- ગુજરાતમાં ભારે વરસાદનું સંકટ: 11 જિલ્લાઓમાં રેડ એલર્ટ, તંત્ર દ્વારા બચાવ કામગીરી તેજ
- ગોપાલ રાયનું આહ્વાન: વિદ્યાર્થી આંદોલનને AAPનું સમર્થન, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ
- અમદાવાદમાં વરસાદી હાલાકી પર AAPનો પ્રહાર: વિકાસના દાવા સામે ડો. કરન બારોટે ઉઠાવ્યા સવાલ
- ચૈતર વસાવા કેસમાં જામીન બાદ ઇસુદાન ગઢવીનો દાવો: સત્યનો વિજય થયો, ષડયંત્ર નિષ્ફળ
- ઇસુદાન ગઢવીનો સરકાર પર પ્રહાર: પેપર લીક મુદ્દે યુવાનોના આંદોલનને આપનું સમર્થન
- NEET વિરોધ વચ્ચે મુંબઈ પોલીસનો કડક અભિગમ, વિદ્યાર્થીઓને લોકેશન મોકલવા અને ઘરે રહેવા સૂચના
- CJPનું આંદોલનનું રણશિંગુ, જંતર-મંતર બાદ 24 જુલાઈએ દેશભરમાં શાંતિપૂર્ણ પ્રદર્શનની જાહેરાત
- સરકારની ચર્ચા ઓફર પર CJPનો જવાબ: વાત કરવી હોય તો જંતર-મંતર આવો, નડ્ડાના ઘરે નહીં
Author: garvigujrat
શાંતિ બોર્ડ મોટા ર્નિણય લેશેગાઝા માટે ટ્રમ્પના પ્રસ્તાવને UNSCની મંજૂરી : આંતરરાષ્ટ્રીય સેના મેદાનમાં આવશેહમાસે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના આ ર્નિણયનો વિરોધ કર્યો છે. હમાસનું માનવું છે કે આ પ્રસ્તાવમાં પેલેસ્ટાઈનના લોકોની માંગ સ્વીકારવામાં આવી નથીઅમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ‘ગાઝા શાંતિ યોજના’ને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. અમેરિકાના પ્રસ્તાવ પર યુએનએસસીમાં મતદાન યોજાયું જેમાં બહુમતીથી ૨૦ સૂત્રીય રોડમેપ પસાર કરવામાં આવ્યો. આંતરરાષ્ટ્રીય સ્તર પર ટ્રમ્પના પ્લાનને મંજૂરી આપવામાં આવી છે. નોંધનીય છે કે ઈઝરાયલ અને હમાસ વચ્ચે ગાઝામાં છેલ્લા બે વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું હતું. ટ્રમ્પ અને અમેરિકાની મધ્યસ્થી બાદ બંને પક્ષો વચ્ચે સંઘર્ષ વિરામ થયો.…
હર્ષાલીની તેલુગુ ફિલ્મના સોંગ લોન્ચમા કુચેષ્ટાનંદમુરી બાલકૃષ્ણએ હર્ષાલીને પોતાની તરફ ખેંચતાં ચાહકો લાલઘૂમ‘બજરંગી ભાઈજાન’ ફિલ્મમાં મુન્ની રોલથી ચાહના મેળવનારી હર્ષાલીના ચહેરા પર પરાણે સ્મિત પરંતુ આંખોમાં ભય હોવાનું ચાહકોએ નોંધ્યુ- મુંબઈ: સલમાન ખાનની ‘બજરંગી ભાઈજાન’ ફિલ્મમાં મુન્ની રોલમાં દેશવિદેશમાં ચાહના મેળવનારી હર્ષાલી મલ્હોત્રા હવે તેલુગુ ફિલ્મ ‘અખંડા ટુ’થી બિગ સ્ક્રીન પર હિરોઈન તરીકે ડેબ્યૂ કરી રહી છે. જાેકે, આ ફિલ્મનાં સોંગ લોન્ચની ઈવેન્ટમાં ફિલ્મના હિરો નંદમુરી બાલકૃષ્ણએ હર્ષાલીને પોતાની સાથે પોઝ આપવા માટે બળપૂર્વક પોતાની પાસે ખેંચી લીધી હતી. આ વિડીયો જાેઈ ચાહકો ભારે નારાજ થઈ ગયા છે. માત્ર ૧૭ વર્ષની હર્ષાલી સાથે આધેડ નંદમુરી બાલકૃષ્ણની આ કુચેષ્ટાથી સંખ્યાબંધ ચાહકો…
જાપાનમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થશેટાઇગર શ્રોફ ફરી એક્શન અવતારમાં જાેવા મળશેટાઇગર શ્રોફ છેલ્લે સપ્ટેમ્બર ૨૦૨૫માં રિલીઝ થયેલી ફિલ્મ ‘બાગી ૪’માં જાેવા મળ્યો હતારામ માધવાનીની સ્પિરિચ્યુઅલ એક્શન થ્રિલર ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે, જાપાનમાં શૂટિંગ થવાની શક્યતા‘નીરજા’ ફિલ્મના ડિરેક્ટર રામ માધવાની અને પ્રોડ્યૂસર મહાવીર જૈનની સ્પિરિચ્યુઅલ એક્શન થ્રિલર ફિલ્મમાં એક્ટર ટાઇગર શ્રોફ મુખ્ય ભૂમિકા ભજવશે. આ ફિલ્મને વૈશ્વિક દર્શકો (ગ્લોબલ ઓડિયન્સ) માટે બનાવવામાં આવશે.મેગા એક્શન સ્ટાર ટાઇગર શ્રોફ એક સંપૂર્ણપણે નવા, અગાઉ ક્યારેય ન જાેયેલા અવતારમાં જાેવા મળશે. રામ માધવાની દ્વારા ડિરેક્ટેડ અને મહાવીર જૈન ફિલ્મ્સ અને રામ માધવાની ફિલ્મ્સ દ્વારા નિર્મિત, આ આધ્યાત્મિક એક્શન થ્રિલર ભારતીય સિનેમામાં પહેલાં જાેયેલી કોઈપણ ફિલ્મથી…
પર્સનલ લાઈફ પર ટ્રોલિંગ મુદ્દે મલાઈકાએ જવાબ આપ્યામારા માટે ફેમિલી-ફ્રેન્ડ્સ અને શાંતિ મહત્ત્વપૂર્ણ : મલાઈકામેં મારી સચ્ચાઈ પર ફોકસ કરવાનું શીખી લીધું છે અને હું નેગેટિવિટીને પોતાનું સેલ્ફ વર્થ ડિસાઈડ નથી કરવા દેતી : અભિનેત્રીમલાઈકા અરોરાએ તાજેતરમાં જ પોતાનો ૫૨મો જન્મદિવસ ઉજવ્યો હતો. પરંતુ તેના લુકને જઈને તેની ઉંમરનો અંદાજાે લગાવવો મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં ચાહકો ઘણીવાર તેની ફિટનેસ અને ગ્લેમરસ લુક પર ફિદા થઈ જાય છે. જાેકે, કેટલાક લોકો એવા પણ છે જેઓ એક્ટ્રેસને તેની ઉંમર અને પર્સનલ લાઈફને લઈને ટ્રોલ કરે છે.હવે મલાઈકા અરોરાએ તાજેતરમાં જ જણાવ્યું કે તે સોશિયલ મીડિયા પર થતી ટ્રોલિંગ સાથે કેવી…
