- CJPના અભિજીત દીપકેની PM મોદીને અપીલ, ‘15 ઓગસ્ટનું ભાષણ Gen Z અને યુવાનોને સમર્પિત કરો’
- PM મોદી-સુખબીર બાદલ મુલાકાતથી પંજાબમાં ભાજપ-અકાલી દળ ગઠબંધનની અટકળો ફરી તેજ
- પ્રિયંકા ગાંધીનો સરકાર પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓનો અવાજ દબાવવામાં આવે છે’; ગૃહમંત્રી પાસે જવાબની માંગ
- ડાર્ક પેટર્ન બદલ Zepto, BookMyShow સહિત 9 એપ્સને CCPAનો દંડ, ગ્રાહકો પાસેથી વસૂલાતા છુપા ચાર્જ પર કાર્યવાહી
- 20 દિવસમાં 5 વખત રસ્તો ધસી ગયો, લખનઉ-કાનપુર એક્સપ્રેસવેના રિપેરમાં ટેબલ ફેનનો વીડિયો વાયરલ
- સુરતમાં એનલોગ પનીર સામે કાર્યવાહી, નકલી-અસલી પનીરનો ભેદ અને આરોગ્યના જોખમો પર ચેતવણી
- સુરતમાં 15 ઓગસ્ટે વાલ્મીકી સમાજનો કૌટુંબિક તકરાર સમાધાન કાર્યક્રમ, પક્ષકારોને હાજરીનું આમંત્રણ
- સુરતમાં 9 ઓગસ્ટે AAPનો ઈ-20 પેટ્રોલ જાગૃતિ કાર્યક્રમ, ઈથનોલના અસરકારક મુદ્દે થશે ચર્ચા
Author: garvigujrat
તલાટી-શિક્ષકોના ઈનકાર બાદ.હવે આંગણવાડી બહેનોને રખડતાં કૂતરાં ગણવારની કામગીરી થોપાઈ.છેલ્લાં ત્રણેક દિવસથી આંગણવાડી બહેનોએ હડતાળ પાડી છે, કામથી અળગા રહીને જિલ્લા મથકોએ વિરોધ પ્રદર્શન કર્યું છે.સુપ્રીમ કોર્ટના આદેશને પગલે રખડતાં કૂતરાની સમસ્યા હલ કરવા ગુજરાત સરકાર સક્રિય બની છે ત્યારે ફરી રખડતા કૂતરા ગણવાની જવાબદારી આંગણવાડી બહેનોના માથે થોપી દેવાઈ છે. હવે જાહેર સ્થળોએ રખડતાં કૂતરાની ગણતરી કરીને આંગણવાડી બહેનોએ સમગ્ર રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે.છેલ્લાં કેટલાંય વખતથી આંગણવાડી બહેનો સરકાર સામે લડત લડી રહી છે. તેમનું કહેવું છે કે, પગાર વધારો કરાતો નથી પણ કામનું ભારણ વધી રહ્યું છે. એક પછી એક કામ થોપી દેવામાં આવી રહ્યું છે. અગાઉ રખડતા…
LPG શોર્ટેજ વચ્ચે ગેસ કંપનીઓની વિચારણા.હવે ૧૪.૨ કિલોના બદલે ૧૦ કિલોનો જ ગેસ સિલિન્ડર મળશે?.મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ભારતની એલપીજી સપ્લાય ચેઈન પર ભારે દબાણ જાેવા મળી રહ્યું છે.મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર ભારત સહિત વિશ્વના અનેક દેશો પર જાેવા મળી રહી છે. ન્ઁય્ની અછતના અહેવાલોની વચ્ચે આગામી દિવસોમાં ૧૪.૨ કિલોગ્રામ ગેસના ઘરેલુ ગેસ સિલિન્ડરમાં લગભગ ૧૦ કિલોગ્રામ જેટલો ગેસ મળી શકે છે. દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઈરાન યુદ્ધને કારણે ખોરવાયેલી ગેસ વ્યવસ્થા અને એલપીજીની અછતની સ્થિતિ વચ્ચે આવી વિચારણા કરી રહી હોવાના અહેવાલ છે. અહેવાલો અનુસાર, મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ભારતની એલપીજી સપ્લાય ચેઈન પર ભારે…
