Author: garvigujrat

નિર્માણ ખર્ચ કરતા વધુ વસૂલી.ગુજરાતમાં બિસ્માર હાઈવે છતાં ૮૭૦૨ કરોડ ટોલટેક્સનું ઉઘરાણું.વરસાદી પાણીથી નેશનલ હાઇવે પણ બાકાત રહી શક્યા ન હતા અમદાવાદથી હિંમતનગર સુધી નેશનલ હાઇવે ખખડધજ.ગુજરાતમાં કેટલાય ઠેકાણે નેશનલ હાઈવે બિસ્માર અવસ્થામાં છે પરિણામે વાહનચાલકોને હેરાનગતિ ભોગવવી પડી રહી છે. ખખડધજ હાઇવે હોવા છતાંય વાહનચાલકો પાસેથી ટોલટેક્સનું ઉઘરાણું કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લાં પાંચ વર્ષમાં ટોલટેક્સ પેટે વાહનચાલકો પાસેથી કુલ મળીને રૂ. ૮૭૦૨ કરોડ જેટલી માતબર રકમ વસૂલાઇ છે. આ વખતે ભારે વરસાદને કારણે શહેર, જીલ્લા ઉપરાંત હાઈવે પણ ધોવાયા હતા. રસ્તાની દુર્દશાને કારણે સરકાર પર ચારેકોરથી માછલાં ધોવાયા હતા, પરિણામે રાજ્ય સરકારે રસ્તાની મરામતને લઈને આદેશ આપવા…

Read More

વપક્ષે શિવરાજ સિંહ પર ફેંક્યા કાગળના ટુકડા.ભારે વિરોધ વચ્ચે લોકસભામાંથી પસાર થયું “જી રામ જી” બિલ.વિપક્ષે સરકાર પર મહાત્મા ગાંધીનું અપમાન કરવાનો અને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગારંટી અધિનિયમના પ્રાવધાનોને નબળા પાડવાનો આરોપ લગાવ્યો.અત્યારે સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને આજે સંસદમાં વિપક્ષનો જાેરદાર હોબાળો જાેવા મળી રહ્યો છે, કારણ કે સદનમાં જી રામ જી બિલ રજૂ કરવામાં આવ્યું હતું. લોકસભામાં ગુરુવારે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) (VB-G RAM G) બિલ, ૨૦૨૫ પાસ થઈ ગયું છે. જાેકે, આ દરમિયાન વિપક્ષી સાંસદોએ જાેરદાર હોબાળો મચાવ્યો. વિપક્ષે સરકાર પર મહાત્મા ગાંધીનું અપમાન કરવાનો અને મહાત્મા ગાંધી…

Read More

આંશિક ઉપાડની સંખ્યા ૩થી વધારી ૪ કરાઈ.NPSના નિયમોમાં ફેરફાર, હવે ૮૦% ભંડોળ ઉપાડી શકાશે.૬૦ વર્ષની નિવૃત્તિ વય પછી ઓછામાં ઓછા ત્રણ વર્ષના સમયગાળા સાથે ત્રણ વખત આંશિક ઉપાડની મંજૂરી પણ અપાઈ. પેન્શન નિયમનકારી સંસ્થા PFRDAએ નિયમોમાં સુધારો કરીને નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)ના બિન-સરકારી સબ્સ્ક્રાઇબર્સને એક્ઝિટ સમયે અથવા પેન્શન એકાઉન્ટ બંધ કરતી વખતે કુલ જમા ભંડોળના ૮૦ ટકા સુધીની રકમ ઉપાડવાની મંજૂરી આપી છે. અગાઉ ઉપાડની આ મર્યાદા ૬૦ ટકા હતી. ઉપાડની આ મર્યાદામાં વધારો કરવાથી NPS સબ્સ્ક્રાઇબર્સને તેમની જરૂરિયાતો અનુસાર જમા ભંડોળનો ઉપયોગ કરવા માટે વધુ સ્વતંત્રતા મળશે.અગાઉ પેન્શન એકાઉન્ટ બંધ કરવાના સમયે મહત્તમ ૬૦ ટકા રકમ જ ઉપાડી શકાતી…

