Author: Garvi Gujarat

એમ એમ કિરવાણીએ આ ફિલ્મ માટે સંગીત આપ્યું છશ્રૃતિ હસને રાજામૌલીની ફિલ્મ ‘ગ્લોબ ટ્રોટર’ માટે ગીત ગાયુંશ્રૃતિની પોસ્ટમાં એક વીડિયો પણ શેર કર્યો હતો જેમાં તેની બાજુમાં કિરવાણી પણ એક રેકોર્ડીંગ સ્ટુડિયોમાં બેઠા છેશ્રૃતિ હસન એક સારી ગાયક છે, તે તો જાણીતી વાત છે. હવે તેણે એસએસ રાજામૌલીની આવનારી ફિલ્મ ‘ગ્લોબ ટ્રોટર’ માટે ગીત ગાયું છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને આ અંગે એક ખાસ વાત પણ કહી છે, આ તસવીરમાં તેની સાથે એમએમ કિરવાણી પણ દેખાય છે, તેમનો કમલ હસન સાથે પણ સંબંધ છે.આ પોસ્ટમાં શ્રૃતિએ એક વીડિયો શેર કર્યાે છે, તેમાં તેની બાજુમાં કિરવાણી પણ…

Read More

ફરહાન અખ્તરના કારણેશ્રીદેવી સેટ પર પડી ત્યારે લાગ્યું કે કારકિર્દી ખતમફરહાન અખ્તરે અભિનેતા, દિગ્દર્શક અને ગાયક તરીકેની કારકિર્દી શરૂ કરતા પહેલા સહાયક તરીકે કામ કર્યું હતુંફરહાન અખ્તરે અભિનેતા, દિગ્દર્શક અને ગાયક તરીકેની કારકિર્દી શરૂ કરતા પહેલા સહાયક તરીકે કામ કર્યું હતું. જાેકે, આ સમય દરમિયાન, એક ઘટનાએ તેને ગભરાવી દીધો અને તે આજ સુધી તેને ભૂલી શક્યો નથી.ફરહાન અખ્તર માત્ર એક તેજસ્વી અભિનેતા જ નથી પણ લેખક, દિગ્દર્શક અને નિર્માતા પણ છે. હવે, ફરહાને ખુલાસો કર્યાે છે કે જ્યારે તે હમણાં જ શરૂઆત કરી રહ્યો હતો, ત્યારે કંઈક એવું બન્યું જે તેની કારકિર્દી શરૂ થાય તે પહેલાં જ ખતમ થઈ…

Read More

તાજેતરમાં નોરા સીઆરાઝ પોડકાસ્ટમાં હાજર રહી હતીનોરા ફતેહીએ શ્રેયા ઘોષાલને ‘હરતી ફરતી ઓટોટ્યુન’ ગણાવીજાે તમે બોલિવૂડ વિશે નથી જાણતા અને તમે એ શું છે એ જાણવાની કોશિશ કરો છો તો હું કહીશ શ્રેયા ઘોષાલને સાંભળો : નોરાએક્ટર ડાન્સર નોરા ફતેહીએ આંતરરાષ્ટ્રિય સ્તરે શ્રેયા ઘોષાલના વખાણ કર્યાં છે, તેણે બોલિવૂડને ન જાણતાં લોકોને ભારતીય સંગીત અને સંસ્કૃતિનો પરિચય મેળવવા માટે શ્રેયા ઘોષાલના ગીતો સાંભળવા સૂચન કર્યું છે. તાજેતરમાં નોરા ફતેહી એક અમેરિકન પોડકાસ્ટમાં હાજર રહી હતી, જ્યાં તેણે કહ્યું કે ‘શ્રેયા ઘોષાલનો અવાજ તેણે સાંભળેલો સૌથી સુંદર અવાજ છે’.નોરા સીઆરાઝ પોડકાસ્ટમાં હાજર રહી હતી, જ્યાં તેણે પોતાની એક્ટિંગ અને સિંગિંગ કૅરિઅરની…