કેદીઓની અમાનવીય સ્થિતિ અંગે સુપ્રીમ કોર્ટનું સખત વલણ.રાજ્યો જેલોની સ્થિતિ અંગે તાજી અને સંપૂર્ણ વિગતો આપે: સુપ્રીમ કોર્ટ.૧લી માર્ચ, ૨૦૨૬ની સ્થિતિ મુજબ દરેક જેલની ક્ષમતા અને કેદીઓની સંખ્યા દર્શાવતી સંપૂર્ણ વિગતો રજૂ કરવી પડશે.દેશભરની જેલોમાં ક્ષમતા કરતાં વધુ કેદીઓની સંખ્યા અને અમાનવીય સ્થિતિઓ અંગે કડક વલણ અપનાવીને સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ૧૮ મે, ૨૦૨૬ સુધીમાં જેલો અંગેની સર્વગ્રાહી તાજી માહિતી સુપરત કરવાનો આદેશ આપ્યો હતો. સર્વાેચ્ચ અદાલતે મહિલા જેલોની સંખ્યા અને તેમના માટે ઉપલબ્ધ સુવિધા અંગેની પણ માહિતી માગી છે. સુપ્રીમ કોર્ટે જેલોમાં અમાનવીય સ્થિતિ અંગે સુઓ-મોટો કેસની સુનાવણી કરતાં આ આદેશ જારી કર્યાે હતો. આ કેસમાં…
ઈરાનનો અમેરિકાને જવાબ.“જાે પાવર પ્લાન્ટ પર હુમલો થયો, તો હોર્મુઝનો માર્ગ કાયમ માટે બંધ”.ઈઝરાયેલના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, લેબનોનમાં હિઝબુલ્લાહ અને ઈરાન સામેના યુદ્ધમાં ઘાયલ થયેલા સેંકડો લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં.મિડલ ઈસ્ટ યુદ્ધ આજે ૨૪માં દિવસે પહોંચી ગયું છે પણ શાંતિના કોઈ એંધાણ દેખાઈ રહ્યા નથી. ઈરાન અને અમેરિકા તેમજ ઇઝરાયલ સાથેનું યુદ્ધ ઘટવાને બદલે દિવસે દિવસે વધતું જઇ રહ્યું છે. આ સ્થિતિની વચ્ચે હોર્મુઝની ખાડી સૌથી વધુ વિવાદનું કેન્દ્ર બની છે. હોર્મુઝ મુદ્દે અમેરિકાએ ઈરાનને ધમકી આપતા કહ્યું હતું કે જાે આગામી ૪૮ કલાકમાં હોર્મુઝને ખોલવામાં નહિ આવે તો અમેરિકા ઈરાનના વીજ મથકોને તબાહ કરી દેશું. આ ધમકીના…
સ્લમડોગ, ૩૩ ટેમ્પલ રોડ નામની થ્રીલરમાં દેખાશે.તબુનું છ વર્ષ પછી સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પુનરાગમન.તબુ મૂળ હૈદરાબાદની છે અને તે તેલુગુ બહુ સહજતાથી બોલી શકે છે. તે અગાઉ પણ અનેક તેલુગુ ફિલ્મો કરી ચૂકી છે. તબુ છ વર્ષ પછી ફરી સાઉથની ફિલ્મમાં પુનરાગમન કરી રહી છે. તેણે ‘સ્લમડોગ, ૩૩ ટેમ્પલ રોડ’ નામની ફિલ્મ સ્વીકારી છે. આ ફિલ્મમાં તે વિજય સેતુપતિ સાથે સ્ક્રીન શેર કરવાની છે. સાઉથના જાણીતા ફિલ્મ સર્જક પુરી જગન્નાથ આ ફિલ્મ બનાવી રહ્યા છે. તબુ છેલ્લે ૨૦૨૦માં એક તેલુગુ ફિલ્મમાં દેખાઈ હતી. ઉલ્લેખનીય છે કે તબુ મૂળ હૈદરાબાદની છે અને તે તેલુગુ બહુ સહજતાથી બોલી શકે છે. તે અગાઉ…
રશ્મિકા, દીપિકા સાથે ત્રીજી હિરોઈન બનશે.અનુષ્કા અલ્લુ અર્જુનની સાઈફાઈ ફિલ્મથી પુનરાગમન કરશે તેવી ચર્ચા.ફિલ્મમાં અલ્લુ અર્જુન મુખ્ય હિરો છે. રશ્મિકા મંદાના તથા દીપિકા પદુકોણ પણ આ પ્રોજેક્ટ સાથે જાેડાયેલાં છે. એટલી દ્વારા બનાવવામાં આવી રહેલી સાઈ ફાઈ ફિલ્મ ‘એએ૨૨એક્સએસિક્સ’ ફિલ્મ દ્વારા અનુષ્કા શર્મા મોટા પડદે પુનરાગમન કરી રહી હોવાની ચર્ચાએ જાેર પકડયું છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુન મુખ્ય હિરો છે. રશ્મિકા મંદાના તથા દીપિકા પદુકોણ પણ આ પ્રોજેક્ટ સાથે જાેડાયેલાં છે. હવે તેમની સાથે અનુષ્કાની પણ એન્ટ્રી થઈ રહી હોવાનું કહેવાય છે. અનુષ્કા છેલ્લે ૨૦૧૮માં ‘ઝીરો’માં લીડ હિરોઈન તરીકે જાેવા મળી હતી. તે પછી તેણે કોઈ મોટી ફિલ્મ કરી નથી.…
