- ટ્રમ્પના દાવા બાદ ઈટલી PM જ્યોર્જિયા મેલોનીનો આકરા જવાબ, નિવેદનને પાયાવિહોણું ગણાવ્યું
- આંતરરાષ્ટ્રીય યોગ દિવસે કોલકાતામાં અનોખો નજારો: હૂગલી નદી પર 500થી વધુ નૌકાઓમાં સામૂહિક યોગ
- ફૂટપાથ પર ચાલવું મૂળભૂત અધિકાર: સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, સરકારને કાયદો બનાવવા નિર્દેશ
- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 20થી વધુ કર્મચારીઓના રાજીનામા, નવા ભરતી થયેલા કર્મીઓએ પણ છોડ્યો રસ્તો
- બેરોજગારી, ગરીબી અને મોંઘવારીના કારણે યુવાનો અને યુવતીઓ ખોટા માર્ગે ધકેલાઈ રહ્યા હોવાનો આક્ષેપ
- મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરની તિજોરીમાંથી હજારો કરોડના દાન અને દાગીના ગાયબ હોવાનો ગંભીર આરોપ
- સગીરાના દુષ્કર્મ કેસમાં કલોલ કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદ, પીડિતાને ₹5 લાખ વળતર
- મિડલ ઈસ્ટમાંથી રાહતના સમાચાર: LPG અને ક્રૂડ ઓઈલના 40થી વધુ જહાજો ભારત તરફ રવાના
Author: Garvi Gujarat
દિલ્હી પોલીસ દોડતી થઈ.ઐતિહાસિક લાલ કિલ્લામાંથી સોના-હીરા જડિત કળશ ચોરાયું.ફરિયાદના આધારે પોલીસે શંકાસ્પદની ઓળખ કરી લીધી છે અને જલ્દી જ તેને ઝડપી લેવાની વાત કહી હતી.દિલ્હીના લાલ કિલ્લા પરિસરમાં બુધવારે (ત્રીજી સપ્ટેમ્બર) આયોજિત ધાર્મિક સમારોહમાંથી લગભગ ૧ કરોડ રૂપિયાની કિંમતનું સોના અને હીરા જડિત કળશ ચોરાઈ ગયું હતું. આ ઘટનાથી ત્યાં હાજર લોકોમાં ચકચાર મચી ગયો હતો. પીડિત ઉદ્યોગપતિ સુધીર જૈને કોતવાલી પોલીસ સ્ટેશનમમાં આ અંગે ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદના આધારે પોલીસે શંકાસ્પદની ઓળખ કરી લીધી છે અને જલ્દી જ તેને ઝડપી લેવાની વાત કહી હતી. મળતી માહિતી મુજબ, લાલ કિલ્લા પરિસરમાં ૧૫ ઓગસ્ટ પાર્કમાં ૨૮ ઓગસ્ટથી જૈન ધર્મ…
સર્ટિફિકેટ તપાસની માગ કરાઈ.અજિત પવાર સામે બાથ ભીડવી આઈપીએસ અંજનાને ભારે પડ્યું. ડેપ્યુટી સીએમ અજિત પવાર સાથે જાેડાયેલા વાઈરલ વીડિયો વિવાદ બાદ આ માગ કરવામાં આવી છ. NCP (અજિત પવાર જૂથ) મહારાષ્ટ્ર વિધાન પરિષદના સદસ્ય અમોલ મિટકરીએ IPS અધિકારી અંજના કૃષ્ણાના સર્ટિફિકેટની UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) તપાસની માગ કરી છે. ડેપ્યુટી સીએમ અજિત પવાર સાથે જાેડાયેલા વાઈરલ વીડિયો વિવાદ બાદ આ માગ કરવામાં આવી છે. મિટકરીએ ૫ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ UPSC, નવી દિલ્હીના સચિવને આ સંદર્ભમાં એક પત્ર લખ્યો છે. અમોલ મિટકરીએ પોતાના પત્રમાં IPS અધિકારી અંજના કૃષ્ણા દ્વારા રજૂ કરાયેલા શૈક્ષણિક, જાતિ પ્રમાણપત્રો અને અન્ય દસ્તાવેજાેની પ્રામાણિકતા પર…
BCCI દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી.શ્રેયસ ઐયરને ભારત-A ના કેપ્ટન તરીકે નિયુક્ત કરાયો.વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલને વાઈસ-કેપ્ટનની જવાબદારી.ભારતીય ક્રિકેટ બોર્ડે એક મોટી જાહેરાત કરી છે. શ્રેયસ ઐયરને આ મહિને ઓસ્ટ્રેલિયા છ સામેની મલ્ટી-ડે મેચો માટે ભારત છના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. BCC ૧૫ સભ્યોની ટીમની જાહેરાત કરી, જેમાં યુવા વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલને વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ અને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ બીજી મેચ માટે ટીમમાં જાેડાશે. ૯ સપ્ટેમ્બરથી યુએઈમાં શરૂ થઈ રહેલા એશિયા કપ માટે શ્રેયસ ઐયરને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું નથી. ભારતીય ટીમ માટે શ્રેયસ ઐયરને સતત અવગણવામાં આવી રહ્યો છે.…
