- ટ્રમ્પના દાવા બાદ ઈટલી PM જ્યોર્જિયા મેલોનીનો આકરા જવાબ, નિવેદનને પાયાવિહોણું ગણાવ્યું
- આંતરરાષ્ટ્રીય યોગ દિવસે કોલકાતામાં અનોખો નજારો: હૂગલી નદી પર 500થી વધુ નૌકાઓમાં સામૂહિક યોગ
- ફૂટપાથ પર ચાલવું મૂળભૂત અધિકાર: સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, સરકારને કાયદો બનાવવા નિર્દેશ
- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 20થી વધુ કર્મચારીઓના રાજીનામા, નવા ભરતી થયેલા કર્મીઓએ પણ છોડ્યો રસ્તો
- બેરોજગારી, ગરીબી અને મોંઘવારીના કારણે યુવાનો અને યુવતીઓ ખોટા માર્ગે ધકેલાઈ રહ્યા હોવાનો આક્ષેપ
- મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરની તિજોરીમાંથી હજારો કરોડના દાન અને દાગીના ગાયબ હોવાનો ગંભીર આરોપ
- સગીરાના દુષ્કર્મ કેસમાં કલોલ કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદ, પીડિતાને ₹5 લાખ વળતર
- મિડલ ઈસ્ટમાંથી રાહતના સમાચાર: LPG અને ક્રૂડ ઓઈલના 40થી વધુ જહાજો ભારત તરફ રવાના
Author: Garvi Gujarat
લંચ બોક્સ માટે આલુ કટલિયાંની સ્વાદિષ્ટ રેસીપી બનાવો. ઘણા લોકો બાળકોને તેમના સ્કૂલના ટિફિનમાં એવી વસ્તુઓ આપે છે જે ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ હોય છે. આજે અમે તમારા માટે બટાકાની રેસીપી લાવ્યા છીએ જે બાળકોના લંચ બોક્સમાં આપવા માટે ખૂબ જ સ્વસ્થ અને સ્વાદિષ્ટ માનવામાં આવે છે. ઘણી સ્ત્રીઓ બાળકો માટે સ્વસ્થ અને સ્વાદિષ્ટ વાનગીઓ શોધતી હોય છે જે તેમના બાળકોને ખૂબ ગમશે. આજે અમે બાળકોના લંચ બોક્સમાં આપવા માટે આવી જ સ્વાદિષ્ટ બટાકાની રેસીપી લાવ્યા છીએ. આજે અમે તમને જણાવીશું કે તમે ફક્ત 10 થી 15 મિનિટમાં બાળકો માટે આલૂ કટલિયાંની સ્વાદિષ્ટ રેસીપી કેવી રીતે તૈયાર કરી શકો છો.સામગ્રી :…
9 અને 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા આ એક્સપોમાં 150 જેટલાં સ્ટોલ અને અંદાજે 2500 જેટલાં એક્ઝિબિટર્સ સહભાગી થયા* મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ઓલ ગુજરાત કેટરર્સ એસોસિએશન(AGCA) એક્સપો-૨૦૨૫ને ખુલ્લો મૂક્યો હતો. આ એક્સપોમાં 150 જેટલાં સ્ટોલ અને અંદાજે 2500 જેટલાં એક્ઝિબિટર્સ ભાગ લઈ રહ્યા છે. તારીખ 9 અને 10 સપ્ટેમ્બર એમ બે દિવસ યોજાનારા આ એક્સપોમાં વિવિધ દેશોની ભોજન સામગ્રી અને રસોઈકળાનું પ્રદર્શન થશે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ વિવિધ કેટરર્સ સ્ટોલ્સની મુલાકાત લઈ કેટરર્સ એસોસિએશનના અગ્રણીઓને જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’નું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે આપણે પણ હેલ્થ કોન્શિયસ બની કેટરર્સ દ્વારા બનાવવામાં આવતા ખોરાકમાં તેલનો…
