- અમેરિકાના 50% ટેરિફથી કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી વળતી કાર્યવાહીની જાહેરાત
- ગૌતમ ગંભીરનો ટ્રોલર્સને જવાબ: “મારું કામ ટ્રોફી જીતવાનું છે, લાઇક્સ-વ્યૂ મેળવવાનું નહીં”
- મોંઘવારીનો માર: ડુંગળી, ખાંડ, દાળ અને ખાદ્ય તેલના ભાવમાં મોટો ઉછાળો
- ભાવનગર લઠ્ઠાકાંડના વિરોધમાં AAPનું પ્રદર્શન, ગૃહમંત્રીના રાજીનામાની માંગ
- સુરતમાં ‘નારી હુંકાર’ સંમેલન, 2700થી વધુ મહિલાઓએ પરિવર્તનનો સંકલ્પ લીધો
- મિચેલ સ્ટાર્કનો વર્લ્ડ રેકોર્ડ, બાંગ્લાદેશ 64 રનમાં ઓલઆઉટ
- અમદાવાદના સરખેજમાં 291 લિટર દેશી દારૂ ઝડપાયો, એકની ધરપકડ
- રાજકોટની મહિલા તબીબ સાથે ગેરવર્તણૂક બાદ સિનિયર તબીબની પંચમહાલ બદલી
Author: garvigujrat
સ્વાઇન ફ્લૂના લક્ષણો દેખાય તો ચેતજાે દિલ્હીમાં H1N1 નો વિસ્ફોટ, દર્દીઓનું ઓક્સિજન લેવલ ઘટ્યું દિલ્હી-દ્ગઝ્રઇમાં બદલાતા વાતાવરણને કારણે H1N1 (સ્વાઇન ફ્લૂ)ના કેસમાં આઠ ગણો વધારો થયો છે દિલ્હી-દ્ગઝ્રઇમાં બદલાતા વાતાવરણ અને ભેજવાળા હવામાન વચ્ચે H1N1 (સ્વાઇન ફ્લૂ) અને શ્વાસ સંબંધિત અન્ય ઈન્ફેક્શનના કેસોમાં ભારે વધારો નોંધાયો છે. ચાલુ વર્ષે દિલ્હીમાં H1N1 ના ૧૭૭૭ કેસ નોંધાઈ ચૂક્યા છે. જે ગત વર્ષના સમાન સમયગાળામાં નોંધાયેલા ૨૨૯ કેસોની સરખામણીએ આશરે ૮ ગણા વધુ છે. ચોમાસાની સીઝનમાં શ્વાસ સંબંધિત વાઇરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે, જેના કારણે સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં ફ્લૂના લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. સ્થિતિની ગંભીરતાનો અંદાજ એ…
अहमदाबाद नगर निगम द्वारा सिविल अस्पताल के गेट नंबर-2 के पास करीब एक किलोमीटर लंबी सड़क को ‘सुरेंद्रसिंह एन. राजपूत मार्ग’ अहमदाबाद की राजनीति में लंबे समय तक सक्रिय रहे पूर्व विधायक सुरेंद्रसिंह नेत्रपालसिंह राजपूत के नाम पर शाहीबाग क्षेत्र में सड़क का नामकरण अब केवल एक औपचारिक कार्यक्रम नहीं रह गया है। अहमदाबाद नगर निगम द्वारा सिविल अस्पताल के गेट नंबर-2 के पास करीब एक किलोमीटर लंबी सड़क को ‘सुरेंद्र सिंह एन. राजपूत मार्ग’ नामकरण समारोह 21 अगस्त को प्रस्तावित कार्यक्रम में अहमदाबाद के महापौर हितेश बारोट मुख्य अतिथि। राज्य मंत्री दर्शनाबेन वाघेला, सांसद दिनेश मकवाना, अहमदाबाद नगर निगम…
જામજોધપુર વિધાનસભા વિસ્તારમાં વાનાવડથી સતાપર સુધી બની રહેલા માર્ગની કામગીરીમાં નબળી ગુણવત્તા અને હલકી સામગ્રીનો ઉપયોગ થઈ રહ્યો હોવાની ગ્રામજનો દ્વારા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાને રજૂઆત કરવામાં આવી હતી. લોકોની ફરિયાદને ગંભીરતાથી લઈ ધારાસભ્ય હેમંત ખવા તાત્કાલિક ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા હતા અને માર્ગની ચાલી રહેલી કામગીરીનું રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું. સ્થળ પર પહોંચેલા ’આપ’ ધારાસભ્ય હેમંત ખવાએ માર્ગની કામગીરી અંગે અધિકારીઓ અને સંબંધિત તંત્ર પાસેથી માહિતી મેળવી હતી તેમજ ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ન થાય તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી. લોકોના પ્રશ્નો અને ફરિયાદોને લઈને સ્થળ પર પહોંચી તાત્કાલિક રજૂઆત સાંભળતા ધારાસભ્યની આ કામગીરીથી ગ્રામજનોમાં…
આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ ASAP ના મધ્ય ઝોન પ્રમુખ યાત્રિક પટેલે કદમ કદમ પર લડત આપવાનો અને ઇન્કલાબનો નારો આપતાં અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળની રજૂઆત સામે તીખા સવાલો ઊભા કર્યા છે. શિક્ષક મંડળે કમિશનર અને કલેક્ટરને પત્ર લખીને સ્કૂલોમાં રાજકીય કે સામાજિક નેતાઓ દ્વારા કરવામાં આવતી વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી પર રોક લગાવવા તથા કાનૂની પગલાં લેવા માંગ કરી હતી. આ અંગે યાત્રિક પટેલે જણાવ્યું કે ગુજરાતમાં શાળાઓમાં પૂરતા શિક્ષકો, વર્ગખંડો, કમ્પ્યુટર લેબ, પીવાનું શુદ્ધ પાણી અને સ્વચ્છતા જેવી પાયાની સુવિધાઓનો ભારે અભાવ છે. આ તમામ ગંભીર મુદ્દાઓ અંગે રજૂઆત કરવાને બદલે, જ્યારે નેતાઓ શિક્ષણની બરબાદી અને દયનીય સ્થિતિને જનતા…
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટે એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધી કહેવાય છે પરંતુ દારૂની હોમ ડિલિવરી પણ થાય છે. ગુજરાતમાં દારૂની સાથે સાથે ડ્રગ્સ, ચરસ, ગાંજો વેચાય છે ગુજરાતમાં નકલી દારૂની ફેક્ટરીઓ પણ પકડાય છે અને આ નશાના કારણે ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. 2022માં લઠ્ઠાકાંડ થયો ત્યારે તપાસના નામે એસઆઇટીની રચના કરવામાં આવી પરંતુ અંતે ગુનેગારો ક્યાંકને ક્યાંક છૂટી જાય છે. જ્યારે અનેક પરિવારોએ અને ખાસ કરીને બાળકોએ અનાથ બનીને જિંદગી વિતાવી પડે છે. ગુજરાતમાં દર વર્ષે 10,000 કરોડનો દારૂ…
(છગનલાલ મેવાડા દ્વારા) ગુજરાત પ્રદેશ ભાજપ નેતા મુકેશ ગુજરાતીએ ફેસબુક પોસ્ટ કરી હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝા સામે વિવાદિત ટિપ્પણી કરવા મામલો ફરી ગરમાયો છે. મુકેશ ગુજરાતી એ આ પહેલા સુરત SOG ના DCP ના નકુમ સામે હાઇકોર્ટ કરેલી કાર્યવાહીથી નારાજ થઈ જજ વિરૂદ્ધ ટિપ્પણી કરી હતી. જેના વિરોધ માં ગુજરાત હાઇકોર્ટ વકીલ એસોસિએશને તાકીદની બેઠક બોલાવી મુકેશ ગુજરાતીની ટિપ્પણી વખોડી અને તેમના પદ પરથી દૂર કરવા ભાજપ હાઇકમાન્ડને રજૂઆત કરવા નિર્ણય કર્યો છે. આ મામલો હજુ તો શાંત પણ નથી થયો ત્યાં જ મુકેશ ગુજરાતીએ ફેસબુક પર પોસ્ટ કરી આડકતરી રીતે યતીન ઓઝાની ખહુરિયા કૂતરા સાથે સરખામણી કરી…
