- જો રૂટે રચ્યો વર્લ્ડ રેકોર્ડ: સ્ટીવ સ્મિથને પછાડી ટેસ્ટ ક્રિકેટનો સૌથી સફળ ફીલ્ડર બન્યો
- સંસદ માર્ચમાં ૧૭ મેટ્રો સ્ટેશન બંધ કરાતા સુપ્રીમ નારાજ, વિદ્યાર્થીઓ પર હિંસા કરનાર સામે પગલાંના નિર્દેશ
- પાકિસ્તાનમાં મોંઘવારીનો ભડકો: ૪ દિવસમાં પેટ્રોલ ₹૨૫ મોંઘું, લિટરનો ભાવ ₹૩૭૦ને પાર
- ‘ઢિંઢોરા 2’માં ભુવન બામ ભજવશે 10 પાત્રો, સંજીદા શેખની કવિતા મામી તરીકે એન્ટ્રી
- જયા બચ્ચન સાથે સરખામણી તો વખાણ ગણાય: તાપસી પન્નુ, ‘મારા ગુસ્સાથી કેમેરામેન્સને ફાયદો થાય છે’
- ‘હૈવાન’માં ડુપ્લિકેટ વિના સૈફનું રૉ એક્શન, શૂટિંગ બાદ બે દિવસ પથારીમાં રહ્યો
- ‘એન્ટની’માં સની દેઓલ સામે વિજય વર્માની ટક્કર, પહેલીવાર જાેવા મળશે તેનું ડાન્સિંગ ટેલેન્ટ
- અમદાવાદમાં ELC અને ECINET પર રિજનલ કોન્ફરન્સ: પારદર્શિતા અને મતદાર જાગૃતિને વેગ
Author: garvigujrat
યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકીનો આબાદ બચાવ, યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકીનો આબાદ બચાવ, વિમાન સાથે અથડાતા રહી ગયું ડ્રોન યુક્રેનિયન અધિકારીઓ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી યુક્રેનિયન પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે જાેડાયેલી એક મોટી સુરક્ષા ચૂક સામે આવી છે. નોર્વેના દિવંગત રાજા હેરાલ્ડ પંચમના અંતિમ સંસ્કારમાં ઓસ્લો જઈ રહેલા ઝેલેન્સ્કીના વિમાન સાથે મોલ્ડોવાથી ઉડાન ભરતી વખતે એક ખતરનાક ઘટના બની હતી, જેમાં તેમનું વિમાન અજાણ્યા ડ્રોન સાથે અથડાતા માંડ-માંડ બચ્યું હતું. આ ગંભીર સુરક્ષા જાેખમે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા ઊભી કરી છે.આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નોર્વેના વડાપ્રધાન જાેનાસ ગાર સ્ટોરેએ સરકારી પ્રસારક એનઆરકે સાથેની વાતચીતમાં આ ઘટનાની સત્તાવાર…
હવે અમેરિકામાં ‘મફતની રેવડી’ કલ્ચર ચૂંટણીમાં જીતીશું તો દરેક નાગરિકને ૪.૨ લાખ આપવાનું ટ્રમ્પનું વચન અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તીવ્ર હુમલાઓના પરિણામે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં ત્રણ ટકાથી વધુનો ઉછાળો આવ્યો અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બે મહત્ત્વપૂર્ણ નિવેદનોને કારણે રાજકીય અને આર્થિક ક્ષેત્રે ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. એક તરફ તેમણે અમેરિકન નાગરિકોને પાંચ હજાર ડૉલરનું ડિવિડન્ડ આપવાનું વચન આપ્યું છે, તો બીજી તરફ ઈરાન સાથેના યુદ્ધના કારણે વધી રહેલા ક્રૂડ ઓઇલના ભાવ મિડટર્મ ચૂંટણી સુધી નીચે નહીં આવે તેવી સંભાવના વ્યક્ત કરી છે. આ બંને નિવેદનો અમેરિકાની અર્થવ્યવસ્થા અને રાજકારણ સાથે સીધા જાેડાયેલા છે.કોઈ…
