Author: garvigujrat

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.275ની વૃદ્ધિ, ચાંદીનો વાયદો રૂ.1145 નરમ ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.20829.94 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.58576.37 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 15286.22 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.79406.31 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.20829.94 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.58576.37 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2022.42 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 15286.22 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.162750ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.163142 અને નીચામાં રૂ.160530ના સ્તરને સ્પર્શી, રૂ.161525ના આગલા બંધ સામે રૂ.275 વધી રૂ.161800ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની માર્ચ વાયદો 8 ગ્રામદીઠ રૂ.566 ઘટી રૂ.132394ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-પેટલ માર્ચ વાયદો 1 ગ્રામદીઠ…

Read More

કિનારે મોટી સંખ્યામાં મૃત માછલી-ઝીંગા મળતા ચકચાર મહીસાગર નદીમાં ઝેરી દવા નાખી ઝીંગા-માછલી મારવાનો આક્ષેપ કેટલાક લોકો આ મૃત ઝીંગા-માછલીઓ એકત્ર કરીને ખોરાક તરીકે ઉપયોગ કરતા હોવાની માહિતી પણ સામે આવી છે, જે આરોગ્ય માટે જાેખમી બની શકે છે. વડોદરા જિલ્લામાં વહેતી પવિત્ર મહીસાગર નદીમાં કેટલાક અજાણ્યા લોકો દ્વારા ઝેરી પ્રવાહી/દવા નાખીને જળચર પ્રાણીઓને મારી તેમનો વ્યાપાર કરવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો થયા છે. નદી કિનારે મોટી સંખ્યામાં માછલી-ઝીંગા મૃત હાલતમાં જાેવા મળ્યા છે. સામાજિક કાર્યકરના જણાવ્યા મુજબ, રાત્રિના સમયે કેટલાક લોકો નદીમાં ઝેરી દવા નાખીને ઝીંગા અને માછલીઓ મારતા હોવાનો સંદેહ છે. દાવા મુજબ રાત્રે લગભગ ૯ થી ૧૦…

Read More

ખેડૂતો બેરલો ભરીને ડીઝલ લઈ ગયા વડિયા શહેરમાં ઈરાક-ઈઝરાયેલ યુદ્ધના નામે પેટ્રોલ-ડીઝલ ખૂટી જવાની ફેલાઈ અફવા આ અફવાને કારણે વડિયાના બંને મુખ્ય પેટ્રોલ પંપો પર જાેતજાેતામાં વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી અમરેલી જિલ્લાના વડિયા શહેરમાં આજે અચાનક પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ખૂટી જશે તેવી અફવા ફેલાતા ગભરાટભર્યો માહોલ સર્જાયો હતો. ઈરાક અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધની ભીતિને પગલે ભવિષ્યમાં ઈંધણની તંગી સર્જાશે તેવી વાતો સોશિયલ મીડિયા અને લોકમુખે વહેતી થતા જ લોકો પોતાના વાહનો લઈને પેટ્રોલ પંપ તરફ દોડી આવ્યા હતા. આ અફવાને કારણે વડિયાના બંને મુખ્ય પેટ્રોલ પંપો પર જાેતજાેતામાં વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. અફવા એટલી જાેરદાર…