૧ કરોડ રૂપિયાનું ફિક્સિંગ, પોલીસ એક્શનમાં.ડ્રીમ-૧૧ બંધ થઈ જતાં જ ખુલ્લેઆમ સટ્ટાબાજી. UP T૨૦ લીગમાં મેચ ફિક્સિંગના આરોપો લગાવવામાં આવ્યા : કાશી રુદ્ર ટીમના મેનેજરે કૌભાંડનો ખુલાસો કયા. UP T૨૦ લીગમાં મેચ ફિક્સિંગના આરોપો લગાવવામાં આવ્યા છે. કાશી રુદ્ર ટીમના મેનેજરે આ કૌભાંડનો ખુલાસો કર્યો છે. ત્યારબાદ લખનૌ પોલીસ હરકતમાં આવી છે. મેનેજર અર્જુન ચૌહાણે જણાવ્યું કે એક બુકીએ તેમને એક કરોડ રૂપિયાની ઓફર કરી હતી. અર્જુન ચૌહાણના આરોપો અનુસાર, લખનૌમાં પોતાને બુકી ગણાવતા એક વ્યક્તિએ મેનેજરને તેની જરૂરિયાત મુજબ ખેલાડીની રમતને પ્રભાવિત કરવા કહ્યું. આ આરોપો પર લખનૌના સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. ઇન્સ્ટાગ્રામ પર…
એમસીએક્સ પર સોનાના વાયદામાં રૂ.4317 અને ચાંદીના વાયદામાં રૂ.5276નો સાપ્તાહિક ધોરણે ઉછાળો એલચીના વાયદામાં સેંકડા વધ્યાઃ મેન્થા તેલમાં સુધારોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.8 ઢીલોઃ નેચરલ ગેસમાં વૃદ્ધિઃ સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદાઓમાં રૂ.235519 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.2084512 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.190068 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 24913 પોઇન્ટના સ્તરે . મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 29 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધીના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.2320058.20 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.235519.23 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.2084512.74 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 24913…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ મેળવનારા રાજ્યના શિક્ષકોને એક મહત્વપૂર્ણ ભેટ આપતો નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુસાર, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત શિક્ષકો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી)ની તમામ બસ સેવાઓમાં રાજ્યભરમાં અને રાજ્ય બહાર જ્યાં સેવાઓ જતી હોય ત્યાં સુધી આજીવન નિ:શૂલ્ક મુસાફરી કરી શકશે. મુખ્યમંત્રીશ્રી સમક્ષ ગુજરાત રાજ્ય એવોર્ડી ટીચર ફેડરેશન દ્વારા કરવામાં આવેલી રજૂઆતો નો તેમણે સંવેદનાપૂર્ણ અને સકારાત્મક પ્રતિસાદ આપતા આ મહત્વનો નિર્ણય કર્યો છે. એવોર્ડી શિક્ષકોને આજીવન નિ:શૂલ્ક મુસાફરીના આ નિર્ણયનો લાભ રાજ્યના અત્યાર સુધીના 957 જેટલા રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષકોને મળશે. ઉપરાંત ભવિષ્યમાં…
