
- અમદાવાદમાં ભાજપના ૪૦+ કોર્પોરેટરોની ટિકિટ કાપી શકે, વય મર્યાદા-ત્રણ ટર્મ-ગેરશિસ્તના નિયમો લાગુ
- ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીને કારણે ૫ એપ્રિલથી વસ્તી ગણતરી મોકૂફ, નવી તારીખ બાદમાં જાહેર
- હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા ભારતનું સશક્ત વલણ, નાવિકોના જીવનના નુકસાન પર ભાર
- India Meteorological Department ચેતવણી: ૧૦૦૦ કિ.મી. વાદળોથી ઉત્તર-પશ્ચિમ ભારતમાં ભારે વરસાદ અને કરાની આગાહી
- Lucknow Super Giants વિડિયોથી સ્પષ્ટતા: Sanjiv Goenka અને Rishabh Pant વચ્ચે કોઈ વિવાદ નહીં
- B1 પુલ પર હુમલા બાદ ઈરાન ભડક્યું: ૮ પુલોને નિશાન બનાવવાની ધમકી, મધ્યપૂર્વમાં તણાવ તેજ
- દિલ્હીમાં યુવકની હત્યા બાદ આરોપીએ ઇન્સ્ટાગ્રામ રીલથી આપી કબૂલાત, પોલીસ તપાસ તેજ
- વારંગલ સબ-રજિસ્ટ્રાર ઓફિસમાં ACB દરોડા: મોબાઈલ તપાસથી ખુલ્યો કરોડોનો ભ્રષ્ટાચાર
Author: Garvi Gujarat
છેલ્લા ૫૦ વર્ષમાં કેનેડામાં ઇમિગ્રેશન અંગેના જાહેર અભિપ્રાયમાં “સૌથી તીવ્ર ઉલટફેર”, અંશત:, યુવાનો દ્વારા નવા આવનારાઓના વધતા પ્રવેશ સામે વિરોધ કરવાને કારણે થયો હતો, જેનો તેમણે હાઉસિંગ પરફોડેબિલિટીને દોષ આપ્યો હતો. આ ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ ઓન પબ્લિક પોલિસીના સેન્ટર ઓફ એક્સેલન્સ ઓન ધ કેનેડિયન ફેડરેશન દ્વારા પ્રકાશિત એક નવા પેપરના નિષ્કર્ષોમાંનો એક હતો. ટોરોન્ટો યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર રેન્ડી બેસ્કો અને ત્યાંના વિદ્વાન નતાશા ગોયલ દ્વારા લખાયેલ, ઇમિગ્રેશન પરનો સંક્ષિપ્ત અહેવાલ એન્વાયરોનિક્સ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા હાથ ધરવામાં આવેલા ૪૦ વર્ષથી વધુના સર્વેક્ષણો પર આધારિત હતો. લેખકોએ નોંધ્યું છે કે “૨૦૨૩-૨૪માં, મતદાનમાં ઓછામાં ઓછા ૧૯૭૦ ના દાયકાના અંત પછી જાહેર અભિપ્રાયમાં સૌથી તીવ્ર…
દિલ્હી પ્રદુષિત અને ઝેરી હવાથી પીડાઈ રહ્યું છે કારણ કે રાષ્ટ્રીય રાજધાનીના મોટાભાગના ભાગોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI ) “ખૂબ જ ખરાબ” શ્રેણીમાં રહે છે. અક્ષરધામ વિસ્તારના દ્રશ્યો આકાશમાં ધુમ્મસનું જાડું સ્તર દર્શાવે છે. સવારે અહીં AQI ૩૪૮ નોંધાયું હતું. આનંદ વિહાર વિસ્તારમાં પણ, ધુમ્મસની ચાદર જાેવા મળી હતી, જેમાં સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) મુજબ AQI ૩૪૮ હતો. જાેકે, ઇન્ડિયા ગેટ અને કર્તવ્ય પથ વિસ્તારમાં ઝેરી હવાથી થોડી રાહત જાેવા મળી હતી, જેમાં AQI ૨૬૭ ‘ખરાબ‘ શ્રેણીમાં નોંધાયું હતું. CPCB ધોરણો મુજબ, ૦-૫૦ વચ્ચે AQI ‘સારું‘, ૫૧-૧૦૦ ‘સંતોષકારક‘, ૧૦૧-૨૦૦ ‘મધ્યમ‘, ૨૦૧-૩૦૦ ‘ખરાબ‘, ૩૦૧-૪૦૦ ‘ખૂબ જ ખરાબ‘ અને ૪૦૧-૫૦૦ ‘ગંભીર‘…
