- સંત શ્રી મોરીયા ગોસાવીનું પાવન જીવનચરિત્ર: ‘ગણપતિ બાપ્પા મોરિયા’ જયઘોષનો દિવ્ય ઇતિહાસ
- Bella promo code steps and methods
- Bella No Deposit Bonus: Account Verification Guide for UK Players
- Bella legit: How to verify your account and stay safe in the UK
- Bella promo code steps and methods for UK players
- Bella online registration steps: How UK players join Bella Casino
- મક્કા ડ્રોન હુમલાના દાવા પર સાઉદી અરેબિયા કડક, પાકિસ્તાનની પ્રતિક્રિયા
- હાવડામાં ગણેશજી અને PM મોદીની ‘ચાય પે ચર્ચા’ થીમ સામે વિવાદ
Author: garvigujrat
પ્રાઇમ વીડિયો દ્વારા સિરીઝની જાહેરાત કરાઈ ‘કૉલ મી બે- ૨’માં અનન્યા પાંડે ‘નવી બહેન’ શ્રૃતિ હાસન જાેડાઈ ટીમે આખરે કૉલ મી બે સીઝન ૨ નો ફર્સ્ટ લુક અને ટીઝર કર્યા છે અને તે પહેલાંથી પણ વધુ મજેદાર અને એન્ટરટેઇનિંગ લાગે છે કોલિન ડી’કુન્હાએ ડિરેક્ટ કરેલી ‘કૉલ મી બે સીઝન ૨’ અનન્યા પાંડે, વીર દાસ, શ્રૃતિ હસન અને અન્ય ઘણા કલાકારો સાથે પરત આવી રહી છે. એમેઝોન અનન્યા પાંડેએ ૨૦૨૪માં આ વેબ સિરીઝ સાથે ડેબ્યુ કર્યું હતું. દર્શકોએ તેને બેલા (બૅ) ચૌધરી તરીકે આ કોમેડી ડ્રામામાં ખૂબ પસંદ કરી પછી, નિર્માતાઓ હવે નવી સીઝન સાથે પરત આવી રહ્યા છે. તાજેતરમાં, શોનો…
પ્રતીક ગાંધી ઓસીડી ધરાવતું પાત્ર ભજવશે મારી સફર સતત શીખતા રહેવા માટે જ છે : પ્રતીક ગાંધી મારી સફર સતત શીખવાની પ્રક્રિયા છે અને આ બધા પાત્રોએ મારામાં વ્યક્તિ તરીકે અને અભિનેતા તરીકે ખુબ મુલ્ય ઉમેર્યું છે. વિવિધતાથી ભરપુર પ્રતીક ગાંધી હવે પોતાની અભિનય યાત્રામાં આગામી ચેલેન્જ તરફ આગળ વધી રહ્યો છે. એમેઝોન પ્રાઇમ વીડિયો પર આવનારી તેની થ્રિલરમાં પ્રતીક એક એવા વ્યક્તિનું પાત્ર ભજવે છે જેને ઓબ્સેસિવ કમ્પલસિવ ડિસઓર્ડર છે અને તેનું પાત્ર અણધાર્યા ર્નિણયો લે છે. આ ફિલ્મ રિતિક રોશન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. ફિલ્મ અને પોતાના પાત્ર વિશે વાત કરતા, પ્રતીક કહે છે, “રાજેશ કૃષ્ણન…
કોકટેલ ૨ ૧૯ જૂનના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની છે ફિલ્મ કોકટેલ ૨નું ટીઝર લીક થયું, દર્શકો નિરાશ થયાં મૂળ ફિલ્મને મળેલા પ્રેમ અને સફળતાને કારણે દર્શકોની અપેક્ષાઓ ઘણી ઊંચી છે. પરંતુ શું કૃતિ, રશ્મિકા અને શાહિદ આ અપેક્ષાઓ પર ખરા ઉતર્યા? ધુરંધર ધ રિવેન્જ સત્તાવાર રીતે રિલીઝ થવાના એક દિવસ પહેલા, ઘણા ચાહકો પેઇડ પ્રિવ્યુ જાેવા માટે થિયેટરોમાં દોડી ગયાં હતાં. આ પ્રીમિયર સાથે, કોકટેલ ૨ના નિર્માતાઓએ શાહિદ કપૂર, રશ્મિકા મંદાન્ના અને કૃતિ સેનનની આવનારી ફિલ્મનું પહેલું ટીઝર મોટા પડદા પર રજુ કર્યું હતું. હોમી અડાજાનિયા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મનાં પહેલા ભાગમાં દીપિકા પાદુકોણ, ડાયના પેન્ટી અને સૈફ અલી ખાન…