આગામી વર્ષે ઈદ વખતે રજૂ કરાશે.અજય દેવગણની ફિલ્મ ધમાલ ફોરનું શૂટિંગ પૂર્ણ થયું. ફિલ્મમાં અજય દેવગણ સાથે અર્શદ વારસી, રિતેશ દેશમુખ તથા જાવેદ જાફરી સહિતના કલાકારો રીપિટ થયા.અજય દેવગણની ફિલ્મ ‘ધમાલ ફોર’નું શૂટિંગ પૂર્ણ કરી દેવામાં આવ્યુું હોવાની નિર્માતા દ્વારા જાહેરાત કરાઈ છે. હવે આ ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન કામ ચાલુ થયું છે. આવતાં વર્ષે ઈદ વખતે આ ફિલ્મ રીલિઝ કરવાનું પ્લાનિંગ છે. ફિલ્મમાં અજય દેવગણ સાથે અર્શદ વારસી, રિતેશ દેશમુખ તથા જાવેદ જાફરી સહિતના કલાકારો રીપિટ થયા છે. આ ઉપરાંત રવિ કિશન, સંજય મિશ્રા, ઈશા ગુપ્તા, સંજીદા શેખ સહિતના કેટલાય કલાકારોનો કાફલો તેમાં કામ કરી રહ્યો છે. ઈન્દ્ર કુમાર ઈરાનીએ…
ક્રિશ ૪’ પર કામ પૂરજાેશમાં ચાલી રહ્યું છે.‘ક્રિશ ૪’ ૨૦૨૭માં રિલીઝ કરવાનો રાકેશ રોશનનો સંકેત. તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, રાકેશ રોશને તેમના રિતિક રોશનની ફિલ્મ ટૂંક સમયમાં ફ્લોર પર જશે.જ્યારથી રાકેશ રોશને ખાતરી આપી કે ‘ક્રિશ ૪’ બનવા જઈ રહી છે, ત્યારથી ચાહકો ખુશ થઈ ગયાં છે. તાજેતરમાં, તેમણે ખુલાસો કર્યાે કે આ વખતે તેમનો દિકરો રિતિક રોશન ફિલ્મનું ડિરેક્શન કરવા જઈ રહ્યો છે. તેનાથી રિતિકના ચાહકો વધુ ઉત્સાહીત છે, સાથે હવે દરેકના મનમાં એક જ પ્રશ્ન છે: શૂટિંગ ક્યારે શરૂ થશે?રાકેશ રોશને તેમના ૭૬મા જન્મદિવસ પર એક ઇન્ટરવ્યૂમાં વાત કરતા, રાકેશ રોશને ‘ક્રિશ ૪’ વિશે એક અપડેટ શેર…
સંજયે ૧૯૯૩ના મુંબઈ બોમ્બ વિસ્ફોટના સંબંધમાં પાંચ વર્ષ જેલમાં વિતાવ્યા હતા.ડબલ મર્ડરના આરોપીએ જેલમાં સંજય દત્તના ગળા પર અસ્ત્રો મૂકી દીધો હતો. સંજય દત્તે જણાવ્યું કે જેલમાં હતા ત્યારે તેઓ ફર્નિચર અને કાગળની થેલીઓ પણ બનાવતા હતા, આ કામ માટે તેમને પગાર પણ મળતો હતો.સંજય દત્તે તાજેતરમાં તેના નજીકના મિત્ર સુનીલ શેટ્ટી સાથે શો ની મુલાકાત લીધી હતી. આ દરમિયાન સંજુ બાબાએ તેના જેલના દિવસો વિશે વાત કરી. ખરેખર સંજયે ૧૯૯૩ના મુંબઈ બોમ્બ વિસ્ફોટના સંબંધમાં પાંચ વર્ષ જેલમાં વિતાવ્યા હતા. ૬૬ વર્ષીય સ્ટારે જેલના સળિયા પાછળની તેની ભયાનક વાર્તા જાહેર કરી. તે સાંભળીને બધા ચોંકી ગયા.શો દરમિયાન, સંજય દત્તે જણાવ્યું…
દબંગ ડિરેક્ટર અભિનવ કશ્યપના નિવેદનથી હોબાળા.‘સલમાન ગુંડો છે, તેને સેલિબ્રિટી બનવામાં જ રસ’.અભિનવ ફિલમ દબંગના દિગ્દર્શક હતા, આ ફિલ્મના બે વધુ ભાગ રિલીઝ થયા છે જેનો પહેલો ભાગ ૨૦૧૨ માં રિલીઝ થયો હતો. ફિલ્મ દબંગના ડિરેક્ટર અભિનવ કશ્યપે સલમાન ખાન વિશે ઘણી વાતો કહી છે. તેમણે સલમાનની ટીકા કરી છે અને કહ્યું છે કે સલમાન સારો વ્યક્તિ નથી. અભિનવે પણ સલમાનના પરિવાર વિશે પ્રતિક્રિયા આપી.તેમણે સલમાન ખાનને ગુંડા, ખરાબ વ્યક્તિ પણ કહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે સલમાન ખાનને અભિનયમાં રસ નથી. અભિનવે સલમાન ખાન સાથે કામ કર્યું હતું. તેમણે સલમાનની ફિલ્મ દબંગનું દિગ્દર્શન કર્યું હતું.અભિનવે કહ્યું, ‘સલમાન ક્યારેય…
