- બ્રિટિશ યોટ પર રશિયાનું ચેતવણી ફાયરિંગ, ભારતીય કેપ્ટનની ધરપકડ બાદ તણાવ વધ્યો
- CJI સૂર્યકાંતની વધુ એક ટિપ્પણી વિવાદમાં, સાયબર ફ્રોડ આરોપીને કહ્યું ‘પરજીવી’
- ઈ-ચલણ ન ભરનાર વાહનો બ્લોક થશે, ટ્રાફિક નિયમ ભંગ પર કેન્દ્ર સરકારના કડક નવા નિયમો
- ઓપી રાજભરનો દાવો: સપાના અનેક નેતા ભાજપમાં જવા તૈયાર, તપાસથી નેતાઓ બેચેન
- અખિલેશ યાદવનો ભાજપ પર પ્રહાર, કહ્યું—ટક્કર માટે પક્ષમાં બહાદુર ટીમ જરૂરી
- વર્લ્ડ કપ 2026માં ફ્રાન્સની ધમાકેદાર શરૂઆત, સેનેગલને 3-1થી હરાવી એમબાપ્પેનો ડબલ ગોલ
- ક્રૂડ ઓઇલના ભાવમાં 4 દિવસમાં 16%નો કડાકો, ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તા થવાની આશા વધી
- ગુજરાત SEZની 12 વર્ષની પ્રગતિ પર આઉટરીચ કાર્યક્રમ, નિકાસ ₹4.41 લાખ કરોડથી ₹8.63 લાખ કરોડ સુધી
Author: Garvi Gujarat
મેટાની નવી પોલિસીથી યુઝર્સ પરેશાન.FB-ઈન્સ્ટા પર તમારી દરેક હરકત પર નજર રાખશે AI!.યુઝર્સ હવે AI ને ટ્રાવેલ, ફૂડ અથવા તો કોઈ પણ વિષય પર સવાલ પૂછશે તો યુઝર્સને એ વિશેની એડ્સ જાેવા મળવાની શરૂ થઈ જશે.મેટાની નવી પોલિસીને લઈને સોશિયલ મીડિયા યુઝર્સ પરેશાન થઈ રહ્યાં છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને થ્રેડ્સના યુઝર્સને હવે એક ડર લાગી રહ્યો છે કે કંપની દ્વારા હવે AIની મદદથી તેમના પર નજર રાખવામાં આવી રહી છે. પહેલાં કરતા વધુ નજર રાખવાનું પ્લાનિંગ હવે મેટા AI ની મદદથી કરી રહી છે. મેટાનું કહેવું છે કે AI ની મદદથી યુઝર્સ તેમની ઇચ્છાની એડ્સ જાેઈ શકશે, પરંતુ એક્સપર્ટ…
જન્મદિવસના વાયરલ વીડિયોએ મચાવી ધૂમ.ભોજપુરી સ્ટાર પવન સિંહે કર્યા ત્રીજા લગ્ન?.વાયરલ વીડિયોમાં પવન સિંહ થોડા લથડતા પણ જાેવા મળે છે અને તેમની બાજુમાં ઉભેલી મહિલા તેમને વારંવાર સંભાળતી જાેવા મળી.ભોજપુરી સિનેમાના ‘પાવર સ્ટાર’ તરીકે ઓળખાતા પવન સિંહ આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. અભિનેતાના અંગત જીવનમાં અનેક ઉતાર-ચઢાવ અને વિવાદો ચાલતા હોવા છતાં, સોશિયલ મીડિયા પર તેમના ફેન્સ તેમને ઉમળકાભેર વધાવી રહ્યા છે. આ ખાસ અવસરે તેમની પત્ની જ્યોતિ સિંહે પણ તેમને શુભેચ્છા પાઠવીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. જાેકે, આ સેલિબ્રેશનના એક વીડિયોએ સોશિયલ મીડિયા પર નવી ચર્ચાને જન્મ આપ્યો છે, જેમાં પવન સિંહ કોઈ ખાસ મહિલા સાથે જાેવા મળી…
સેલિબ્રેશનના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ.દીપિકા પાદુકોણે ચાહકો સાથે પોતાનો ૪૦મો બર્થડે સેલીબ્રેટ કર્યો.દીપિકાએ દેશભરમાંથી આવેલા આ પસંદગીના ચાહકો માટે વ્યક્તિગત રીતે ફ્લાઇટ બુક કરાવી હતી.બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે ચાહકો સાથે પોતાનો જન્મદિવસ ઉજવ્યો, દેશભરમાંથી આવેલા આ ચાહકો માટે ફ્લાઇટ ટિકિટ બુક કરાવવા અને ભેટ આપવાનો ખર્ચ ઉઠાવ્યો. આ પ્રી-બર્થડે સેલિબ્રેશનના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે આજે ૪૦ વર્ષની થઈ અને હાલમાં તે તેના પરિવાર સાથે ન્યૂયોર્ક, યુએસએમાં પોતાનો સમય માણી રહી છે. અભિનેત્રીના ૪૦મા જન્મદિવસની ઉજવણીના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. દીપિકાએ ડિસેમ્બરમાં તેના…