કરીનાએ ૨૫ વર્ષ જુની દુશ્મની છોડી કરીના સંજય લીલા ભણશાળીને મળવા પહોંચી : બંને વચ્ચેની અંટસ દૂર કરીના કપૂર ખાન સંજયની ફિલ્મમાં ધનુષની હિરોઇન તરીકે કામ કરવાની હોવાની અટકળો મંગળવારે કરીના કપૂર ખાન સંજય લીલા ભણશાળીના ઘરમાં આવેલી તેની ઓફિસમાં જતી હોય તેવા વીડિયો વાઇરલ બનતાં બંને વચ્ચેની પચીસ વર્ષ જુની દુશ્મની પુરી થઇ રહી હોવાની અટકળો તેજ બની છે.સામાન્ય રીતે પાપારાઝીને પોઝ આપવા માટે જાણીતી કરીના આ વખતે તસવીરકારો માટે અટક્યા વિના જ રવાના થઇ ગઇ હતી. એક અટકળ અનુસાર સંજય લીલા ભણશાળીની ધનુષ સાથેની આગામી ફિલ્મમાં હિરોઇન તરીકે કામ કરવા કરીનાએ સંજય લીલા ભણશાળીનો સંપર્ક કર્યાે છે.૨૦૦૦ની શરૂઆતમાં…
પ્રોડ્યુસરે સિક્રેટ ખોલ્યું ‘હનુમાન અંશ ૨’માં વિરાટ અને અનુષ્કા જાેવા મળશે ૭ ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ‘હનુમાન અંશ’એ બોક્સ ઓફિસ પર આશ્ચર્યજનક સફળતા મેળવી ‘હનુમાન અંશ’ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. માત્ર ૨ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે અત્યાર સુધીમાં લગભગ ૧૭૦ કરોડ રૂપિયાની કમાણી કરી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે ફિલ્મની સફળતા બાદ હવે દર્શકો તેના આગામી ભાગની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. આ દરમિયાન ‘હનુમાન અંશ ૨’ને લઈને હવે નવી ચર્ચા શરૂ થઈ છે, જેણે ક્રિકેટ અને બોલીવુડના ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. સવાલ એ છે કે શું વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ફિલ્મના બીજા ભાગમાં…
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત ભારતમાં આજે સ્થિતિ એવી છે કે, જે ખેડૂતો મહેનત કરે છે, પોતાની રીતે વીજળી, પાણી, ખાતર, બિયારણ વિગેરેનું વ્યાન રાખે છે અને કદાચ કુદરતનો સાથ તેમને મળી જાય છે તેવા તમામ ખેડૂતોના ખેતરોમાં મબલખ પાક ઊગે છે. સમસ્યા એ થાય છે કે, પોસ્ટરોમાં વિકાસ બતાવતી અને આંકડાઓમાં દેશની પ્રગતિ રજૂ કરતી સરકાર આ ખેડૂતના પાકને બજાર સુધી યોગ્ય ભાવે પહોંચાડી શકતી નથી. તેના પગલે અનાજ અને શાકભાજી સડવા લાગે છે. અને લોકો સુધી પહોંચતા જ નથી. સ્થિતિ એવી થયેલી છે કે, ખેતરોમાં અનાજ અને શાકભાજી છે પણ પ્રજા સુધી પોષણ પહોંચતું જ…
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત ભારતના સડેલા, ભ્રષ્ટ વહીવટીતંત્ર, કઠપૂતળી સમાન બની ગયેલા કાયદા અને ગોકળ ગાયની (ધીમી) ગતિએ ચાલતા ન્યાયતંત્ર દ્વારા આચરવામાં આવતી સુનિયોજિત સંસ્થાકીય હત્યાઓ છે. દેશમાં ગાયની રક્ષા માટે સેંકડો કાયદા બની શકે છે, રાજકીય વિરોધીઓને જેલભેગા કરવા રાતોરાત કાયદા બની શકે છે. રાજકીય વિરોધીઓ કે વિચારધારાના વિરોધીઓના ઘરે, ઓફિસે કે પછી અન્ય સ્થળોએ અડધી રાતે બુલડોઝર દોડી શકે છે, પણ નિર્દોષ નાગરિકોને અગ્નિકુંડ કે કાટમાળમાં હોમાતા બચાવવા માટે કોઈ કાયદો બનતો નથી.ભ્રષ્ટ અને પાંગળા સરકારી તંત્ર તથા ન્યાયતંત્ર સામે લોકોમાં આક્રોશ વધતો જાય છે. લોકોનું માનવું છે કે, ખરેખર દેશમાં નાગરિકોના જીવનનું…