અગાઉ ફિલ્મ ૯ જાન્યુ.નાં રિલીઝ થવાની હતી.અભિનેતા કમ નેતા વિજયની ફિલ્મ જનનાયક ચુંટણીપંચ પાસે મોકલાઈ.અગાઉ તામિલનાડુમાં ૧૯૭૩માં પણ ચુંટણી સમયે રાજકીય નેતાની ફિલ્મ રિલીઝનો વિવાદ થયો હતો.હાલ તામિલનાડુમાં ચુંટણી લડી રહેલા અભિનેતા વિજયની લાંબા સમયથી રિલીઝની રાહ જાેઈ રહેલી ફિલ્મ ‘જનનાયક’ હવે ચુંટણીપંચના સ્ક્રીનીંગમાં પહોંચી છે. અભિનેતા વિજયનની આ ફિલ્મ ૯ જાન્યુ.નાં રિલીઝ થવાની હતી.સેન્સર બોર્ડ પણ મંજુરી આપી હતી પણ ફિલ્મના નિર્માતાએ સેન્સરના સર્ટીફીકેટ સાથે વાંધો ઉઠાવીને વાત અદાલતમાં લઈ ગયા અને ફિલ્મને કોર્ટે ફરી સેન્સરની વિચારણા માટે મોકલી હતી.હવે આ ફિલ્મમાં કેટલાક રાજકીય સંવાદો હોવાથી સેન્સર બોર્ડ ચુંટણી જાહેર થઈના કારણ હેઠળ ફિલ્મ હવે ચુંટણી પંચની મંજુરી માટે…
ફિલ્મમાં સાઇ પલ્લવી અને વિજય સેતુપતિ મુખ્ય રોલમાં હશે.મણિરત્નમની આગામી ફિલ્મમાં એ આર રહેમાન સંગીત આપશે.શાહરૂખ ખાનની દિલ સે થી લઇને ઐશ્વર્યાની પોન્યિયનિ સેલ્વન સુધી મણિરત્મ અને રહેમાને દર્શકોનું ભરપુર મનોરંજન કર્યું છે.મણિરત્નમે પોતાની આગામી ફિલ્મની ઘોષણા કરી દીધી છે. જેમાં એઆર રહેમાન પોતાની સંગીતની ધૂન પર દર્શકોને ડોલાવશે. મણિરત્નમ અને એએઆર રહેમાને ભૂતકાળમાં પણ ઘણા પ્રોજેક્ટમાં સાથે કામ કર્યું છે. શાહરૂખ ખાનની દિલ સે થી લઇને ઐશ્વર્યાની પોન્યિયનિ સેલ્વન સુધી મણિરત્મ અને રહેમાને દર્શકોનું ભરપુર મનોરંજન કર્યું છે. તેની ફિલ્મમાં સાઇ પલ્લવી અને વિજય સેતુપતિની જાેડી જાેવા મળવાની છે. આ પહેલા એવી માહિતી હતી કે, મણિરત્નમની ફિલ્મમાં સાઇ અભ્યંકરનું…
કોંગ્રેસે નિકાસકારો માટે સહાય પેકેજની કરી માગ ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી ગુજરાતની ૫૦૦ કરોડની કેરી પર નુકસાનની ભીતિ ગલ્ફ દેશોના પોર્ટ પર સર્જાયેલી અંધાધૂંધીને કારણે ભારતના અર્થતંત્રને મોટો ફટકો પડવાની ભીતિ સેવાઈ રહી છે ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની જ્વાળાઓ હવે ભારત અને ખાસ કરીને ગુજરાતના એક્સપોર્ટર્સને દઝાડી રહી છે. ગલ્ફ દેશોના પોર્ટ પર સર્જાયેલી અંધાધૂંધીને કારણે ભારતના અર્થતંત્રને મોટો ફટકો પડવાની ભીતિ સેવાઈ રહી છે. ઓમાન અને UAE ના પોર્ટ પર હાલમાં અંદાજે ૨૯,૦૦૦ કન્ટેનર અટવાયેલા છે, જેમાં ૫,૫૦૦ થી વધુ કન્ટેનર માત્ર ભારતના છે. આ કન્ટેનરને પરત લાવવા માટે એક્સપોર્ટર્સ પર ?૨૭૫ કરોડનો વધારાનો ખર્ચ આવી રહ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ માંગ…
અમદાવાદના વાલીઓ માટે રાહતના સમાચાર સીએનજીના ભાવ વધશે તો પણ હાલ સ્કૂલ રિક્ષા – વેનના ભાડા નહીં વધે યુદ્ધ અને પ્રવર્તમાન અસમંજસ ભરી સ્થિતિ વચ્ચે સ્કૂલ વર્ધિ એસોસિએશનનો મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો આમ તો ઉનાળું વેકેશન બાદ શાળાઓ શરૂ થાય ત્યારે વાલીઓને સ્કૂલ રીક્ષા અને સ્કૂલ વેનના ભાડા વધવાની ચિંતા સતાવતી હોય છે. પરંતુ આ વખતે સ્કૂલ વર્ધિ એસોસિએશનનો મહત્વનો ર્નિણય કર્યો છે. યુદ્ધ અને પ્રવર્તમાન અસમંજસ ભરી સ્થિતિ વચ્ચે અત્યારથી જ લોકો મોંઘવારી અને રાંધણગેસની અછતનો માર સહન કરી રહ્યા છે તેવામાં અમદાવાદના વાલીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. યુદ્ધની સ્થિતિને કારણે સીએનજીના ભાવ વધશે તો પણ હાલ…