Read More

પોલીસે બંને આરોપી સામે ફરિયાદજેતડા પાસેથી પોલીસે ૯૯.૭ કિલો પોષડોડા સાથે બે જણાને પકડી પાડ્યાપોલીસે પોષ ડોડા તેમજ રૂ. ૧૫૦૦૦ની કિંમતના ત્રણ મોબાઈલ અને રૂ. ૧૦ લાખની કિંમતની કાર મળી કુલ રૂ.૨૫,૧૦,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યોથરાદ પોલીસે શંકાસ્પદ દેખાતી એક કારને જેતડા પાસે ઊભી રખાવી તપાસ હાથ ધરી હતી. જેમાં કારની લગાવેલી નંબર પ્લેટ ખોટી હતી. તેમજ અંદર તપાસ કરતાં કારના વચ્ચેના ભાગમાંથી ૧ બોરો તેમજ ડેકીમાંથી ૪ બોરા ભરીને પોષડોડા મળી આવ્યા હતા. આથી પોલીસે કુલ ૯૯.૭૦૦ કિલોગ્રામ પોષડોડા સાથે બે જણાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. થરાદ પોલીસ મથકનો સ્ટાફ જેતડા-રાહ ત્રણ રસ્તા નજીક જેતડા ડેરી આગળ…

Read More

દરરોજ ૨૦૦ કિલો બજારમાં મોકલાતું હતુંસુરતમાંથી નકલી પનીર બનાવવાનું નેટવર્ક પકડાયું‘સુરભી ડેરી’ ના બે યુનિટ પર દરોડા પાડી એસઓજીએ કુલ ૯૫૫ કિલોગ્રામ નકલી પનીરનો જંગી જથ્થો જપ્ત કર્યોસુરતમાં ધીમા ઝેરના નેટવર્કનો પર્દાફાશ થયો છે. સુરતની જાણીતી ‘સુરભી ડેરી’ ના બે યુનિટ પર દરોડા પાડી એસઓજીએ કુલ ૯૫૫ કિલોગ્રામ શંકાસ્પદ નકલી પનીરનો જંગી જથ્થો જપ્ત કર્યાે છે. જ્યારે આ ડેરી રોજેરોજ ૨૦૦ કિલો નકલી પનીર બજારમાં મોકલતી હતી.સૌથી ગંભીર બાબત એ છે કે, ડેરીના સંચાલકે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જ કબૂલી લીધું હતું કે આ પનીર નકલી છે. આ ડેરી રોજેરોજ આશરે ૨૦૦ કિલો નકલી પનીર સુરતના બજારમાં ઠાલવી રહી હતી, જે…

Read More

પરિવારના સભ્યોની ઈચ્છાથી ડૉક્ટર્સનો ર્નિણયદિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયાધર્મેન્દ્ર છેલ્લે તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા ફિલ્મમાં શાહિદ કપૂર અને ક્રિતી સેનન સાથે જાેવા મળ્યા હતાદિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ડૉક્ટર્સએ બુધવારે પુષ્ટિ કરતા કહ્યું હતું કે તેમના પુત્રો સની દેઓલ અને બોબી દેઓલ સહિતના પરિવારે અભિનેતાને ઘરે લઈ જવાનો ર્નિણય કર્યાે છે.મીડિયા અહેવાલ અનુસાર બુધવારે સવારે ડૉક્ટર્સએ ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે અભિનેતાને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે અને પરિવારે તેમને ઘરે લઈ જવાનો ર્નિણય કર્યાે છે. ૮૯ વર્ષીય અભિનેતા છેલ્લા કેટલાક અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ હતા…

Read More

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો!ડિલિવરી બોયે ૧૩ વર્ષીય સગીરાને ફસાવી આચર્યું દુષ્કર્મઅમદાવાદ ના ચાંદખેડામાં સગીરાને પ્રેમ સંબંધમા ફસાવી બળાત્કાર ગુજારનાર આરોપીની પોલીસે ધરપકડ કરીઅમદાવાદ ના ચાંદખેડામાં સગીરાને પ્રેમ સંબંધમા ફસાવી બળાત્કાર ગુજારનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. સોશિયલ મિડીયા થી સગીરા સાથે સંપર્ક કેળવી આરોપીએ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતુ. જે અંગે સગીરા ના પરિવારે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ચાંદખેડા પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીનુ નામ જય પરમાર છે. જેણે ૧૩ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. ૧ નવેમ્બરના દિવસે સગીરા ખરીદી કરવા ઘર બહાર નિકળી હતી. તે સમયે આરોપી તેને પોતાના ગામ લઈ જઈ…

Read More

સરકાર પીડિતોના પરિવારો સાથે ઉભી છે : મુખ્યમંત્રીદિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પીડિતો માટે વળતરની જાહેરાત કરીમૃતકોના પરિવારોને ૧૦ લાખની સહાય, અપંગોને ૫ લાખ અને ગંભીર રીતે ઘાયલોને ૨ લાખની સહાય મળશદિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ લાલ કિલ્લા વિસ્ફોટ દરમિયાન જીવ ગુમાવનારાઓના પરિવારો અને ઘાયલો માટે વળતરની જાહેરાત કરી છે. વિસ્ફોટમાં મૃત્યુ પામેલા દરેક વ્યક્તિના નજીકના સંબંધીઓને રૂ.૧૦ લાખની સહાય રકમ આપવામાં આવશે. નાણાકીય સહાયની જાહેરાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે તેમની સરકાર પીડિતોના પરિવારો સાથે ઉભી છે અને દિલ્હી સરકાર હુમલામાં ઘાયલ થયેલા કોઈપણ વ્યક્તિની સારવાર માટે સંપૂર્ણ વ્યવસ્થા કરશે. મુખ્યમંત્રી રેખાએ મંગળવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને કહ્યું કે…

Read More

ભાજપે કર્યો પલટવારચૂંટણી પરિણામ પહેલા જ તેજસ્વી યાદવે જણાવી શપથ ગ્રહણની તારીખબિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ના પરિણામો પહેલા હવે શપથ ગ્રહણ સમારોહને લઈ રાજકારણ શરૂ થઈ ગયું છબિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ના પરિણામો પહેલા હવે શપથ ગ્રહણ સમારોહને લઈ રાજકારણ શરૂ થઈ ગયું છે. બુધવારે (૧૨ નવેમ્બર, ૨૦૨૫) એક પત્રકાર પરિષદમાં આરજેડી નેતા તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે શપથ ગ્રહણ સમારોહ ૧૮ મી તારીખે થશે. ભાજપે તેમના આ નિવેદનનો જવાબ આપ્યો છે. ભાજપ નેતા અજય આલોકે કહ્યું કે અંગ્રેજીમાં એક શબ્દ છે ડિલ્યૂજન.. જ્યારે આવું થાય છે ત્યારે વ્યક્તિને ૯૯ બેઠકો જીતવાનો ભ્રમ થઈ જાય છે, પોતાને મુખ્યમંત્રી બનાવી લે છે અને…

Read More

દિલ્હી બ્લાસ્ટના પીડિતો સાથે કરી મુલાકાતભૂટાનથી પરત ફરતા જ PM મોદી LNJP હોસ્પિટલ પહોંચ્યાતેમણે તેમને સંપૂર્ણ સહાયની ખાતરી પણ આપી હતી, તેમણે ત્યાંના ડોકટરોની ટીમ સાથે પણ મુલાકાત કરી હતીપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂટાનની બે દિવસીય મુલાકાતથી પાછા ફર્યા છે. દિલ્હી પહોંચ્યા બાદ, સીધા PM આવાસ જવાને બદલે, તેમણે LNJP હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે દિલ્હી બ્લાસ્ટના પીડિતો સાથે મુલાકાત કરી હતી. જણાવી દઈએ કે, ભૂટાનમાં પોતાના સંબોધનમાં, PM મોદીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, કોઈપણ કાવતરાખોરને બક્ષવામાં આવશે નહીં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાજેતરમાં ભૂટાનથી પાછા ફર્યા હતા. તેમણે LNJP હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકો સાથે મુલાકાત…

Read More