Read More

અરાઘચીએ ટ્રમ્પને આપી હતી ચેતવણી જહાજ ડૂબ્યાના કલાકોમાં ઈરાને લીધો બદલો ! US ટેન્કરને લગાવી આગ ઈરાને ઉત્તરી પર્સિયન ગલ્ફમાં એક અમેરિકન ટેન્કરને ઉડાવી દીધું અમેરિકાએ હિંદ મહાસાગરમાં ઈરાની યુદ્ધ જહાજને ટોર્પિડો મારીને ડૂબાડી દીધું. કલાકો પછી, ઈરાને ઉત્તરી પર્સિયન ગલ્ફમાં એક અમેરિકન ટેન્કરને ઉડાવી દીધું. ખાનગી પોર્ટલના જણાવ્યા અનુસાર, ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ ગુરુવારે આ દાવો કર્યો છે. IRIS એ ફરી કહ્યું છે કે સ્ટેટ ઓફ હોર્મુંઝ પર કંટ્રોલ માત્ર ઈરાનનો છે. IRGC એ વગર ચેતવણીએ હુમલો કર્યો અને કહ્યું કે આ ટીટ ફોર ટેટ જેવું છે. જાેકે, અમેરિકા તરફથી હજુ સુધી આ હુમલાની કોઈ પુષ્ટિ કરવામાં આવી…

Read More

તાપમાનમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા.માર્ચની શરૂઆત સાથે જ હવામાનનો મિજાજ ઝડપથી બદલાઈ રહ્યો છે.૮ માર્ચ સુધી રાજ્યમાં હવામાન સંપૂર્ણપણે શુષ્ક રહેશે, રાજ્યમાં ક્યાંય પણ વરસાદની કોઈ શક્યતા નથી.હાલમાં ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં એક અપર એર સર્ક્યુલેશન સક્રિય છે. આ ઉપરાંત, ઉત્તર-પશ્ચિમ ભારતમાં સબટ્રોપિકલ વેસ્ટર્ન જેટ સ્ટ્રીમની અસર જાેવા મળી રહી છે, જે તાપમાનમાં ઝડપી વધારો કરી રહી છે. ૮ માર્ચ સુધી રાજ્યમાં હવામાન સંપૂર્ણપણે શુષ્ક રહેશે. રાજ્યમાં ક્યાંય પણ વરસાદની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં ૩ થી ૫ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. આગામી ૪૮ કલાક લઘુત્તમ તાપમાનમાં ૨…

Read More

કોચે કહ્યું- બસ હવે ઘરે જવું છે.યુદ્ધની અસર ક્રિકેટ પર: ભારતમાં ફસાઈ વેસ્ટ ઈન્ડિઝની ટીમ.વેસ્ટ ઈન્ડિઝ ટીમના હેડ કોચ ડેરેન સૈમીએ સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ શેર કરી નારાજગી વ્યક્ત કરી હતી.યુદ્ધની અસર હવે ક્રિકેટ પર દેખાઈ છે. જેમાં ICC મેન્સ T20 વર્લ્ડ કપ ૨૦૨૬થી બહાર થયા બાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારતમાં ફસાઈ છે. સુપર-૮માં વેસ્ટ ઈન્ડિઝ અને ટીમ ઈન્ડિયા વચ્ચે કોલકાતામાં મેચ રમાઈ હતી. જેમાં હાર બાદ વેસ્ટ ઈન્ડિઝને તરત સ્વદેશ પરત જવાનુ હતું, પરંતુ પશ્ચિમ એશિયામાં ભારી સૈન્ય તણાવની અસર પડી હતી. આ મામલે વેસ્ટ ઈન્ડિઝ ટીમના કોચે કહ્યું કે, બસ હવે ઘરે જવું છે… વેસ્ટ ઈન્ડિઝ…

Read More

હવાઈ મુસાફરી પર મિડલ ઈસ્ટના યુદ્ધનું ગ્રહણ.ભારતમાં ૧૮૦ ફ્લાઈટ્સ રદ, મુસાફરો મુશ્કેલીમાં.બેંગલુરુ અને કોલકાતામાં અનુક્રમે ૩૪ અને ૫ થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવી હતી.મધ્ય પૂર્વમાં અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય સંઘર્ષની સીધી અસર હવે વૈશ્વિક હવાઈ મુસાફરી પર જાેવા મળી રહી છે. અનેક દેશોએ પોતાના એરસ્પેસ (હવાઈ માર્ગો) બંધ કરી દેતા ભારત સહિત દુનિયાભરમાં ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવી છે, જેના કારણે હજારો મુસાફરો અટવાયા છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને એરસ્પેસ પ્રતિબંધોને કારણે ૪ માર્ચના રોજ ભારતના મુખ્ય એરપોર્ટ્સ પરથી આશરે ૧૮૦ ફ્લાઈટ્સ રદ્દ કરવી પડી હતી. મુંબઈ એરપોર્ટ: સૌથી વધુ ૯૩ ફ્લાઈટ્સ રદ્દ…