દિલ્હી પ્રદુષિત અને ઝેરી હવાથી પીડાઈ રહ્યું છે કારણ કે રાષ્ટ્રીય રાજધાનીના મોટાભાગના ભાગોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI ) “ખૂબ જ ખરાબ” શ્રેણીમાં રહે છે. અક્ષરધામ વિસ્તારના દ્રશ્યો આકાશમાં ધુમ્મસનું જાડું સ્તર દર્શાવે છે. સવારે અહીં AQI ૩૪૮ નોંધાયું હતું. આનંદ વિહાર વિસ્તારમાં પણ, ધુમ્મસની ચાદર જાેવા મળી હતી, જેમાં સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) મુજબ AQI ૩૪૮ હતો. જાેકે, ઇન્ડિયા ગેટ અને કર્તવ્ય પથ વિસ્તારમાં ઝેરી હવાથી થોડી રાહત જાેવા મળી હતી, જેમાં AQI ૨૬૭ ‘ખરાબ‘ શ્રેણીમાં નોંધાયું હતું. CPCB ધોરણો મુજબ, ૦-૫૦ વચ્ચે AQI ‘સારું‘, ૫૧-૧૦૦ ‘સંતોષકારક‘, ૧૦૧-૨૦૦ ‘મધ્યમ‘, ૨૦૧-૩૦૦ ‘ખરાબ‘, ૩૦૧-૪૦૦ ‘ખૂબ જ ખરાબ‘ અને ૪૦૧-૫૦૦ ‘ગંભીર‘…
યુવા ભારતીય ઓપનર અભિષેક શર્મા હાલ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં શાનદાર ફોર્મમાં છે. બંગાળ સામે ૧૪૮ અને બરોડા સામે ૫૦ રન બનાવ્યા બાદ, તેણે પુડુચેરી સામે પંજાબની ૫૪ રનની જીતમાં ૩૪ રન ઉમેર્યા, જાેકે તે શરૂઆતને બદલી ન શકવા બદલ નાખુશ દેખાતો હતો. તેણે સર્વિસીસ સામેની મેચમાં સ્ટાઇલિશ રીતે તેની ભરપાઈ કરી, હૈદરાબાદમાં ૩૪ બોલમાં ૬૨ રન બનાવીને પંજાબને કમાન્ડિંગ શરૂઆત અપાવી. તેની ઇનિંગ દરમિયાન, અભિષેકે ત્રણ છગ્ગા ફટકાર્યા, જેનાથી તે એક જ કેલેન્ડર વર્ષમાં ૧૦૦ કે તેથી વધુ ટી૨૦ છગ્ગા ફટકારનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યો. ૨૫ વર્ષીય ખેલાડીએ ૨૦૨૪માં સ્થાપિત ૮૭ છગ્ગાના પોતાના અગાઉના રેકોર્ડને પણ તોડી નાખ્યો. ૨૦૨૫માં,…
“ભારત ટેક્સી છે એ આપણી ટેક્સી છે, આપણી એપ છે અને આપણી રીતે ચલાવવાની છે” – આ સૂત્ર સાથે વિશ્વનું સૌથી મોટું ડ્રાઇવર-માલિકી નેટવર્ક ‘ભારત ટેક્સી’ હવે રાજકોટમાં પગપેસારો કરી ચૂક્યું છે. દિલ્હી બાદ ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટમાં ૨૬ નવેમ્બરે સોફ્ટ લોન્ચ થયું અને પહેલા જ દિવસે ૨૦૦થી વધુ ડ્રાઇવરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. હાલ અહીં ૧૦૦૦થી વધુ ટુ-વ્હીલર, રિક્ષા અને કાર ડ્રાઇવરો જાેડાઈ ચૂક્યા છે, જ્યારે ગુજરાત-દિલ્હી મળીને આખા દેશમાં ૫૧ હજારથી વધુ ડ્રાઇવરો સરકાર માન્ય ભારત ટેક્સીમાં રજિસ્ટર્ડ થયા છે. ડિસેમ્બર અંત સુધીમાં કસ્ટમર એપ લોન્ચ થતાં જ રાજકોટના લોકોને અન્ય ખાનગી કેબ કંપનીઓ કરતા સસ્તી અને કમિશન-ફ્રી રાઇડ…
સેવ વાઈલ્ડલાઈફ ટ્રસ્ટ અને વન વિભાગની ટીમે રેસ્ક્યુ કર્યું, લોકોએ રાહતનો શ્વાસ લીધો વડોદરા શહેરના જાંબુવા વિસ્તારમાં ૩ ફૂટનો મગર આવી ચડ્યો હતો. જેને સેવ વાઈલ્ડલાઈફ ટ્રસ્ટ અને વન વિભાગની ટીમે મળીને રેસ્ક્યુ કર્યો હતો અને વન વિભાગ ખાતે લઈ જવાયો હતો. જેને પગલે સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સેવ વાઈલ્ડલાઈફ ટ્રસ્ટ સંદીપ સિંહે જણાવ્યું હતું કે, ૮:૩૦ વાગ્યાની આસપાસ જાંબુવા ખાતે આવેલા આત્મિયા ગ્રાન્ડ વિલા-૨ પાસેથી કોલ આવ્યો હતો કે, અંદાજે ૩ ફૂટનો મગર આવી ચડ્યો હતો ત્યાર બાદ અમારી ટીમના વોલેન્ટીયર્સ લોકેશન પર પહોંચીને તપાસ કરતા ૩ ફૂટનો મગર દેખાયો હતો. ત્યારબાદ અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના નીતિનભાઈને સાથે…
૮૨૨ જાેડાણની ચકાસણી, ૧૦૩ વીજ કનેકશનોમાં વીજ ચોરી ઝડપાઇ, ૪૭.૧૫ લાખનો દંડ ફટકાર્યો? સુરેન્દ્રનગર જિલ્લામાં વીજચોરીનું ??દૂષણ દિવસે દિવસે વધી રહ્યુ છે.? જેના ડામવા માટે તંત્ર દ્વારા ??વીજચેકિંગ સાથે દરોડાઓ?પાડવામાં આવી રહ્યા છે. તેમ છતા?જિલ્લામાં રહેણાંક વિસ્તારો?સહિતના સ્થળોએ લોકો દ્વારા?વીજચોરી કરવામાં આવી રહી છે.?ત્યારે રાજકોટના ચીફ જનેર?એ.એસ.ચૌધરીની સૂચના?અનુસાર અધિક્ષક ઇજનેર,?સુરેન્દ્રનગર એન.એન.અમીનની?માર્ગદર્શન હેઠળ જિલ્લામાં તા.?૫-૧૨-૨૦૨૫ને શુક્રવારે ચેકિંગની?કાર્યવાહી હાથ ધરી હતી.? જેમાં પીજીવીસીએલની ૪૧ વીજ?????????????ચેકિંગની ટીમો દ્વારા ધ્રાંગધ્રા,?દસાડા તમજ પાટડી તાલુકાના?જુદા જુદા ગામોમાં વીજ ચેકિંગની?કામગીરી કરવામાં આવી હતી.?આ માટે ૧૪ એસઆરપીના?જવાનો તથા ૨૦ પોલીસ સ્ટાફ?દ્વારા પ્રોટેકશન આપવામાં આવ્યુ?હતુ. તેમજ ૬ વિડીયોગ્રાફર?મૂકવામાં આવ્યા હતા. આ વીજ?ચેકિંગની કામગીરી દરમિયાન ઘર?વપરાશના ૮૧૬, વાણિજ્યના ૬?એમ કુલ…