દર્શકો ઓરિજનલ અનકટ એડિંગ જાેઈ શકશે૫૦ વર્ષ બાદ ફરી સિનેમામાં જય-વીરૂની જાેડી જાેવા મળશે૧૯૭૫માં રિલીઝ થયા પહેલાં ભારતમાં ઈમરજન્સી દરમિયાન લાદવામાં આવેલી કડક સેન્સરશીપને કારણે ક્લાઈમેક્સમાં ફેરફાર કરવામાં આવ્યો હતા‘શોલે’ બોલિવૂડની આઈકોનિક ક્લાસિક ફિલ્મ છે. તેના ગીતથી લઈને પાત્રો અને ડાયલોગ્સ આજે પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. આ શાનદાર ફિલ્મ આજે પણ લોકોના દિલ પર રાજ કરે છે. ત્યારે હવે યંગ જનરેશન પણ આ આઈકોનિક ફિલ્મને ફરીથી સિનેમામાં નવા અંદાજમાં જાેઈ શકશે. ‘શોલે’ના ૫૦ વર્ષ પૂરા થવાની ખુશીમાં ‘શોલે-ધ ફાઈનલ કટ’ ના નામથી આ ફિલ્મ મોટા પડદા પર ફરીથી આવી રહી છે. તો ચાલો જાણીએ કે આ ફિલ્મ ક્યારે…
૧૯મી સુધીમાં પ્રવેશ કન્ફર્મ કરવાની મુદતનર્સિંગ સહિત ૩૩ હજાર બેઠક ખાલી છતાં કાઉન્સિલ દ્વારા ૪ નવી કોલેજને મંજૂરીછ રાઉન્ડના અંતે કુલ સાત કોર્સની સરકારી કોલેજની તમામ ૨૪૯૬ બેઠકો પર પ્રવેશ ફાળવણી કરવામાં આવીરાજ્યમાં ધો.૧૨ પછી નર્સિંગ સહિતના ૧૦ કોર્સમાં પ્રવેશ માટે છઠ્ઠો રાઉન્ડ પૂરો કરી દેવામાં આવ્યો છે. છ રાઉન્ડના અંતે કુલ સાત કોર્સની સરકારી કોલેજની તમામ ૨૪૯૬ બેઠકો પર પ્રવેશ ફાળવણી કરી દેવામાં આવી છે. આ સાથે જ ર્સ્વનિભર કોલેજની ખાલી ૩૩૫૨૪ બેઠકો ભરવાની સત્તા કોલેજને સોંપી દેવામાં આવી છે. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કાઉન્સિલ દ્વારા ચાર ર્સ્વનિભર કોલેજને મંજૂરી આપવામાં આવી છે.નર્સિંગ, ફિઝિયોથેરાપી સહિતના પેરા મેડિકલ કોર્સમાં પ્રવેશની…
ગુજરાતમાં ૫૪% ભૂગર્ભજળ ખેંચાયું: જળસંકટની ઘંટીગુજરાતમાં પાણીની કરકસર નહીં કરીએ તો જળસંકટની ભીતિગુજરાતમાં આજે બનાસકાંઠા, પાટણ, અમદાવાદ સહિત અન્ય જીલ્લામાં ભૂગર્ભ જળનો બેફામ વપરાશ થઈ રહ્યો છેપાણીના વપરાશ અને જરૂરિયાતને લઈને કરાયેલાં એક અભ્યાસમાં એવા તારણો રજૂ થયાં છેકે, પાણીની માંગમાં હજુ વધારો થઈ શકે છે. આ જાેતાં નિષ્ણાતોએ એવી ભીતિ વ્યક્ત કરી છેકે, ગુજરાતમાં આગામી વર્ષાેમાં જળસંકટ ઉભુ થાય તેવી સ્થિતી સર્જાઇ છે. નર્મદાના જળ છેવાડાના ગામ સુધી પહોચ્યાં છે છતાંય આ ચિંતાજનક પરિસ્થિતીનું નિર્માણ થાય તેમ છે. એટલુ જ નહીં, આગામી પાંચેક વર્ષમાં પાણીની માંગમાં ૨૦થી ૩૦ ટકા સુધીનો વધારો થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.…
