- ટ્રમ્પની કડક ચેતવણી બાદ ઈરાનનો જવાબ, અમેરિકા કાર્યવાહી બંધ કરે ત્યાં સુધી વાતચીત નહીં
- મુંબઈની તાજ હોટેલને બોમ્બથી ઉડાવવાની ધમકી, તપાસમાં કંઈ શંકાસ્પદ ન મળ્યું; પોલીસ એલર્ટ
- સરગવાળામાં ગેસ પાઇપલાઇન વિરોધી ખેડૂત આંદોલન નવમા દિવસે, AAPએ લેખિત બાંહેધરીની માંગ કરી
- ભારે વરસાદ બાદ સુરતમાં રોગચાળાનો ભય, 7,000 સફાઈ કર્મચારીઓની ખાલી જગ્યાઓ ભરવાની માંગ
- સુરતમાં ખાડીઓ પરના ગેરકાયદે દબાણો અને ભ્રષ્ટાચારથી પૂર સમસ્યા વકરી, કાર્યવાહી કરવાની માંગ
- કપાસ ક્રાંતિ મિશન ખેડૂતો નહીં, ભાજપના મળતિયાઓને ફાયદો પહોંચાડવાની યોજના: AAPનો આક્ષેપ
- मुंबई के वरिष्ठ साहित्यकार डॉ. दिनेश प्रताप सिंह को लखनऊ में कृष्ण प्रताप सिंह स्मृति राष्ट्रीय सम्मान
- અમિત શાહના હસ્તે અમદાવાદમાં 1.25 કરોડ વૃક્ષારોપણ, ₹405 કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
Author: Garvi Gujarat
Loksabha Election Result 2024: કહેવાય છે કે, રાજનીતિમાં દિલ્હીમાં જવાનો રસ્તો ઉત્તર પ્રદેશથી છે. અહીં લોકસભાની સૌથી વધુ 80 બેઠકો છે. જે પાર્ટી આ રાજ્યને જીતે છે તેના માટે લગભગ દિલ્હીનો રસ્તો સરળ બની જાય છે. પરંતુ આ વર્ષે ખાસ ભાજપની જો વાત કરવામાં આવે તો પાર્ટી માટે ઉત્તર પ્રદેશમાં મોટી ચૂક થઇ હોય તેવું જોવા મળી રહ્યું છે. અહીં હાઈ પ્રોફાઈલ સીટ અમેઠી પર સ્મૃતિ ઈરાનીને હાર મળી છે. તે પછી સૌની નજર વારાણસી બેઠક પર હતી જ્યાથી નરેન્દ્ર મોદી પોતે લડી રહ્યા છે. જોકે, તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, તેમની આ બેઠક પર જીતની હેટ્રિક લાગી ચુકી છે.…
ભાવનગરએ ભારત વર્ષમાં જોડાનાર સૌથી પહેલું રજવાડું. જેનો ઈતિહાસ ખુબ ગૌરવશાળી છે. પરંતુ આજે ફક્ત ઈતિહાસની જ નહી રાજકીય ઈતિહાસની વાત કરીશું. જે રાજકીય ઈતિહાસ જનતાએ રચ્યો છે. જે ઈતિહાસ 2024ની લોકસભા ચૂંટણીમાં હાર-જીત થનાર ઉમેદવારોના નામે લખાયું છે. ઉલ્લેખનીય છે કે, ભાવનગરની લોકસભાની યોજાયેલી ચૂંટણીનો ઇતિહાસ ચકાસીયે તો 60 વર્ષમાં લોકસભામાં 7 જ (2024ની ચૂંટણી ન ગણીય) સાંસદો દિલ્હીમાં લોકસભામાં પોતાના પ્રતિનિધિ તરીકે ચૂંટીને મોકલ્યા છે. નીમુબેન બાંભણીયાની રાજકીય સફર 58 વર્ષીય નીમુબેન બાંભણીયા B.Sc, B.Ed સુધીનો અભ્યાસ કરેલો છે. જેમની રાજકીય સફર વાત કરીએ તો તેઓ ભાવનગરમાં 2 વાર મેયર તરીકે રહી ચુક્યા છે. 2011થી 2016 સુધી તેઓ…
Loksabha Election Result 2024: ખરી મંઝિલ હજી હાંસલ કરવાની બાકી છે, ઈરાદાઓની કસોટી થવાની બાકી છે… આવી જ કહાની ભાજપ સાથે પણ થઈ રહી છે. લોકસભા ચૂંટણી 2024ના પરિણામો સામે આવી રહ્યા છે, અત્યાર સુધીના વલણો મુજબ, વિપક્ષી પાર્ટીઓનું ભારત ગઠબંધન એનડીએને સખત ટક્કર આપી રહ્યું છે. આંકડાઓ એટલી ઝડપથી બદલાઈ રહ્યા છે કે અત્યાર સુધી એ કહેવું યોગ્ય નથી કે NDA ફરી એકવાર સરકાર બનાવવા જઈ રહી છે. ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા મોટા રાજ્યોમાં વિરોધ પક્ષો રમી ચૂક્યા છે. એટલે કે ભાજપને મોટું નુકસાન થયું છે અને તે પોતાના દમ પર બહુમતથી દૂર છે. આવી સ્થિતિમાં એનડીએ બહુમતનો…
