Author: garvigujrat

આ ઘટનાથી પૂરાં વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી સલમાન ખાનની માલિકીનાં જિમમાં લાગી આગ, મોટી દુર્ઘટના ટળી ફાયરની ટીમે ઝડપથી આગ પર કાબુ મેળવ્યો હતો બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની ફિટનેસ બ્રાન્ડ સાથે સંકળાયેલા એક જિમમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટના સાઉથ દિલ્હીનાં પોશ વિસ્તાર ગ્રેટર કૈલાશ-૧માં ગુરુવારનાં રોજ રાત્રે બની છે. જિમમાં આગ લાગ્યા પછી લોકોની ભારે ભીડ જામી ગઈ હતી. જાે કે ઘટનાની જાણ થતાં તરત જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ કારણો મોટી દુર્ઘટના ટળી છે. આ ઘટના રાત્રે લગભગ ૧૦.૧૫ વાગે બની છે. જિમનાં પહેલાં ફ્લોર પર અચાનક…

Read More

નિયત સમયમર્યાદામાં નવી ફરજ પર હાજર થવાનું રહેશે ગુજરાત પોલીસમાં એકસાથે ૪૧૪ કર્મચારીઓની આંતરજિલ્લા બદલી જાહેર કરાયેલી બદલી યાદી મુજબ, પોલીસ વિભાગના જુદા જુદા કેડરના કર્મચારીઓનો આમાં સમાવેશ થાય છે ગુજરાત પોલીસ વિભાગમાં લાંબા સમયથી બદલીની રાહ જાેઈ રહેલા કર્મચારીઓ માટે વહીવટી તંત્ર દ્વારા મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. DGP અને મુખ્ય પોલીસ અધિકારીની મંજૂરી બાદ વિવિધ પોલીસ એકમોમાં ફરજ બજાવતા કુલ ૪૧૪ પોલીસ કર્મચારીઓની આંતરજિલ્લા બદલીના આદેશો જાહેર કરાયા છે. જાહેર કરાયેલી બદલી યાદી મુજબ, પોલીસ વિભાગના જુદા જુદા કેડરના કર્મચારીઓનો આમાં સમાવેશ થાય છે. જેમાં અનાર્મડ કોન્સ્ટેબલ અને લોકરક્ષક (UPC/ULR) કક્ષાના ૨૨૬, આર્મડ કોન્સ્ટેબલ અને લોકરક્ષક (APC/ALR) કક્ષાના…

Read More

રિલીઝ પહેલાં જ Toxic નો દબદબો ફિલ્મ Toxic એ એડવાન્સ બુકિંગમાં કરી છપ્પરફાડ કમાણી ૮ કલાકમાં ૯૧ હજારથી વધારે ટિકિટ વેચાઈ યશ સ્ટારર ફિલ્મ ટોક્સિક તેની રિલીઝને લઈને ચર્ચામાં છે. ટોક્સિકનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. એડવાન્સ બુકિંગમાં ધમાકેદાર શરૂઆત કરી છે. મૂવીએ પહેલા દિવસે જ સારી શરૂઆત કરી છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થતાંની સાથે જ લોકો ધડાધડ ટિકિટ્સ ખરીદી રહ્યાં છે, જેની સીધી અસર બોક્સ ઓફિસ પર જાેવા મળી રહી છે. તો જાણો ટોક્સિક મૂવીએ એડવાન્સ બુકિંગમાં કેટલી કમાણી કરી. ટોક્સિકનું એડવાન્સ બુકિંગ આજે એટલે કે શુક્રવારનાં રોજ સવારે ૮ વાગે શરૂ થઈ ગયું છે. ફિલ્મે સાંજનાં…

Read More

​(છગનલાલ મેવાડા દ્વારા)              ​રાજસ્થાનના અલવરમાં એક ટ્રક-ડ્રાઇવરે ચાલતી ટ્રકની બહાર નીકળીને સ્ટન્ટ કરતાં રોડ પર આવતા જતાં સહુ કોઈ આશ્ચર્યમાં પડી ગયા છે. અને ખાસ નવાઈની વાત એ હતી કે પોતે જ ટ્રક ચલાવી રહ્યો હતો. તેણે પહેલાં ટ્રકની સ્પીડ ધીમી પાડી અને પછી દરવાજો ખોલીને તે છત પર ચઢી ગયો હતો ચાલતી ટ્રકની છત પર તે ડાન્સ કરવા લાગ્યો હતો.               ​જ્યારે આ સ્ટન્ટ ચાલી રહ્યો હતો ત્યારે રોડ પર ખાસ્સા વાહનોની અવરજવર હતી. થોડીક ક્ષણો ડાન્સ કરીને તે પાછો નીચે ઉતરીને ખુલ્લા દરવાજામાંથી પોતાની ડ્રાઇવિંગ સીટ પર આવી ગયો હતો. એ પછી થોડીવાર પછી તેણે ફરી બહાર નીકળીને ટ્રકના…