‘ક્યારેય નહીં’ એવું કહેવું યોગ્ય નથી :એક્ટ્રેસ દિવ્યા દત્તા “મુશ્કેલ લગ્ન કરતાં હું ખુશીથી સિંગલ રહેવું પસંદ કરીશ” દિવ્યા દત્તાએ આગામી સિરીઝ ચિરૈયા સંદર્ભે મુશ્કેલ લગ્ન જીવન અને ઘરેલુ હિંસા વિશે વાત કરી એક્ટ્રેસ દિવ્યા દત્તાએ સ્ક્રીન પર ઘણી વાર આદર્શ પત્ની અને વહુની ભુમિકાઓ ભજવી છે, પરંતુ વાસ્તવિક જીવનમાં, ૪૮ વર્ષની આ અભિનેત્રીએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે તેણે પ્રેમનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે, પરંતુ તેની લગ્ન માટે કોઈ ઇચ્છા નથી.“લગ્ન યોગ્ય કારણો માટે થવાં જાેઈએ. ખરેખર કહું તો, લગ્ન એક એવી સંસ્થા છે જેમાં બે લોકો સાથે મળીને આગળ વધે. જાે મને કોઈ એવું યોગ્ય લાગતું નથી, તો…
આમ આદમી પાર્ટીના યુવા નેતા અને ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામે એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યની આંગણવાડી બહેનો અને આશાવર્કર બહેનોને યોગ્ય વેતન નથી મળતું તેને લઈને તેઓ વર્ષોથી માંગણીઓ કરી રહ્યા છે. આ માંગણીઓ મુદ્દે તેમને ત્રણ દિવસની હડતાલ કરી અને ત્યારબાદ તેમણે ગાંધીનગર ખાતે વિધાનસભાનો ઘેરાવ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. ગુજરાતની તમામ આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનોની આ માંગણીઓ અને તેમના આંદોલનને આમ આદમી પાર્ટી પોતાનું પૂરું સમર્થન આપે છે. ભૂતકાળમાં પણ અમે ગુજરાતની આંગણવાડી બહેનો અને આશાવર્કર બહેનો માટે અનેક લડાઈઓ લડી છે, ભવિષ્યમાં…
હાલમાં સમગ્ર ગુજરાતમાં થયેલા માવઠા મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી અને જાણીતા ખેડૂત નેતા સાગર રબારીએ એક વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં માવઠું થયું અને ઘણી જગ્યાએ કરા સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે આંબાના પાકને ખૂબ જ મોટું નુકસાન થયું છે, તો મધ્ય ગુજરાતમાં કેળાના પાકની સાથે સાથે પૂર્વ પટ્ટીના વિસ્તારમાં અને સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતમાં મકાઈના ઉભા પાકને પણ ખૂબ જ નુકસાન થયું છે. આ સિવાય ઘઉં અને ચણાને પણ નુકસાન થયું છે. તો મોટાભાગે જે શિયાળુ પાક લેવાની અવસ્થામાં આવી ગયા હતા એમને ખૂબ જ નુકસાન થયું છે. સાથે સાથે બાગાયતી…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આપણને વિચાર કરતા કરી મૂકે એવા કિસ્સાઓ જ્યારે આપણે સાંભળીએ કે જોઈએ ત્યારે બે ઘડી આશ્ચર્યમાં મુકાઈને એને ઈશ્વરીય ચમત્કાર માનીએ છીએ. એવો જ એક કિસ્સો છે ઉત્તર પ્રદેશના બરેલીનો જ્યાં એક હોસ્પિટલમાં બ્રેઇન-ડેડ જાહેર કરાયેલા વિનીતા શુક્લા નામની મહિલા દર્દી ને એમ્બ્યુલન્સ ને લાગેલા એક ઝટકાએ નવજીવન બક્ષ્યુ હતું. આ અંગેની વિગત એ છે કે ૨૨ મી ફેબ્રુઆરીએ વિનીતાબહેન એમના ધરમા જ અચાનક બેહોશ થઈ ગયા હતા. તરત જ તેમને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવાયા ત્યાં તેમને બરેલીની મોટી હોસ્પિટલમાં લઈ જવાનું કહેવાયુ. બે દિવસ માટે તેમને ત્યાં વેન્ટિલેટર પર રાખ્યા અને પછી ડોક્ટરોએ તેમને બ્રેઈન…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત મહાનગરપાલિકાના વેસ્ટ ઝોન(રાંદેર) ના પાલ ગામ વોર્ડ ઓફિસમાં ફરજ બજાવતા એસ.