Read More

આતંકી પિતાનું મોત : આરોપી નવીદ પોલીસની ગોળી વાગતા કોમામાં ગયો હતા.ઓસ્ટ્રેલિયામાં બોન્ડી બીચનો આતંકી કોમામાંથી બહાર આવતા ધરપકડ.ઓસ્ટ્રેલિયામાં ૧૯૯૬માં પોર્ટ આર્થરની ઘટના બાદ ગન કંટ્રોલનો નિયમ આવ્યો હતો.ઓસ્ટ્રેલિયામાં બોન્ડી બીચના આતંકવાદી હુમલાનો આરોપી આઇએસ સમર્થક નાવીદ અક્રમ કોમામાંથી બહાર આવતા પોલીસે તરત જ તેની ધરપકડ કરી છે. પોલીસ ગોળીબારમાં તેના પિતા સાજિદ માર્યા ગયા હતા. તપાસકર્તાઓનું કહેવું છે કે કાયદાકીય પ્રક્રિયા આગળ વધારતા પહેલા નાવીદ તે સમજી શકે તે સુનિશ્ચિત કરવા માંગતા હતા. નવીદ અક્રમે પિતા સાજીદ સાથે મળીને રવિવારે સિડનીના બોન્ડી બીચ પર હુમલો કર્યાે હતો. તેમા ૧૫ ના મોત થયા હતા અને ૪૦ લોકો ઇજા પામ્યા હતા.…

Read More

અગાઉ ૧૯ દેશોના નાગરિકો પર પ્રવેશબંધી હતી.ટ્રમ્પે વધુ વીસ દેશોના નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો.બાઈડન પ્રશાસના અફઘાન પુનર્વસન કાર્યક્રમ અંતર્ગત અમેરિકા આવનાર અફઘાન નાગરિકે વોશિંગ્ટનમાં નેશનલ ગાર્ડ પર કરેલા ગોળીબાર પછી નિયમો સખત બનાવવાનો ર્નિણય લેવાયા.ટ્રમ્પ પ્રશાસને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર સલામતિના નામે પ્રવાસ પ્રતિબંધોનો વ્યાપ વધારીને વીસ નવા દેશો તેમજ પેલેસ્ટાઈન ઓથોરિટી સાથે સંકળાયેલ દસ્તાવેજ ધારકો પર કડક નિયંત્રણો લગાવ્યા છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક નવું ઘોષણાપત્ર જારી કરીને જણાવ્યું છે કે જે દેશોમાં સુરક્ષા, ઓળખ અને સૂચનાઓના આદાન-પ્રદાનની વ્યવસ્થા સતત નબળી અને અપર્યાપ્ત હોય તેના નાગરિકોને અમેરિકામાં પ્રવેશ પર નિયંત્રણ લગાવવા જરૂરી છે. આવા દેશોમાં પ્રવર્તમાન આતંકવાદી…

Read More

A grand literary and cultural ceremony has been scheduled on Saturday, 20th December, 2025, to mark the first anniversary and the release of the new issue of “Virasat,” a leading literary magazine published by Mumbai’s prominent social and literary organization, “Shri Birendra Shah Foundation.” Giving this information, Smt. Ragini Shah, President of “Shri Birendra Shah Foundation” and Editor-in-Chief of “Virasat” magazine, stated that this elegant ceremony will be held on Saturday, 20th December, 2025, from 4 pm to 7 pm at the Mini Hall of Dr. Kashinath Ghanekar Natya Griha in Thane. Besides the release of the new issue of…

Read More

સોના-ચાંદીના વાયદામાં તેજીને બ્રેકઃ સોનાનો વાયદો રૂ.619 અને ચાંદીનો વાયદો રૂ.1290 ઘટ્યો ક્રૂડ તેલના વાયદામાં રૂ.22ની નરમાઇઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.21252.04 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.69917.37 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 17740.71 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 33185 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.91181.97 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.21252.04 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.69917.37 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ડિસેમ્બર વાયદો 33185 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1149.24 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 17740.71 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.134736ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.134770 અને નીચામાં રૂ.134166ના સ્તરને સ્પર્શી, રૂ.134894ના આગલા બંધ સામે રૂ.619 ઘટી રૂ.134275ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની ડિસેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.361 ઘટી…

