Author: garvigujrat

ઐશ્વર્યા રાયે વડાપ્રધાન મોદીના ચરણ સ્પર્શ કર્યાસાંઈ બાબાના મંદિરમાં શતાબ્દી મહોત્સવમાં ઐશ્વર્યા રાય પહોંચીસ્ટેજ પર પોતાની વાત મૂકતા તેણે કહ્યું કે એક જ જાતિ છે માનવતા, એવી જ રીતે ધર્મ પણ એક જ છે જે પ્રેમનો ધર્મ છે.આંધ્ર પ્રદેશના પુટ્ટપર્થીમાં શ્રી સત્ય સાંઈ બાબાના મંદિરમાં જન્મ શતાબ્દી મહોત્સવનું આયોજન રાખવામાં આવ્યું હતું. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબૂ નાયડૂ, ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણ અને એક્ટ્રેસ ઐશ્વર્યા રાય પણ પહોંચી હતી. આ કાર્યક્રમનો એક ખાસ વીડિયો વાયરલ થયો છે. જેમાં ઐશ્વર્યા રાયે સ્ટેજ પર આવતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચરણ સ્પર્શ હતા. એટલું જ નહીં પણ સ્ટેજ પર તેણે…

Read More

વર્ષ ૧૯૯૪મા તેણે મિસ યુનિવર્સનો તાજ પહેર્યો હતો૫૦ વર્ષની ઉંમરે પણ કુંવારી છે સુષ્મિતા સેન, ૨ દીકરીની છે માતાઅભિનેત્રીનો જન્મ ૧૯ નવેમ્બર ૧૯૭૫મા હૈદરાબાદમાં થયો હતો, ફિલ્મોથી વધુ સુષ્મિતા સેન પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં રહી.સુષ્મિતા સેન હિંદી સિનેમાની એક એવી અભિનેત્રી છે, જેની ચર્ચા બોલીવુડમાં આવતા પહેલા થવા લાગી હતી અને ન માત્ર ભારતમાં પરંતુ દિનિયાભરમાં તેણે પોતાના નામનો ડંકો વગાડ્યો હતો. વર્ષ ૧૯૯૪મા તેણે મિસ યુનિવર્સનો તાજ પહેર્યો હતો અને આ ખિતાબ જીતનારી પ્રથમ ભારતીય બની હતી. મિસ યુનિવર્સ બન્યા બાદ સુષ્મિતાએ ફિલ્મ દુનિયામાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. સુષ્મિતા સેન આજે ૫૦ વર્ષની થઈ ગઈ છે. અભિનેત્રીનો…

Read More

દીકરીના જન્મના દોઢ મહિના પછી પહેલી ઝલક શેરઅભિનેતા અરબાઝ અને શૂરાએ સિપારાની પહેલી ઝલક બતાવીદીકરીના નાના હાથ અને પગના ફોટા શેર કરીને લખ્યું, “તે નાની હોઈ શકે છે, પણ તે હૃદયની ખૂબ નજીક છ.બોલિવૂડ એક્ટર અરબાઝ ખાન અને તેમની પત્ની શૂરા ખાને પોતાની દીકરી સિપારાની પહેલી ઝલક ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. બંનેએ પોતાની નાની રાજકુમારીના નાના હાથ અને પગના સુંદર ફોટા પોસ્ટ કરતા જ સોશિયલ મીડિયા પર પ્રેમની કમેન્ટ્સનો વરસાદ થઈ ગયો. અરબાઝ અને શૂરાએ પોતાની દીકરી સિપારાની પહેલી તસવીર તેના જન્મના લગભગ ૧.૫ મહિના પછી શેર કરી. ફોટો વાયરલ થતાં જ ફેન્સ અને સેલિબ્રિટીઓએ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. પોસ્ટ…

Read More

ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની જાહેરાતજીસ્જી મળ્યાના ૧૫ દિવસ સુધી ખેડૂત ટેકાના ભાવે મગફળી વેચી શકશરાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મોટાભાગના પાકોને મોટુ નુકસાન પહોંચ્યુ છે, ખાસ કરીને મગફળીને લઇને રાજ્ય સરકાર ખેડૂતોને એક પછી એક રાહત આપી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાજેતરના અસાધારણ કમોસમી વરસાદને પરીણામે ખેડૂતોના ઉભા પાકને થયેલા વ્યાપક નુકસાન સામે સંપૂર્ણ સંવેદનાથી પડખે ઊભા રહીને ઐતિહાસિક રાહત સહાય પેકેજ પણ જાહેર કરેલુ છે. હવે આ મામલે કૃષિ મંત્રીએ પણ મગફળીની ખરીદી અંગે એક મહત્વની જાહેરાત કરી દીધી છે. તાજેતરમાં જ કિસાન સન્માન નિધીના કાર્યક્રમમાં રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણીએ એક મહત્વની જાહેરાત કરી છે, રાજ્યમાં…

Read More

સ્વાસ્થ્ય જાેખમથી વડોદરાવાસીઓમાં ભારે રોષશાકમાર્કેટમાં શાકભાજી જાહેર શૌચાલયમાં સંગ્રહાતા હોવાનો વીડિયો વાયરલશૌચાલયના ફ્લોર પર, વૉશ બેસિનની બાજુમાં અને ટોઇલેટના દરવાજા પાસે જ શાકભાજીના ક્રેટ ખડકાયાશહેરના સૌથી મોટા જાહેર શાક માર્કેટમાંથી આખા વડોદરાને હચમચાવી મૂકતી એક ઘટના સામે આવી છે. જે જગ્યાએથી આખા વડોદરા શહેરમાં શાકભાજી પહોંચે છે, તે શહેરની સૌથી મોટી માર્કેટમાં વેચાણ માટે લાવવામાં શાકભાજીનો સંગ્રહ એક શૌચાલયમાં કરવામાં આવતો હોવાના ચોંકાવનારા દૃશ્યો હાલ સામે આવી રહ્યા છે, ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતી આ ચોંકાવનારી ઘટના સામે આવતા વડોદરાવાસીઓ હાલ રોષે ભરાયા છે. વિગતવાર વાત કરીએ તો, વડોદરા શહેરના સૌથી મોટા શાકમાર્કેટનો આ હચમચાવતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં…