ચીનના ઝિન્જિયાંગ પ્રાંતમાં ૧૦૦૦ ટનથી વધારે સોનુ ધરાવતો વિસ્તાર મળી આવ્યોઆ પૂર્વે ઉત્તર પૂર્વના લાયોજિંગ પ્રાંતમાં અને મધ્ય ચીનના હુનાન પ્રાંતમાં પણ સુવર્ણ ભંડારો મળી આવ્યા હતાચીની વિજ્ઞાનીઓએ ઉત્તર પશ્ચિમના પ્રાંત ઝિન્જિયાંગ, સ્થિત ઉઇગુર વિસ્તારમાં અઢળક સુવર્ણ ભંડાર શોધી કાઢ્યા છે. તેના કાચા અંદાજાે દર્શાવે છે કે આ પ્રદેશની કુનલુન પર્વતમાળામાં અઢળક સુવર્ણ ભંડારો છે તેવી ચીનની પુરાણ કથા સાચી ઠરે છે.સીનીયર એન્જિનિયર હે.કુબાઓ અને તેની ટીમે ૪ નવેમ્બરે પ્રસિધ્ધ કરેલા રીચર્સ પેપરમાં આ પ્રમાણે જણાવ્યું હતું. આ રીસર્ચ પેપર સાયન્સ જર્નલ એક્ટા જીઓસાયન્ટિકા સિનિકામાં તેમના રીસર્ચ પેપર્સ પ્રસિદ્ધ થયા છે.ચીનમાં એક વર્ષમાં જ મળી આવેલો આ ત્રીજાે સુવર્ણ ભંડાર…
યુદ્ધ કેદીઓની આપ-લે અંગે રશિયા સાથે વાટાઘાટ ચાલુ: ઝેલેન્સ્કીક્રિસમસ અગાઉ યુક્રેનના ૧,૨૦૦ કેદીઓ વતન પરત ફરે તેવી આશાતુર્કીની મધ્યસ્થીથી યુદ્ધ કેદીઓને મુક્ત કરવાના પ્રોટોકોલ સ્થાપિત કરવા સંદર્ભે ઈસ્તંબુલમાં ૨૦૨૨માં કરાર થયો હતોયુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધમાં એક સારા સમાચાર છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદોમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું કે, બંને દેશો યુદ્ધ કેદીઓને ફરી સોંપવા પર કામ કરી રહ્યા છે. જેને પગલે યુક્રેનના ૧,૨૦૦ જેટલા કેદીઓ વતન પરત ફરે તેવી સંભાવના છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના મતે આ દિશામાં વાટાઘાટ ચાલી રહી છે. યુદ્ધ કેદીઓની આપ-લે માટે પ્રક્રિયા ચાલુ હોવાનું ઝેલેન્સ્કીએ એક્સ પોસ્ટમાં જણાવ્યું હતું. અસંખ્ય બેઠકો અને વાટાઘાટોના રાઉન્ડ બાદ હવે નિર્ણાયક તબક્કામાં વાતચીત…
રેલવે ટ્રેકને પણ મોટું નુકસાન થયુંપાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ પર ફરી હુમલો, બીઆરજી જૂથે લીધી જવાબદારીઆ ટ્રેન રોહરી-ચમન અને કરાચી-પેશાવર રેલ્વે લાઇન પરથી પસાર થઈને ૧,૬૩૨ કિલોમીટરનું અંતર કાપે છે, જેમાં લગભગ ૩૪ કલાક અને ૧૦ મિનિટ લાગે છેપાકિસ્તાનમાં રેલ્વે પર વારંવાર થતા હુમલાઓ વચ્ચે ફરી એક વખત જાફર એક્સપ્રેસને નિશાન બનાવવામાં આવી છે. આ વખતે ક્વોટાથી પેશાવર જતી આ ટ્રેન પર સિબી જિલ્લાના નસીરાબાદ વિસ્તારમાં આઈઈડી વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. જેના કારણે ટ્રેનની અનેક બોગીઓ પાટા પરથી ઉતરી ગઈ હતી. આ ઘટનાએ પાકિસ્તાની અધિકારીઓને ચિંતામાં મૂકી દીધા છે, કારણ કે આ પહેલા પણ આ ટ્રેન પર અનેક વખત હુમલા થયા…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