Read More

(​છગનલાલ મેવાડા ધ્વારા) સુરત       ​મહારાષ્ટ્ર મુંબઈ ના FDA (ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન) કમિશનર તુકારામ મુંઢે ના આદેશ મુજબ મહારાષ્ટ્રમાં હવે દુકાનદાર મોટા ડબ્બા, ટાંકી અથવા કન્ટેનર માંથી તેલ કાઢીને ગ્રાહકો ને તેની જરૂરિયાત હિસાબે આપી શકશે નહીં, એટલે કે સરળ ભાષામાં કહીએ તો હવે ગ્રાહકોને છૂટક તેલ મળશે નહીં. એનો અર્થ કે અડધો લીટર, એક લીટર અથવા જેટલું ગ્રાહક માંગશે એટલું લુઝ (ખુલ્લું) વેચવાની રીત બંધ થશે.        ​સરકારે ખુલ્લા ખાદ્ય તેલના વેચાણ પર રોક લગાવી દીધી છે. અત્યાર સુધી મહારાષ્ટ્રની કૂટલીય દુકાનો પર ગ્રાહકો પોતાની જરૂરિયાત અને બજેટના હિસાબથી છૂટક તેલ ખરીદતા હતા. દુકાનદાર મોટા ડબ્બામાંથી તેલ કાઢીને ગ્રાહકોને પોતાની…

Read More

શ્રી રામેશ્વરમ્ જ્યોતિર્લિંગ:પવિત્રતા-સ્થાપત્ય અને ભક્તિનો ત્રિવેણી સંગમ હિન્દુ ધર્મમાં અતિ પવિત્ર ગણાતા શ્રાવણ માસમાં દેવાધિદેવ મહાદેવની શ્રદ્ધાપૂર્વક ઉપાસના કરવામાં આવે છે.મહાદેવ આદિ-અનાદિ છે,અજન્મા અને અનંત છે.શિવજીના મહિમા વિશે જેટલું જાણીએ એટલું ઓછું છે.શિવજીના દ્વાદશ જ્યોતિર્લિંગો પૈકી દક્ષિણ ભારતની પવિત્ર ભૂમિ પર વિરાજમાન શ્રી રામેશ્વરમ્ જ્યોતિર્લિંગનો મહિમા અદભુત અને અલૌકિક છે. ભૌગોલિક સ્થાન અને મંદિરની વિશેષતાઓે.. રામેશ્વરમ્ જ્યોતિર્લિંગ તામિલનાડુ રાજ્યના રામનાથપુરમ્ જિલ્લાના એક ટાપુ ઉપર આવેલું છે. હિન્દુ ધર્મમાં અતિ મહત્વ ધરાવતા ચાર ધામ પૈકીનું આ દક્ષિણી ધામ છે જ્યાં ઉત્તરમાં બદ્રીનાથ,પશ્ચિમમાં દ્વારકા,પૂર્વમાં જગન્નાથપુરી અને દક્ષિણમાં રામેશ્વરમ્‌નો સમાવેશ થાય છે. આ મુખ્ય મંદિરનું પૂર્ણ નામ ;અરૂલમિગુ રામનાથસ્વામી મંદિર' છે,જે ટૂંકમાં રામનાથસ્વામી…