‘આ વખતે ખતરો ખૂબ મોટો છે’ ‘દૃશ્યમ ધ કન્ક્લુઝન’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ ‘દૃશ્યમ ૩’ વર્ષ ૨૦૧૫માં શરૂ થયેલી સાલગાંવકર પરિવારની ક્રાઈમ ગાથાનું છેલ્લું પ્રકરણ હશે અજય દેવગણની ક્રાઈમ થ્રિલર ‘દૃશ્યમ ધ કન્ક્લુઝન’ એટલે કે ‘દૃશ્યમ ૩’ આ વર્ષની ખૂબ જ રાહ જાેવાયેલી ફિલ્મોમાંની એક છે. ‘દૃશ્યમ ૩’ વર્ષ ૨૦૧૫માં શરૂ થયેલી સાલગાંવકર પરિવારની ક્રાઈમ ગાથાનું છેલ્લું પ્રકરણ હશે. ફિલ્મના બંને ભાગ ખૂબ જ હિટ રહ્યા હતા. જ્યારે હવે ત્રીજા ભાગને લઈને પણ ચાહકોનો ઉત્સાહ ચરમસીમા પર છે. આ બધાની વચ્ચે મેકર્સે આજે બુધવારે ‘દૃશ્યમ ધ કન્ક્લુઝન’નું જબરદસ્ત ટ્રેલર પણ રિલીઝ કરી દીધું છે. ફિલ્મ ૨ ઓકટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.‘દૃશ્યમ…
શિવાલયમાં સ્થિત પ્રતિકોનું આધ્યાત્મિક રહસ્ય પ્રત્યેક શિવાલયમાં નંદી,કાચબો,ગણેશ, હનુમાન,જલધારા,નાગ.. જેવા રહસ્યમય પ્રતિક જોવા મળે છે.દેવી દેવતાઓની આકૃતિઓમાં તેમના આસન,વાહન,પ્રતિકમાં સુક્ષ્મભાવ તથા ગૂઢ જ્ઞાનગમ્ય સાંકેતિક સૂત્ર સમાયેલ હોય છે.શિવાલયની ચર્ચા કરવામાં આવે તો પ્રત્યેક શિવ મંદિરમાં નંદીનાં પ્રથમ દર્શન થાય છે. નંદીએ મહાદેવનું વાહન છે તે સામાન્ય બળદ નથી.નંદીએ બ્રહ્મચર્યનું પ્રતિક છે.જેમ શિવનું વાહન નંદી છે તેમ અમારા આત્માનું વાહન શરીર(કાયા) છે એટલે શિવને આત્માનું અને નંદીને શરીરનું પ્રતિક સમજી શકાય.જેમ નંદીની દ્રષ્ટિ સદા શિવની તરફ જ હોય છે તેવી જ રીતે અમારૂં શરીર આત્માભિમુખ બને શરીરનું લક્ષ્ય આત્મા બને એવો સંકેત સમજવો જોઇએ. શિવનો અર્થ છે કલ્યાણ.તમામનું કલ્યાણ થાય એવો…
વિધાનસભા ગૃહમાં વિવાદ વંદે માતરમ દરમિયાન બેસી રહ્યાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’નું ગાન ચાલી રહ્યું હતું ત્યારે ખેડાવાલા ઊભા ન થતાં ભાજપે વાંધો ઉઠાવ્યો હતો ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે ‘વંદે માતરમ’ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પોતાની બેઠક પર બેઠા રહ્યા હોવાના મુદ્દે વિવાદ સર્જાયો હતો. રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’નું ગાન ચાલી રહ્યું હતું ત્યારે તેઓ ઊભા ન થતાં ભાજપે વાંધો ઉઠાવ્યો હતો. ગુજરાત સરકારના મંત્રી પ્રવીણ માલીએ આ ઘટનાને સંસદીય પરંપરાઓ અને લોકતાંત્રિક વ્યવસ્થાનું અપમાન ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “ઇમરાન ખેડાવાલાએ માત્ર વંદે માતરમનું નહીં પરંતુ સમગ્ર દેશનું અપમાન કર્યું છે.” તેમણે કોંગ્રેસ…
ખ્વાઝા આસિફની હુથીઓને ચેતવણી સાઉદી પર થનાર હુમલો એ પાકિસ્તાન પર જ હુમલો ગણાશે મક્કા કરાર હેઠળ, જાે સાઉદી અરેબિયા પર હુમલો થાય તો પાકિસ્તાન તેની સંરક્ષણ જવાબદારી નિભાવશે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે સાઉદી અરેબિયા પર થઈ રહેલા હુમલાઓ અંગે એક અત્યંત મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે દરેક હુમલાનો જવાબ એ જ આક્રમક શૈલીમાં આપવો જરૂરી નથી. તેમના જણાવ્યા અનુસાર, મક્કા કરાર પોતે જ એક મોટો પ્રતિબંધક(ડિટરન્ટ) સાબિત થઈ શકે છે. જાે સાઉદી અરેબિયા પર વગર કારણે હુમલો કરવામાં આવશે અથવા યમનનો તણાવ ત્યાં સુધી લંબાશે, તો આ કરાર આપોઆપ અમલમાં આવી જશે અને પાકિસ્તાન…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