On the occasion of Teacher’s Day, Anand Pandit Motion Pictures & Jannock Films have unveiled the much-anticipated teaser of their upcoming Gujarati film Chaniya Toli. Directed by Jay Bodas and Parth Trivedi, and produced by Vaishal Shah and Anand Pandit, the film brings a refreshing twist to the concept of mentorship and learning. Chaniya Toli follows the intriguing journey of a teacher who takes seven women under his wing – not to teach them academics, but to master the art of bank robbery. With its unique storyline, sharp dialogues, and suspenseful undertones, the film promises to be a rollercoaster ride…
આ દુર્ઘટના રોપ-વેનો તાર તૂટી જવાને કારણે સર્જાઈ હતી.પાવાગઢમાં અચાનક રોપ-વે તૂટતા ૬ લોકો કાળનો કોળિયો બન્યા.અહીં ચાલી રહેલા બાંધકામના માલસામાનને લઈ જવા માટે ઉપયોગમાં લેવાતો માલવાહક રોપ-વેનો તાર તૂટી પડતા કમકમાટીભરી ઘટના બની.પંચમહાલના પ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ ખાતે એક અત્યંત કરુણ દુર્ઘટના બની છે. અહીં ચાલી રહેલા બાંધકામના માલસામાનને લઈ જવા માટે ઉપયોગમાં લેવાતો માલવાહક રોપ-વેનો તાર તૂટી પડતા ૬ લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. મૃતકોમાં બે લિફ્ટ ઓપરેટર અને બે શ્રમિકો સહિત અન્ય બે વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ ઘટનાને પગલે ભારે પવનના કારણે શ્રદ્ધાળુઓ માટેનો પેસેન્જર રોપ-વે પણ સુરક્ષાના કારણોસર બંધ કરી દેવામાં આવ્યો છે. પંચમહાલના પાવાગઢમાં આવેલા…
મિથુન સાથે ઘણી ‘બી-ગ્રેડ’ ફિલ્મો કરી એ સમય સૌથી પીડાદાયક:આશિષ વિદ્યાર્થી.અભિનેતા આશિષ વિદ્યાર્થી હાલમાં અભિનયની દુનિયાથી દૂર છે અને યુટ્યુબ પર વ્લોગિંગ કરે છે. અભિનેતા આશિષ વિદ્યાર્થી હાલમાં અભિનયની દુનિયાથી દૂર છે અને યુટ્યુબ પર વ્લોગિંગ કરે છે. તે ચાહકો સાથે જાેડાયેલા રહે છે. તાજેતરમાં તેણે મિથુન ચક્રવર્તી વિશે વાત કરી છે. તેમણે કહ્યું હતું કે, ‘મેં પૈસા માટે ઘણી ફિલ્મો કરી. મારા માતા-પિતા વૃદ્ધ હતા. જ્યારે હું મુંબઈ આવ્યો ત્યારે મેં તેમને સારી જીવનશૈલી આપવાનું નક્કી કર્યું હતું. હું એક ભાવનાત્મક અભિનેતા હતો. પરંતુ જવાબદારી પણ હતી, તેથી હું સારી ભૂમિકાઓની રાહ જાેતો હતો. મેં પૈસા માટે ઘણી ફિલ્મો…
અહાન શેટ્ટીએ ૨૦૨૧માં ફિલ્મ ‘તડપ’ દ્વારા બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હત.નેપોટીઝમના ફાયદા ખરા, પરંતુ સ્ટાર કિડ્ઝ માટે દરેક ભૂલ મોટી છે: અહાન.સુનીલ શેટ્ટીનો પુત્ર હોવાને કારણે તેને તકો અને વિકલ્પો મળે છે, પરંતુ દરેક નિષ્ફળતો ભાર અન્ય લોકો કરતા વધારે હોય છે.સુનીલ શેટ્ટીના પુત્ર અહાન શેટ્ટીએ ૨૦૨૧માં ફિલ્મ ‘તડપ’ દ્વારા બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું, તેની પાસે એક પછી એક રોમાન્ચક ફિલ્મ છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, તેણે બોલિવૂડમાં ચાલી રહેલા નેપોટીઝમના વિવાદ વિશે ખુલાસો કર્યાે. તેણે સ્વીકાર્યું કે સુનીલ શેટ્ટીનો પુત્ર હોવાને કારણે દરવાજા ખુલે છે અને તેને તકો મળે છે, ત્યારે તેણે કહ્યું કે આ જ કારણસર તેની પાસેથી અપેક્ષાઓ ઘણી…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