Read More

૮ વર્ષ લિવ ઈન, ૨ બાળકો પછી કર્યા લગ્ન અર્જુન રામપાલે ગર્લફ્રેન્ડ ગ્રેબિએલા સાથે કર્યા લગ્ન અર્જુન રામપાલે ગોવામાં પોતાના લગ્ન રજીસ્ટર કરાવ્યા બોલીવુડ એક્ટર અર્જુન રામપાલ છેલ્લા ૮ વર્ષથી ગ્રૈબિએલા ડેમેટ્રિયડ્સ સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેતો હતો. આઠ વર્ષના લિવ ઈન રિલેશનશિપ દરમ્યાન ગ્રૈબિએલા અને અર્જુન રામપાલ બે બાળકોના માતા-પિતા પણ બન્યા. હવે આ કપલ એ લગ્ન કર્યા છે. જાણવા મળતી માહિતી અનુસાર અર્જુન રામપાલે ગોવામાં પોતાના લગ્ન રજીસ્ટર કરાવ્યા છે. અર્જુન રામપાલે ગર્લફ્રેન્ડ ગ્રૈબિએલા સાથે ગોવાના માપુસામાં નજીકના મિત્રોની હાજરીમાં પોતાના લગ્ન રજીસ્ટર કરાવ્યા છે. અહીંના સબ રજિસ્ટ્રારે અર્જુન રામપાલના લગ્ન થયા હોવાનું કન્ફર્મ કર્યું છે તેવી જાણકારી…

Read More

સારાંજ જૈનનું બીજી ટેસ્ટમાં ડેબ્યૂ પાક્કું માનવ સુથાર બાદ વધુ એક જાદુઈ સ્પિનરની થઈ શકે એન્ટ્રી મધ્યપ્રદેશના ૩૩ વર્ષીય ઓલરાઉન્ડર સારાંજ જૈનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરવાની તક મળી શકે છે કોલંબોમાં શ્રીલંકા સામેની બીજી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ મેનેજમેન્ટ મોટા ફેરફાર કરી શકે છે. મધ્યપ્રદેશના ૩૩ વર્ષીય ઓલરાઉન્ડર સારાંજ જૈનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરવાની તક મળી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટ કોલંબો ટેસ્ટ માટે તેને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે. જાે સારાંશ પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવે છે, તો કુલદીપ યાદવને બહાર બેસવું પડી શકે છે. ભારતીય ટીમે ગાલેમાં પ્રથમ ટેસ્ટમાં…

Read More

મહારાષ્ટ્રમાં સરકારી શાળાઓની જર્જરિત હાલત મંત્રીઓના કૂતરાઓને પણ વિદ્યાર્થીઓ કરતા સારી સુવિધા, રાજીનામું આપો લાતુરની જિલ્લા પરિષદની શાળાની મુલાકાત બાદ, સીજેપીના અભિજિત દીપકેએ શિક્ષણ મંત્રી દાદા ભુસેના રાજીનામાની માંગ કરી મહારાષ્ટ્રમાં સરકારી શાળાઓની જર્જરિત હાલત અને પ્રાથમિક સુવિધાઓના અભાવ સામે આક્રોશ વધતો જઈ રહ્યો છે. લાતુર જિલ્લાના ઔસા તાલુકાના ઉજની ગામ ખાતે આવેલી એક જિલ્લા પરિષદની શાળાની મુલાકાત લીધા બાદ, કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર અભિજિત દીપકેએ રાજ્યના શિક્ષણ મંત્રી દાદા ભુસે સામે મોરચો માંડ્યો છે. દીપકેએ આક્ષેપ કર્યો છે કે, સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સ્થિતિ દયનીય છે, જ્યારે નેતાઓ માત્ર હેલિકોપ્ટરમાં ફરવામાં મસ્ત છે. દીપકેએ ગયા અઠવાડિયે શરૂ કરેલા સ્કૂલ ઠીક…

Read More

સાડી પહેરી આવ્યો, પાણી છાંટ્યું મુંબઈમાં એરહોસ્ટેસની સાથે કિન્નરના વેશમાં આવેલા વ્યક્તિએ કર્યો બળાત્કાર મહિલાના માથા પર હાથ રાખ્યો અને પછી તેને હિપ્નોટાઇસ કરી તેનો બળાત્કાર કર્યો અને ફરાર થઈ ગયો હતો મુંબઈના પવઈ વિસ્તારમાં ગુરૂવારે એક ચોંકાવનારી ઘટના બની છે. જ્યાં ટ્રાન્સજેન્ડર બની ફરી રહેલા એક વ્યક્તિએ આશીર્વાદ આપવાના નામ પર એક મહિલા સાથે તેના ઘરમાં ઘૂસી બળાત્કાર કર્યો છે. રિપોર્ટ્સ પ્રમાણે ૨૫ વર્ષીય એરહોસ્ટેસનો વિશ્વાસ જીતવા માટે આરોપીઓ તેના ઉપર પાણી છાંડ્યું. પછી મહિલાના માથા પર હાથ રાખ્યો અને પછી તેને હિપ્નોટાઇસ કરી તેનો બળાત્કાર કર્યો અને ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આ…

Read More