આઈ દેવેન દેસાઈએ તા.૧૫/૦૩/૨૦૨૬ ના રોજ તેમની વોર્ડ ઓફિસમાં એક ટેમ્પો બોલાવીને સફાઈ કામદારો પાસે બોક્ષમાં ભરાવેલી જુની તૂટેલી મૂર્તિઓ,ફ્રેમ,ધાર્મિક ફોટા વિગેરે કોઈક દરિયા કિનારે લઈ ગયા હતા તેથી એસઆઇ સામે યોગ્ય તપાસ કરી તેની સામે પગલાં લેવા અખિલ ભારતીય સફાઈ કામદાર સંગઠન ધ્વારા મ્યુ.કમિશનરને રાંદેર ઝોનના જાહેર આરોગ્ય નિરીક્ષક દેવેનભાઈ દેસાઈ વિરુદ્ધ નૈતિક ધોરણોથી વિરુદ્ધ, ગેરવર્તણૂક, પોતાને આપેલી સત્તાનો દુરુપયોગ કરીને પોતાના કાર્યક્ષેત્ર બહારની કામગીરી સુરત મહાનગરપાલિકાના વર્ગ-૪ સફાઈ કામદાર કર્મચારીઓ પાસે બળજબરીપૂર્વક ઈચ્છા કે સંમતિ વિરુદ્ધ, ધાકધમકી, દબાણ, કે શારીરિક બળનો ઉપયોગ કરી…
પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ મેળવ્યા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પહોંચ્યા મથુરા-વૃંદાવન રાધે-રાધે કહીને થયું સ્વાગત : રાષ્ટ્રપતિ મથુરામાં સંત પ્રેમાનંદ મહારાજને મળ્યા, ધર્મ અને આધ્યાત્મ પર ચર્ચા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ હાલમાં મથુરાના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન તેઓ વૃંદાવનમાં આવેલા શ્રીહિત રાધા કેલી કુંજ આશ્રમ પહોંચ્યા હતા. અહીં તેમણે સંત શ્રી પ્રેમાનંદ મહારાજ સાથે મુલાકાત કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આશ્રમ પહોંચતા પ્રેમાનંદ મહારાજે પરિકરો અને શિષ્યો દ્વારા રાષ્ટ્રપતિનું ભવ્ય અને પરંપરાગત રીતે સ્વાગત કર્યું. આ અવસર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને પ્રેમાનંદ મહારાજ વચ્ચે એકાંતિક વાર્તાલાપ પણ થયો. જાણકારી અનુસાર, બંને વચ્ચે મુખ્યત્વે આધ્યાત્મ્ય, સેવા અને જનકલ્યાણ જેવા વિષયો પર ચર્ચા…
સુપ્રીમ કોર્ટ પહોંચી મહિલા રાજકારણી CM મને ધમકાવે છે મારે ઘરે જવું છે પણ મને ધમકીઓ મળી રહી છે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સીધી ચિમકી આપી છે કે તમારી અંદરો અંદરની લડાઈમાં કોર્ટને વચ્ચે ના સામેલ કરો કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે ફરિયાદ લઈને સુપ્રીમ કોર્ટ પહોંચેલી મહિલાને મોટો ઝટકો લાગ્યો છે. શુક્રવારે થયેલી સુનાવણીમાં કોર્ટે સીધી ચિમકી આપી છે કે તમારી અંદરો અંદરની લડાઈમાં કોર્ટને વચ્ચે ના સામેલ કરો. આ સાથે કોર્ટે કહ્યું કે આ કેસને લઈને પહેલાં હાઈકોર્ટમાં જાઓ, મહિલા તરફથી માગ કરાઈ હતી કે તેને સુરક્ષા આપવામાં આવે. એને આરોપ લગાવ્યો હતો કે તે કર્ણાટકથી બહાર રહેવા મજબૂર બની…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