લક્ષ્યનો પીછો કરતી દક્ષિણ આફ્રિકા ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી.ઇંગ્લેન્ડની વન-ડે ઇતિહાસની સૌથી મોટી જીત, આફ્રિકાને ૩૪૨ રનથી હરાવ્યુ.રૂટ-બેથલની સદીની મદદથી ઇંગ્લેન્ડે ૪૧૪ રનનો ટાર્ગેટ આપ્યો, આફ્રિકા ૭૨ રનમાં ખખડ્યું, આર્ચરની ૪ વિકેટ.સાઉથમ્પ્ટનમાં રમાયેલી વન-ડે શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચમાં યજમાન ઇંગ્લેન્ડે આફ્રિકાને ૩૪૨ રનથી હરાવીને વન-ડેમાં રનના માર્જિનથી ઇતિહાસની સૌથી મોટી જીત નોંધાવી હતી. પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે જાે રૂટ અને જેકબ બેથેલની સદીના આધારે નિર્ધારિત ૫૦ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ૪૧૪ રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ ૨૦.૫ ઓવરમાં માત્ર ૭૨ રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. જાેળા આર્ચરે ચાર વિકેટ લઈને આફ્રિકાની કમર તોડી…
આ જૂથોએ એક વર્ષ સુધી શાંતિ સ્થાપવા માટે સમજૂતિ કરી હતી. મણિપુરમાં નેશનલ હાઈવે ખુલ્યો છતાં તણાવની સ્થિતિ યથાવત.૨૦૨૩થી શરૂ થયેલી વંશીય હિંસાને પગલે અત્યાર સુધીમાં ૨૬૦થી વધુની હત્યા થઈ છે જ્યારે ૬૦ હજારથી વધુ વિસ્થાપિત થયા છ.મણિપુરમાં શાંતિ પ્રક્રિયા પછી ઈમ્ફાલ-નાગાલેન્ડ વચ્ચેનો નેશનલ હાઈવે-૨ ખુલ્યો હોવા છતાં તણાવની સ્થિતિ યથાવત રહી છે. કુકી-ઝોના બે સશસ્ત્ર જૂથોએ ચેતવણી આપતા જણાવ્યું કે, આને મૈતેઈ અને કુકી વચ્ચે અનિયંત્રિત હિલચાલને સમર્થન હોવાનું ખોટું અર્થઘટન ના કરવું જાેઈએ. કુકી નેશનલ ઓર્ગેનાઈઝેશન (કેએનઓ) અને યુનાઇટેડ પીપલ્સ ફ્રન્ટ (યુપીએફ)એ આ ચેતવણી કેન્દ્ર અને રાજ્ય સાથે શસ્ત્રવિરામની મંત્રણાના બે દિવસ બાદ આપી છે.આ જૂથોએ એક વર્ષ…
ટ્રેનની અવર-જવર ઠપ.ઉત્તરાખંડના હરિદ્વારમાં દુર્ઘટના, મનસા દેવી હિલ્સમાં ભૂસ્ખલન.કાલી મંદિર નજીક પર્વતનો એક મોટો ભાગ અચાનક તૂટી પડ્યો, જેના કારણે મોટી માત્રામાં માટી અને ખડકો ઝડપથી ધસી આવતા રેલવે ટ્રેક બંધ થઇ ગયો હતા. ઉત્તરાખંડના હરિદ્વારમાં ભીમગોડા રેલ્વે ટનલ અને કાલી માતા મંદિર નજીક મનસા દેવી હીલ્સના પર્વતનો એક મોટો ભાગ સોમવારે તૂટી પડ્યો, જેના કારણે ભારે ભૂસ્ખલન થયું હતું. આ કારણે દેહરાદૂન-હરિદ્વાર રૂટ પર ટ્રેન સેવાઓ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી.માહિતી અનુસાર કાલી મંદિર નજીક પર્વતનો એક મોટો ભાગ અચાનક તૂટી પડ્યો, જેના કારણે મોટી માત્રામાં માટી અને ખડકો ઝડપથી ધસી આવતા રેલવે ટ્રેક બંધ થઇ ગયો હતો. જેના કારણે…
હાલના હોરર કોમેડી ટ્રેન્ડમાં સામેલ થશે.ઓટીટી સ્ટાર ઋત્વિક ભૌમિકનું અભૂતપૂર્વ ફિલ્મથી બિગ સ્ક્રીન પર ડેબ્ય.ફિલ્મ ૧૯૯૦ના સમયના આગ્રાની સુપર નેચરલ એલિમેન્ટની વાર્તા હશે, આગામી નવેમ્બરથી શૂટિંગ શરૂ થશ.ઓટીટી સીરીઝ ‘બંદિશ બેન્ડિટસ’માં કલાસિકલ સિંગર અને રોમેન્ટિક હીરોની ભૂમિકાથી જાણીતા બનેલા ઋત્વિક ભૌમિકને મોટા પડદાની પહેલી ફિલ્મ મળી છે. ‘અભૂતપૂર્વ’ નામની ફિલ્મથી તે બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. હાલ બોલિવૂડમાં અનેક હીરો અને અનેક પ્રોડક્શન હાઉસિસ હોરર કોમેડીના ટ્રેન્ડ પાછળ ભાગી રહ્યા છે. ઋત્વિકની આ ફિલમ પણ એક હોરર કોમેડી હશે. ૧૯૯૦ના અરસામાં આગ્રામાં બનતી કેટલીક સુપર નેચરલ ઘટનાઓ આસપાસ ફિલ્મની વાર્તા વણાયેલી હશે. ફિલ્મ માં ઋત્વિકની હીરોઈન કોણ હશે તે હજુ જાહેર થયું…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