અમરેલી લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો રાજકીય રીતે પણ આ બેઠકનું મહત્વ ખૂબ વધી જાય છે. કારણ કે, આ એક એવી લોકસભા બેઠક છે. જ્યાંથી પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા ગુજરાતને મળ્યા હતા. જ્યારે હાલમાં તેમના નામથી ગાંઘીનગરમાં જીવરાજ મહેતા ભવન છે, જેને જુની સચિવાલય તરીકે પણ ઓળખાય છે. આમ તો અમરેલીને કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો. પરંતુ ગત વર્ષે તો તમામે તમામ વિધાનસભા બેઠક ભાજપે પોતાના કબજામાં કરી લીધી હતી. લોકસભામાં પણ ભાજપનો જ દબદબો હવે દબોદબો યથાવત છે. અમરેલી લોકસભા બેઠક પર ભરત સુતરિયાની જીત થઈ છે ભાજપના ભરત સુતરિયાની રાજકીય સફર ભરત સુતરિયા જેઓ વર્તમાન અમરેલી જિલ્લા…
Loksabha Election Result 2024: કેરલની હોટ સીટ તિરુવનંતપુરમના પરિણામ સામે આવી ગયા છે. કોંગ્રેસના ઉમેદવાર શશિ થરૂરે તિરુવનંતપુરમ બેઠક પરથી સતત ચોથીવાર જીત મેળવી છે. તેમણે આ બેઠક પરથી મોદી સરકારના મંત્રી રાજીવ ચંદ્રશેખરને કાંટે કી ટક્કરમાં હરાવ્યા હતા. શશિ થરૂરે જીત પછી કહ્યું, “ભાજપને ખૂબ જ મજબૂત સંદેશ મળ્યો છે કે કેરલમાં સાંપ્રદાયિક કેમ્પેઈન ચાલશે નહીં. મેં પહેલેથી જ કહ્યું હતું કે એક્ઝિટ પોલ ભારતભરમાં પ્રચાર દરમિયાન મેં જમીન પર જે જોયું તેના અનુરૂપ નથી. આજે આપણે જે પરિણામો મેળવી રહ્યા છીએ તે પ્રચાર દરમિયાન આપણે જે જોયું તેની નજીક છે. શશિ થરૂરે કહ્યું, “અંત સુધી અહીં કાંટે કી…
Kheda Election Results: આજનો દિવસ સમગ્ર દેશ માટે મહત્ત્વનો છે. આગામી પાંચ વર્ષ માટે દેશની સત્તાની કમાન કોના હાથમાં આવશે તેનો નિર્ણય આજે થઇ જશે. આ વખતે બીજેપીનો સામનો ઇન્ડિયા ગઠબંધન સામે છે. તેવામાં આ મુકાબલો વધુ રસપ્રદ બની ગયો છે. અન્ય રાજ્યોની જેમ ગુજરાત લોકસભા ચૂંટણીના પરિણામ પર સૌકોઇની નજર છે. તેવામાં આજે અન્ય 25 સીટોના પરિણામ આવી જશે. મત ગણતરી હજુ ચાલી રહી છે અને મોટાભાગની સીટો પર ભગવો લહેરાતો દેખાઇ રહ્યો છે. તેવામાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ છે. તેવામાં ગુજરાતની ખેડા લોકસભા સીટનું પરિણામ સામે આવી ગયું છે. અહીંથી ભાજપના દેવુસિંહ ચૌહાણની ભવ્ય જીત થઇ…