Read More

NIAએ કહ્યું ૩૫થી વધુ હત્યાકાંડમાં ડાયરેક્ટ કનેક્શન અનમોલ બિશ્નોઈને ૧૧ દિવસની કસ્ટડીમાં મોકલાયોપટિયાલા હાઉસ કોર્ટે અનમોલને કસ્ટડીમાં મોકલી દીધાલોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈને આજે(૧૯ નવેમ્બર) અમેરિકાથી ભારત લવાયો છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(દ્ગૈંછ) દ્વારા તેને કસ્ટડીમાં લઈ લેવાયો છે. ઍરપોર્ટ પરથી સીધો તેને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં લઈ જવાયો હતો. પટિયાલા હાઉસ કોર્ટે અનમોલ બિશ્નોઈને ૧૧ દિવસની કસ્ટડીમાં મોકલી દીધો છે. આ ર્નિણય તે સમયે લેવાયો જ્યારે દ્ગૈંછએ કોર્ટની સામે તર્ક આપ્યો કે અનમોલની કસ્ટોડિયલ પૂછપરછ ખૂબ જ જરૂરી છે, કારણ કે તેમના વિરૂદ્ધ ૩૫થી વધુ હત્યાકાંડ, ૨૦થી વધુ અપહરણ, ખંડણી, ધમકી અને હિંસાથી જાેડાયેલા કેસોમાં સંડોવણીના મજબૂત પુરાવા મળ્યા છે.…

Read More

સોનાના વાયદામાં રૂ.1340 અને ચાંદીના વાયદામાં રૂ.3878નો જંગી ઉછાળોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.62 નરમ કોમોડિટી વાયદાઓમાં રૂ.35735.3 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.329780.16 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 31193.34 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 29498 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.365528.9 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.35735.3 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.329780.16 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. ઇન્ડેક્સ વાયદાઓમાં રૂ.13.35 કરોડ અને ઇન્ડેક્સ ઓપ્શન્સમાં રૂ.0.09 કરોડનાં કામકાજ થયાં હતાં. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ નવેમ્બર વાયદો 29498 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2367.88 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 31193.34 કરોડનાં કામકાજ થયાં હતાં.…

Read More

In a significant global recognition, World Heritage City Ahmedabad has been featured among the Top 100 Cycle-Friendly Cities in the newly released Copenhagenize Index 2025 – EIT Urban Mobility Edition. The internationally acclaimed index, which evaluates cities on their cycling policies, infrastructure, and mobility performance, has acknowledged Ahmedabad’s growing commitment to sustainable and people-centric mobility. Following an initial global screening, 100 cities were shortlisted for the index. Ahmedabad’s inclusion in this prestigious list is being viewed as an acknowledgement of the city’s progressive cycling policies, expanding infrastructure, and the Gujarat Government and Ahmedabad Municipal Corporation’s consistent efforts—supported by enthusiastic citizen…

Read More

विश्व के साइकिलिंग-फ्रेंडली शहरों के मूल्यांकन के लिए काम करने वाली अग्रणी संस्था Copenhagenize Index 2025 – EIT Urban Mobility Edition ने इस वर्ष अपनी नई रिपोर्ट जारी की है, जिसमें विश्व धरोहर शहर अहमदाबाद को विश्व के शीर्ष 100 ‘साइकिल-फ्रेंडली’ शहरों की सूची में स्थान मिला है। विश्व के शहरों की प्रारंभिक स्क्रीनिंग के बाद 100 शहरों की वैश्विक सूची तैयार की गई, जिसमें अहमदाबाद का शामिल होना शहर की साइकिलिंग नीतियों और विकसित हो रहे इन्फ्रास्ट्रक्चर की वैश्विक मान्यता के रूप में देखा जा रहा है। राज्य सरकार, अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन और नागरिकों के सहयोग से अहमदाबाद को…

Read More

વિશ્વના સાયકલિંગ ફ્રેન્ડલી શહેરોના મુલ્યાંકન માટે કામ કરતી અગ્રણી સંસ્થા કોપનહેગેનાઇઝ ઇન્ડેક્સ 2025 – EIT અર્બન મોબિલિટી એડિશને પોતાનો નવો રિપોર્ટ આ વર્ષે જાહેર કર્યો છે, જેમાં વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદને વિશ્વના ટોપ 100 ‘સાયકલ ફ્રેન્ડલી’ શહેરોની યાદીમાં સ્થાન મળ્યું છે. વિશ્વના શહેરોની પ્રાથમિક પસંદગી બાદ 100 શહેરોની ગ્લોબલ યાદી તૈયાર કરવામાં આવી હતી, જેમાં અમદાવાદનો સમાવેશ થવો શહેરની સાયકલિંગ નીતિઓ અને વધતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વૈશ્વિક માન્યતા તરીકે જોવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સતત પ્રયાસો અને નાગરિકોના સહકારથી અમદાવાદને વિશ્વના સાયકલિંગ ફ્રેન્ડલી રેન્કિંગમાં સ્થાન પ્રાપ્ત થયું છે, આ સાથે સાયકલિંગ માટેનું અમદાવાદનું મોડેલ વૈશ્વિક સ્તરે સ્વીકારાયું…

Read More