૯૮મો એકેડેમી એવોર્ડ્સ થોડા મહિનામાં યોજાશે.ઓસ્કાર એવોર્ડ્સ માટે શોર્ટલિસ્ટ ૧૫૦ ફિલ્મોમાં દશાવતાર સામેલ.અગાઉ, ફિલ્મ હોમબાઉન્ડને આગામી ૨૦૨૬ ઓસ્કાર માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે શોર્ટલિસ્ટ કરવામાં આવી હતી.૯૮મો એકેડેમી એવોર્ડ્સ થોડા મહિનામાં યોજાવાના છે, અને દરેક સિનેમા પ્રેમી ઉત્સુકતાથી જાેઈ રહ્યો છે. ભારતીય ફિલ્મો હંમેશા ઓસ્કાર માટે સમાચારમાં રહી છે, ઘણી ભારતીય ફિલ્મોએ સફળતાપૂર્વક શોર્ટલિસ્ટમાં સ્થાન મેળવ્યું છે. ૨૦૨૬ ના ઓસ્કાર માટે પણ આવી જ લાગણી છે.એવું અહેવાલ છે કે મરાઠી ફિલ્મ “દશાવતાર” હવે ૨૦૨૬ ના ઓસ્કાર માટે ૧૫૦ ફિલ્મોની શોર્ટલિસ્ટમાં સામેલ છે, જે સંભવિત રીતે આ આંતરરાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં ભારતનું ગૌરવ વધારશે.જ્યારે પણ એકેડેમી એવોર્ડ્સ નજીક આવે છે, ત્યારે દરેક…
‘મેં સફળતાને ખુબ હળવાશથી લીધી છે’.સફળતા- નિષ્ફળતા એક સિક્કાની બે બાજુ છે: કરીના.કરિના માટે અભિનય માત્ર વ્યવસાય નહીં, પરંતુ એક એવો શોખ છે જેને તેઓ જીવનભર અનુસરવા ઇચ્છે છ.બોલિવૂડ અભિનેત્રી કરિના કપૂર ખાન લાંબા સમયથી પોતાની પ્રતિભા, આત્મવિશ્વાસ અને મનોરંજન જગતના ઉતાર-ચઢાવને સંતુલિત રીતે સંભાળવાની ક્ષમતાને કારણે જાણીતી છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેમણે સફળતા અને નિષ્ફળતા અંગે પોતાના વિચારો વ્યક્ત કરતાં કહ્યું કે બંને એક જ યાત્રાનો ભાગ છે અને તેને અત્યંત ગંભીરતાથી લેવાની જરૂર નથી.કરિના માટે અભિનય માત્ર વ્યવસાય નહીં, પરંતુ એક એવો શોખ છે જેને તેઓ જીવનભર અનુસરવા ઇચ્છે છે. તેઓ માને છે કે સફળતા કોઈ લક્ષ્ય ના…
ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ સાથે દરોડા.સુરતમાં નકલી ઘી બનાવતા એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો.આ દરોડામાં પોલીસે અંદાજે ૩૧૯ કિલોગ્રામ નકલી ઘી તથા ૮૫૬ કિલોગ્રામ વેજીટેબલ અને સોયાબીન તેલ જપ્ત કર્યું છે.સુરતમાં નકલી ઘી બનાવતા એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. ફૂડ એન્ડ સેફ્ટી વિભાગને સાથે રાખીને પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા. જેમાં સ્થળ પર જ ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. દેશભરમાં સ્વચ્છતા માટે નામના મેળવનાર અને “સુપર સ્વચ્છ લીગ”માં સ્થાન પામનાર સુરત શહેરમાં ખાદ્ય ભેળસેળનો એક વધુ ગંભીર અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના છેવાડે આવેલા લસકાણા વિસ્તારમાં તબેલાની આડમાં ધમધમતું નકલી ઘી બનાવવાનું કારખાનું પોલીસ અને ફૂડ એન્ડ…
ખેડૂતોને પધરાવતા હતા બોગસ ખાતર.અમરેલી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે નકલી ખાતર બનાવતી ફેકટરીનો પર્દાફાશ કર્યો.અમરેલી જિલ્લાના ફર્ટિલાઈઝર અધિકારી પિનલ ખૂંટને આ બાબતની જાણ થતા તેમણે જાણ કરી હતી અને સંયુક્ત રેડ કરી અને તમામ મુદ્દા માલ જપ્ત કર્યો હતો.અમરેલીના મોટા કડિયા અને પીપલક રોડ પર આવેલી નીરીમા એગ્રી પ્રોડક્ટ્સ નામની કાર્યરત એક ફેક્ટરી હતી જ્યાં નમ્ર ગુણવત્તાનો એમોનિયમ સલ્ફેટ ખાતર ભરેલી ૫૦૦ કિલોની ૫૦૨ બેક અમરેલી એસઓજી દ્વારા જપ્ત કરવામાં આવી હતી આ ઉપરાંત સરોવર સરદાર ઇમ્પોર્ટેડ બાય ગુજરાત સરદાર ફર્ટિલાઇઝર કોર્પોરેશન લખેલી ૫૬૦૦ ખાલી પ્લાસ્ટિક બેગ જેની કિંમત રૂપિયા ૧૪૦૦૦ અને ખાતર બનાવવા તથા ભરવા માટે ઉપયોગમાં લેવાતી ત્રણ જેટલી…