ઈન્ડિગોની ફ્લાઇટ રદ્દ થતાં હજારો મુસાફરો અટવાયા.અમદાવાદ-દિલ્હી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવશે પશ્ચિમ રેલવે.દેશભરમાં ઈન્ડિગો એરલાયન્સ એક નવા સંકટનો સામનો કરી રહી છે. ઈન્ડિગોની હજારો ફ્લાઈટ રદ્દ થઈ છે.દેશની સૌથી મોટી ડોમેસ્ટિક એરલાયન્સ ઈન્ડિગોમાં સમસ્યા આવવાને કારણે છેલ્લા ચાર-પાંચ દિવસમાં હજારો ફ્લાઇટ રદ્દ થઈ છે. દેશના અનેક શહેરોમાં અચાનક ફ્લાઇટ કેન્સલ થવાને કારણે એરપોર્ટ પર હોબાળાના દ્રશ્યો સામે આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ કેન્સલ થવાને કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. આ વચ્ચે રેલવે મુસાફરોની મદદ માટે આવ્યું છે. ઈન્ડિગોની વિમાન સેવામાં ઉભી થયેલી મુશ્કેલીને કારણે હજારો મુસાફરો અટવાયા છે. જે લોકોની ટિકિટ બુક હતી અને અચાનક ફ્લાઇટ કેન્સલ…
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તમામ પેન્ડિંગ મુસાફરોને રવિવાર રાત્રે ૮.૦૦ વાગ્યા સુધીમાં રિફંડ આપવાનો ઈન્ડિગોને આદેશ આપ્યો.દેશના એરપોર્ટો પર છેલ્લા ત્રણ દિવસથી એરલાઈન્સ કંપની ઈન્ડિગોની ૨૦૦૦થી વધુ ફ્લાઈટો રદ થયા બાદ કેન્દ્ર સરકાર એક્શમાં આવી ગઈ છે. એટલું જ નહીં સુપ્રીમ કોર્ટમાં પણ પીઆઈએલ કરવામાં આવી છે. અનેક એરપોર્ટ પરના ફ્લાઈટ રદનો સામનો કરી રહેલા મુસાફરો કંપની પર રોષ ઠાલવી હોબાળો મચાવી રહ્યા છે, જ્યારે અનેક મુસાફરો તાત્કાલીક રિફંડની માંગ કરી રહ્યા છે, જેને લઈને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તમામ પેન્ડિંગ મુસાફરોને રવિવાર રાત્રે ૮.૦૦ વાગ્યા સુધીમાં રિફંડ આપવાનો ઈન્ડિગોને આદેશ આપ્યો છે. બીજીતરફ સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીમાં, એરપોર્ટ પર ફસાયેલા મુસાફરોને…
સુપ્રિયા સુલેએ રાઇટ ટુ ડિસકનેક્ટ બિલ રજૂ કર્યું.વર્તમાન સમયમાં, કર્મચારીઓ પોતાની શિફ્ટ પૂરી થયા પછી પણ બોસના કૉલને ના પાડવાની સ્થિતિમાં હોતા નથી.જાે તમે નોકરી કરો છો અને ઓફિસનો સમય પૂરો થયા પછી પણ બોસના કૉલ કે ઈમેલથી પરેશાન છો, તો આ સમાચાર તમારા માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે. સંસદના હાલમાં ચાલી રહેલા શિયાળુ સત્ર દરમિયાન, નેશનલ કોંગ્રેસ પાર્ટી(NCP)ના સાંસદ સુપ્રિયા સુલેએ રાઇટ ટુ ડિસકનેક્ટ બિલ ૨૦૨૫ રજૂ કર્યું છે. જાે આ ખાનગી બિલ સંસદમાં પસાર થશે, તો તે ભારતના કોર્પોરેટ જગત માટે એક ઐતિહાસિક પરિવર્તન સાબિત થઈ શકે છે. આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય કર્મચારીઓને તેમની શિફ્ટ પૂરી થયા…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



