इस सफलता के बाद राज्य के विभिन्न क्षेत्रों की मुख्य विशेषताओं, क्षमताओं और आर्थिक विकास की संभावनाओं को उजागर करने के लिए वाइब्रेंट गुजरात रीजनल कॉन्फ्रेंस (वीजीआरसी) के आयोजन का अभिनव दृष्टिकोण अपनाया है। संतुलित क्षेत्रीय विकास और समावेशी विकास के लिए मार्गदर्शक…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