Read More

मुंबई की प्रमुख सामाजिक और साहित्यिक संस्था *”श्री बीरेंद्र शाह फाउंडेशन”* द्वारा प्रकाशित की जाने वाली प्रमुख साहित्यिक पत्रिका *”विरासत”* की प्रथम वार्षिकी एवं नवीन अंक के विमोचन के अवसर पर शनिवार, 20 दिसम्बर, 2025 को भव्य साहित्यिक और सांस्कृतिक समारोह का आयोजन रखा गया है।         यह जानकारी देते हुए *”श्री बीरेंद्र शाह फाउंडेशन”* की अध्यक्षा और *”विरासत”* पत्रिका की प्रधान सम्पादक श्रीमती रागिनी शाह ने बताया कि यह सुरुचिपूर्ण समारोह शनिवार, 20 दिसम्बर, 2025 को शाम 4 से 7 बजे तक ठाणे के डॉ. काशिनाथ घाणेकर नाट्य गृह के मिनी हॉल में रखा गया है,…

Read More

ટ્વિંકલ ખન્નાએ ફિલ્મ “બરસાત” થી બોલિવૂડ કારકિર્દીની શરૂઆત કરી હતી.સૈફ સાથે ફિલ્મ કર્યા પછી ટ્વિંકલ ખન્નાએ બોલીવુડને કરી દીધુ અલવિદા.અભિનેત્રી ટ્વિંકલ ખન્નાએ તેના છ વર્ષના અભિનય કારકિર્દીમાં ૧૫થી ૧૬ ફિલ્મોમાં કામ કર્યું હતું.બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારની હિન્દી સિનેમામાં અભિનેતા તરીકેની સફર ૧૯૯૧ માં શરૂ થઈ હતી, અને હવે, લગભગ ૩૪ વર્ષ પછી, તે ચાલુ રહે છે. આટલી લાંબી અને સફળ કારકિર્દીમાં, અક્ષયે ઘણી ઉત્કૃષ્ટ ફિલ્મો આપી છે અને અથાક મહેનત કરવાનું ચાલુ રાખે છે. હવે ૫૮ વર્ષના અક્ષય પાસે હાલમાં ઘણા મોટા પ્રોજેક્ટ્સ છે, જ્યારે તેની પત્ની, ટ્વિંકલ ખન્ના, ફક્ત એક ડઝન ફિલ્મો સુધી મર્યાદિત છે.અક્ષય કુમાર ત્રણ દાયકાથી વધુ…

Read More

સતત આઠ દિવસ સુધી સોંગનું શૂટિંગ કર્યું.રજનીકાંતની જેલર ટુમાં નોરા ફતેહીનું ડાન્સ સોંગ હશે.‘જેલર ટુ’ના ડાયરેક્ટર નેલ્સન દિલીપકુમાર છે. આ ફિલ્મમાં ફરી રજનીકાંત મુખ્ય ભૂમિકામાં દેખાશે.રજનીકાંતની ‘જેલર ટુ’માં નોરા ભાટિયાનું એક ડાન્સ સોંગ હશે. પાર્ટ વનમાં તમન્ના ભાટિયાનું ‘કવ્વાલા’ ડાન્સ સોંગ હતું અને તે ભારે લોકપ્રિય થયું હતું. હવે પાર્ટ ટુમાં નોરા ભાટિયાનું ડાન્સ સોંગ સામેલ કરાયું છે. નોરાએ ચેન્નઈમાં સતત આઠ દિવસ સુધી આ સોંગનું શૂટિંગ કર્યું હતું. આ સોંગ માટે સ્ટુડિયોમાં નહિ પરંતુ આઉટડોર શૂટિંગ કરાયું હતું. જાેકે, આ સોંગમાં તેની સાથે કોણ સ્ક્રીન શેર કરી રહ્યુું છે કે ગીતના શબ્દો શું હશે તેની વિગતો સર્જકોએ ગુપ્ત રાખી…

Read More