(છગનલાલ મેઘાડા દ્વારા) સમગ્ર ગુજરાત માં ભારે ચર્ચાસ્પદ બનેલી ભાવનગર ની ડુપ્લિકેટ વિદેશી દારૂ ની ઘટના અને એમાં થયેલા સાત વ્યક્તિઓના મોત બાદ SMC (સ્ટેટ મોનિટરિંગ સેલ) દ્વારા ભાવનગર ખાતે જઈ સ્થળ તપાસ કરાયા બાદ આ હાહાકાર મચાવનાર લઠ્ઠાકાંડ અંગે ૨૧ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ હતી. અને ૧૩ આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ ની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ૧૩ આરોપી ઓને ૧૦ દિવસના રિમાન્ડ નામદાર અદાલતે મંજૂર કર્યા હતા. જ્યારે આ ગંભીર બનાવ અંગે ભાવનગર જિલ્લા પોલીસ વડા (SP) મયુરસિંહ ચાવડાએ પરોક્ષ (આડકતરી) રીતે સ્વીકાર કર્યો છે કે, આ એક લઠ્ઠાકાંડ છે. તેમણે જણાવ્યું હતું કે, “આ…
ભગવાન અને સંતોની કૃપાથી આવેલ બાળકો હંમેશાં તેજસ્વી અને ચબરાક હોય છે. બાર જ્યોતિર્લિંગ પૈકી વૈદ્યનાથ જ્યોતિર્લિંગ નવમા નંબરનું છે.વૈદ્યનાથ જ્યોર્તિલિંગ અંગે પુરાણોમાં એક કરતાં વધુ કથાઓનું વર્ણન છે.પરલી વૈદ્યનાથ જ્યોર્તિલિંગ મરાઠવાડામાં આવેલું છે.પરલી મહારાષ્ટ્રના બીડ જીલ્લામાં આવેલું પુરાણું નગર છે તે કાંતિપુર કે વૈજયંતિ તરીકે પણ ઓળખાય છે,તે મેરૂ કે નાગ નારાયણ પર્વતના ઢોળાવ ઉપર બ્રહ્મા-વેણુ અને સરસ્વતી નદીઓના સંગમ આગળ આવેલું છે. શિવજીનાં બાર જ્યોતિર્લીંગમાંનાં ચાર તો એકલા મહારાષ્ટ્ર રાજ્યમાં છે એટલે અહીં જ્યોતિર્લીંગોનું ખાસ મહત્વ છે.પરલીના જ્યોતિર્લીંગનો શિવભક્ત અહલ્યાદેવી હોલ્કરે ઈ.સ.૧૭૦૬માં જીર્ણોધ્ધાર કરાવ્યો હતો.વૈજનાથ મંદિર પત્થરનું બનેલું છે.આગળ મોટો દીપ સ્થંભ છે.ગર્ભગૃહ ઉંડું છે.પૂજા કરતી વખતે મનમાં…
એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- તમે ક્યાં છો? શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ વીડિયોમાં શ્વેતા તિવારી કહી રહી છે કે, મેં ઈન્સ્ટામાર્ટ પરથી રેડ બુલ મંગાવ્યો હતો અને તેની સાથે એક વંદો પણ ઘરે આવ્યો જાણીતી ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં દર્શાવવામાં આવ્યું છે કે તેને ઓનલાઈન ઓર્ડર કરવામાં આવેલી આઈટમમાં કોકરોચ જાેવા મળ્યો છે. આ વીડિયોમાં અભિનેત્રીએ FDA ચીફ તુકારામ મુંડેને ટેગ કરીને પૂછ્યું છે કે, ‘તમે ક્યાં છો?‘ ખરેખર, તાજેતરમાં જ શ્વેતા તિવારીએ સ્વિગી ઈન્સ્ટામાર્ટ પરથી સામાન ઓનલાઈન ઓર્ડર કર્યો અને તેની અંદર એક વંદો મળ્યો. આગળ શું થયું કે અભિનેત્રીએ…
અનુપમા પરમેશ્વર મહિલા હોવા પર અનુભવે છે શરમ એક સમયે ૧૧ બાળકોના સપના જાેનારી હીરોઈન હવે મા બનવા નથી માગતી દક્ષિણ ભારતીય એક્ટ્રેસ અનુપમા પરમેશ્વરને પોતાના જૂના સંબંધને લઈ ભાવુક થતાં ખુલાસો કર્યો છે દક્ષિણ ભારતીય એક્ટ્રેસ અનુપમા પરમેશ્વરને પોતાના જૂના સંબંધને લઈ ભાવુક થતાં ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે કેવી રીતે એક્સ પાર્ટનરના વ્યવહારે તેના આત્મવિશ્વાસ, કરિયર અને ખુદના વિચારો પર ગાઢ અસર પાડી. અનુપમાએ કહ્યું કે, તેને પોતાના પીરિયડ્સ અને મહિલા હોવા પર શરમ અનુભવાતી હતી. તેણે એવું પણ કહ્યું કે, સંબંધોના અનુભવે તેના મધરહૂડના દ્રષ્ટિકોણને સંપૂર્ણપણે બદલી નાખ્યો. દક્ષિણ ભારતીય સિનેમાની જાણીતી એક્ટ્રેસ અનુપમા પરમેશ્વરને હાલમાં…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