ભારતના પશ્ચિમ છેડે આવીલી લોકસભા બેઠક કચ્છની વાત કરીએ તો અહીંના પરિણામ સામે આવી ગયા છે, જ્યા ફરી વિનોદ ચાવડા જીતના બાજીગર સાબિત થયા છે. કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાનો વિજય થયો. વિનોદ ચાવડાએ જણાવ્યું કે, જનતાએ ત્રીજી વખત મને જીતાડ્યો છે તેથી તેમનો હું આભાર માનું છું. આ બેઠક ખૂબ જ વિશષતા ધરાવે છે. કચ્છનો ઇતિહાસ છેક પ્રાગૈતિહાસિક કાળ સુધી મળી આવે છે. તો સાથે જે લોકસભા બેઠકનો ઈતિહાસ પણ 1952થી વિશેષતા ધરાવે છ. સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષો ધરાવતા ઘણાં સ્થળો અહીં મળી આવ્યા છે. પરંતુ આજે આપણે ઈતિહાસ વીશે નહીં પરંતુ રાજકીય મુદ્દા પર વાત કરીશું.…
ભરૂચ લોકસભા બેઠક ગુજરાતની ચર્ચિત બેઠક પૈકીની એક બેઠક રહી છે. અહીં બંન્ને વસાવા વચ્ચે રોમાચક રાજકીય જંગ જામી હતી. ભાજપે 6 ટર્મથી ચૂંટાયેલા મનસુખ વસાવાને 7મી વખત જીત માટે રાજકીય મેદાનમાં ઉતાર્યા હતા. તો બીજી તરફ ઈન્ડિયા ગઠબંધનમાંથી ચૈતર વસાવાને મનસુખ વસાવાને ટક્કર આપવા માટે ચૂંટણ જંગમાં ઉતાર્યા હતાં. કોણ છે મનસુખ વસાવા? મનસુખ વસાવા 6 ટર્મથી સાંસદ છે. 1989થી આ બેઠક પરથી 6 ટર્મ મનસુખ વસાવા ચૂંટાયા છે. 1998,1999,2004,2009,2014 અને 2019માં ચૂંટાયા હતા. 1994માં ગુજરાત સરકારમાં મંત્રી હતા કોણ છે ચૈતર વસાવા? 12 વર્ષથી રાજકારણમાં સક્રિય છે. પત્ની 2 વખત નર્મદા જિલ્લા પંચાયતના સભ્ય રહી ચુક્યાં છે. ડેડિયાપાડા…
લોકસભા ચૂંટણી જાહેર થઈ ત્યારથી ચૂંટણી લડી રહેલા નેતાઓના ધમકાર થોડા વધી ગયા હતા. જ્યારે આજે એ વધેલા ધમકારાને મૂળ સ્થિતિમાં લાવાનો દિવસ હતો. એટલે કે, ચૂંટણી પરિણામ જેમ જેમ ચૂંટણીનો પરિણામ સામે આવી રહ્યો છે તેમ તેમ કઈ ખુશી કઈ ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે આખરી ચૂંટણી પરિણામ ખેડા બેઠકનો આવ્યો છે. ખેડા બેઠક પર દેવુસિંહ ચૌહાણની જીત થઈ છે કોણ છે દેવુસિંહ ચૌહાણ? ખેડાના વર્તમાન સાંસદ દેવુંસિંહ ચૌહાણની વાત કરીએ તો તેઓ 2001થી જાહેર જીવનની કારકિર્દીની શરૂઆત કરી હતી. 2007માં પહેલીવાર માતરના ધારાસભ્ય બન્યા હતા. ખેડા લોકસભા બેઠકથી 2009, 2014, 2019માં લડ્યા હતાં. 3 ટર્મમાંથી…
દેશભરમાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની મતગણતરી બાદ ભાજપ ઉમેદવાર દિનેશ મકવાણાની જીત થઈ છે. અમદાવાદની ગુજરાત કૉલેજ ખાતે 8-અમદાવાદ પશ્ચિમ (અ.જા.) લોકસભા બેઠકની મતગણતરી કામગીરી કરાઈ છે. જ્યાંથી સીધા જ જીત-હારના સમાચાર સામે આવ્યા છે. દિનેશ મકવાણાની રાજકીય સફર દિનેશ મકવાણાએ B.A., LLB સુધીનો અભ્યાસ કરેલો છે. જેઓ અમદાવાદ 4 ટર્મ કોર્પોરેટર અને બે ટર્મ ડેપ્પ્યુટી મેયર રહ્યાં છે. વધુમાં જણાવીએ કે, તેઓ વર્ષ 1991થી ભાજપના કાર્યકર છે. વર્ષ 2022માં તેઓ અમદાવદ ભાજપના પ્રવક્તા રહી ચુક્યા છે. જેઓ ભાજપના પાયાના કાર્યકર તેમજ અમિત શાહના નજીકના ગણાય છે કોંગ્રેસના ભરત મકવાણા કોણ છે ? ભરત મકવાણાએ B.Com., llb સુધીનો અભ્યાસ કરેલો…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