તેકાનના પડદા ફાટી ગયા એવો હુમલો કર્યો.ગુજરાતી સિંગરે કર્યો મુંબઈના ગાયક પર હુમલો.શ્યામ સિધાવત સહિત ૬ શખસો જુની અદાવતમાં હાર્દિલ પંડ્યા પર હથિયાર વડે તૂટી પડ્યા; મોઢે ટાંકા આવ્યા.અમદાવાદના ગાયક દ્વારા મુંબઈના ગુજરાતી સિંગર પર હુમલો કરાયાની ઘટના બની છે. ગુજરાત સિંગર શ્યામ સિધાવતે પોતાના સાથીઓ સાથે મળીને મુંબઈના ગુજરાતી સિંગર હાર્દિલ પંડ્યા પર હુમલો કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, SG હાઈવે પર પેલેડિયમ મોલ સામે હુમલાની ઘટના બની હતી. જીય્ હાઈવે પર પેલેડિયમ મોલ સામે મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર હુમલો કરાયો હતો. સોંગ ક્રેડિટની અદાવતમાં હાર્દિલ પંડ્યા પર ગુજરાતી સિંગર શ્યામ સિધાવત દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. લિગલ…
મોદીએ બ્લોગ લખીને નહેરુ પર કર્યા પ્રહાર.સોમનાથ મંદિર પર ગઝનવીએ કરેલા હુમલાને ૧૦૦૦ વર્ષ પૂર્ણ.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરના પુન:નિર્માણનો શ્રેય સરદાર વલ્લભભાઈ પટેલને આપ્યો છે.હિન્દુ આસ્થાના અતૂટ કેન્દ્ર ગણાતા સોમનાથ મંદિર પર ઈ.સ. ૧૦૨૬માં મહેમૂદ ગઝનવીએ કરેલા આક્રમણને ૧૦૦૦ વર્ષ પૂર્ણ થયા છે. આ ઐતિહાસિક મંદિરની એક હજાર વર્ષની સફર અને તેના પુન:નિર્માણ અંગે પીએમ મોદીએ એક વિશેષ બ્લોગ લખ્યો છે, આ લેખમાં તેમણે મંદિરના પુન:નિર્માણનો શ્રેય સરદાર વલ્લભભાઈ પટેલને આપ્યો છે, તો બીજી તરફ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પર નિશાન પણ સાધ્યું છે. પીએમ મોદીએ તેમના બ્લોગમાં કહ્યું કે, ભારતની આઝાદી બાદ સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારનું પવિત્ર કાર્ય સરદાર…
બોલવાનું પણ શરૂ કર્યું.કોમામાં જતો રહેલો ડેમિયન માર્ટિન મોતના મુખમાંથી બહાર આવ્યો!.ગોલ્ડ કોસ્ટની એક હોસ્પિટલમાં મેનિનઝાઈટિસ (મગજના તાવ) ની સારવાર લઈ રહેલા પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેમિયન માર્ટિન કોમામાંથી બહાર આવી ગયો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જણાવ્યું કે, ૫૪ વર્ષીય વર્લ્ડ કપ વિજેતા ક્રિકેટરને ટૂંક સમયમાં ICUમાંથી બહાર ખસેડવામાં આવશે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બ્રોડકાસ્ટર ફોક્સ સ્પોર્ટ્સે બે દિવસ પહેલા કહ્યું હતું કે, માર્ટિન કોમામાંથી બહાર આવી ગયો છે અને પોતાના પ્રિયજનો સાથે વાત કરી રહ્યો છે. માર્ટિનના સાથી ખેલાડી રહેલા અને મિત્ર એડમ ગિલક્રિસ્ટે રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, છેલ્લા ૪૮ કલાકમાં કંઈક અવિશ્વસનીય જેવી ઘટના ઘટી છે. ડેમિયન હવે વાત કરી…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