Read More

ભારતની ૪૦% તેલની જરૂરિયાત પૂરી કરવા રશિયા તૈયાર.તેલ સંકટના સમયે રશિયાએ ભારતને સપ્લાયની આપી ખાતરી.હોર્મુઝ સ્ટ્રેટમાં તેલના ટેન્કરોની અવરજવર અટકી જતાં ભારત સહિત સમગ્ર વિશ્વમાં તેલ સંકટની આશંકા સેવાઈ રહી છે.ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભયાનક જંગની સીધી અસર હવે તેલના પુરવઠા પર જાેવા મળી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં તેલના ટેન્કરોની અવરજવર અટકી જતાં ભારત સહિત સમગ્ર વિશ્વમાં તેલ સંકટની આશંકા સેવાઈ રહી છે. ભારત તેની જરૂરિયાતનું લગભગ ૪૦% ક્રૂડ ઓઇલ આ જ રૂટ પરથી મેળવે છે, જે હવે બંધ જેવી સ્થિતિમાં છે. જાે આ યુદ્ધ લાંબુ ખેંચાય તો મુશ્કેલી વધી શકે તેમ છે. આ મુશ્કેલ સમયમાં રશિયા ફરી…

Read More

ઈરાનના વિદેશ મંત્રીએ આપી ધમકી.અમેરિકાએ પછતાવું પડશે, ચેતવણી વગર યુદ્ધ જહાજ પર કર્યો હુમલો.અમેરિકાએ ઈરાનના કિનારાથી ૨,૦૦૦ માઈલ દૂર સમુદ્રમાં એક જઘન્ય અપરાધ કર્યો છે : ઈરાનના વિદેશમંત્રી.અમેરિકન પરમાણુ સબમરીનના હુમલામાં ઈરાન યુદ્ધ જહાજ IRIS Dena ને હિંદ મહાસાગરમાં ડુબાડી દેવાની ઘટનાને લઈને ઈરાનના વિદેશ મંત્રીએ આકરી પ્રતિક્રિયા આપી છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ ગુરુવારે ચેતવણી આપી કે ઈરાનના યુદ્ધ જહાજ હુમલા માટે અમેરિકાએ પછતાવું પડશે. ઈરાનના વિદેશ મંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખતા કહ્યું કે, “અમેરિકાએ ઈરાનના કિનારાથી ૨,૦૦૦ માઈલ દૂર સમુદ્રમાં એક જઘન્ય અપરાધ કર્યો છે. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાગચીએ કહ્યું કે,…

Read More

હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ છું : નીતિશ કુમાર.બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર આપશે રાજીનામું.બે દાયકાથી મેં પૂર્ણ નિષ્ઠાથી તમારી સેવા કરી : નીતિશ કુમાર.બિહારના મુખ્યમંત્રી તથા JDU ના સર્વોચ્ચ નેતા નીતિશ કુમારે રાજ્યના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી કહ્યું છે કે હું રાજ્યસભાનો સદસ્ય બનવા માંગુ છું. રાજ્યની નવી સરકારને મારું સમર્થન અને માર્ગદર્શન રહેશે. નોંધનીય છે કે થોડા મહિના અગાઉ જ બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ યુનાઇટેડના ગઠબંધનને પ્રચંડ બહુમતી મળી હતી. જે બાદ નીતિશ કુમાર જ ફરી રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. જાેકે છેલ્લા ૨…

Read More