- મોસ્કો પર યુક્રેનનો મોટો ડ્રોન હુમલો: એરપોર્ટ બંધ, રશિયાનો 180 ડ્રોન તોડી પાડવાનો દાવો
- શહબાઝ શરીફનો દાવો: અમેરિકા–ઈરાન શાંતિ કરારમાં પાકિસ્તાને મધ્યસ્થતા કરી હોવાનો claim, અનેક દેશોનો આભાર વ્યક્ત કર્યો
- રોહિત પવારે મોટો દાવો: શિવસેના UBTના સાંસદોને ₹110 કરોડમાં ખરીદાયા, રાજકીય ગરમાવો વધ્યો
- મમતા બેનરજીને હાઇકોર્ટનો ઝટકો: પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા પદનો વિવાદ યથાવત
- મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: બાલાસિનોરમાં સૌથી વધુ 5.79 ઇંચ વરસાદ, અનેક વિસ્તારો જળબંબોળ
- મોદી–ટ્રમ્પ મુલાકાત પહેલા અમેરિકા દ્વારા ભારતના નકશા અને ‘ઇન્ડો-પેસિફિક’ કમાન્ડના નામમાં ફેરફાર, ભારત-અમેરિકા સંબંધોમાં ચર્ચા ગરમાઈ
- અમેરિકા–ઈરાન વચ્ચે યુદ્ધ અંતનો દાવો: ટ્રમ્પ અને પેઝેશ્કિયાને MoU પર સહી, શાંતિ કરાર લાગુ
- પંકજ ત્રિપાઠીની નવી પહેલ ‘તુલો’: હેન્ડલૂમ કારીગરોને સશક્ત બનાવવા અનોખું વેન્ચર
Author: Garvi Gujarat
સુરક્ષા એજન્સીઓ દોડતી થઇદિલ્હી, મુંબઈ સહિત ૫ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીઇન્ડિગોને દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, ત્રિવેન્દ્રમ, હૈદરાબાદ એમ પાંચ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઇમેઇલ મળ્યોદિલ્હી બોમ્બ વિસ્ફોટની તપાસ ચાલી રહી છે, ત્યારે ઇન્ડિગો એરલાઇન્સને બુધવારે બપોરે ૩:૩૦ વાગ્યે પાંચ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઇમેઇલ મળ્યો હતો. ઇન્ડિગોને મોકલવામાં આવેલા ઇમેઇલમાં પાંચ એરપોર્ટ: દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, ત્રિવેન્દ્રમ અને હૈદરાબાદને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકીથી ભારે હોબાળો મચી ગયો હતો અને તપાસ શરૂ કરવામાં આવી છે. જાે કે, ઇમેઇલ ક્યાંથી આવ્યો અને કોણે મોકલ્યો તે સ્પષ્ટ નથી. મુંબઇથી વારાણસી જતી એર ઇન્ડિયા…
ડૉ. મુજમ્મિલની પૂછપરછમાં ડરામણો ખુલાસો૨૬ જાન્યુઆરીએ લાલ કિલ્લા ઉપર હુમલાનો હતો પ્લાનદિલ્હી જ નહીં, રામ મંદિર અને કાશી વિશ્વનાથ મંદિર પણ હતું નિશાને, સ્લીપર સેલ હતો સક્રિય, પૂછપરછમાં આતંકવાદી શાહીનનો ખુલાસાસોમવારે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પાસે એક કારમાં થયેલા બ્લાસ્ટથી આખો દેશ હચમચી ઉઠ્યો છે. પોલીસ અને એજન્સીઓએ અત્યાર સુધીમાં અનેક શંકાસ્પદોની અટકાયત કરી છે. દિલ્હી બ્લાસ્ટના ત્રણ પ્રમુખ શંકાસ્પદોમાં ડૉ. મુજમ્મિલ, ડૉ. આદિલ અહેમદ ડાર અને ડૉ. ઉમર છે. ડૉ. ઉમર બ્લાસ્ટ સમયે જ માર્યો ગયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે બીજી તરફ ડૉ. મુજમ્મિલ અને ડૉ. આદિલ અહેમદ ડારની ધરપકડ કરવામાં આવી છે. હવે મુજમ્મિલની…
અગાઉ ફિલ્મનું નામ ‘પ્રેમ કી શાદી’ નક્કી થયુ હતુંઆયુષ્યમાન ખુરાના સાથે બરજાત્યાની ફિલ્મનું નામ ‘યે પ્રેમ મોલ લિયા’ ફાઈનલ થયુંઆ ફિલ્મમાં રાજશ્રીની આગળની ફિલ્મોની જેમ અનુપમ ખેર, સીમા પાહવા અને સુપ્રિયા પાઠક પણ મહત્વના રોલમાં છેઆયુષ્યમાન ખુરાના સૂરજ બરજાત્યાના રાજશ્રી પ્રોડક્શનનો નવો પ્રેમ બનવાનો હોવાના અહેવાલો લાંબા સમયથી આવી રહ્યા છે, ત્યાર બાદ તેની સાથે શર્વરી વાઘ લીડ રોલ કરવાની હોવાના અહેવાલો આવ્યા. આ ફિલ્મનું શૂટ પણ ૧ નવેમ્બરથી શરૂ થયું છે, ત્યારે આ ફિલ્મનું નામ પણ જાહેર થઈ ગયું છે – આ ફિલ્મને ‘યે પ્રેમ મોલ લિયા’ નામ આપવામાં આવ્યું છે.ગુરુવારે મુંબઇમાં એક ફોટોગ્રાફર દ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક…
સલમાનની ઓનસ્ક્રીન ભાભીએ ખુલાસાઓ કર્યાફિલ્મ ઉદ્યોગમાં જાતીય શોષણ અતિ સામાન્યટોચની અભિનેત્રી હોવા છતાં અને એક પ્રખ્યાત ફિલ્મ પરિવારમાંથી આવતી હોવા છતાં, તેણીને પોતાની સલામતીની ચિંતા કરવી પડતી હતી૧૯૯૪ માં, સલમાન ખાનની ફિલ્મ “હમ આપકે હૈ કૌન” રિલીઝ થઈ હતી, જેમાં માધુરી દીક્ષિત અભિનીત હતી. ફિલ્મમાં સલમાન ખાનની ભાભી અને માધુરીની બહેનની ભૂમિકા ભજવનાર અભિનેત્રી રેણુકા શહાણેએ તાજેતરમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યાે હતો. અભિનેત્રીએ નિર્માતાએ પોતાની સાથે કરેલા દુર્વ્યવહાર વિશે ખુલ્લેઆમ વાત કરી હતી. રેણુકાએ શેર કર્યું હતું કે, કેવી રીતે ટોચની અભિનેત્રી હોવા છતાં અને એક પ્રખ્યાત ફિલ્મ પરિવારમાંથી આવતી હોવા છતાં, તેણીને પોતાની સલામતીની ચિંતા કરવી પડતી હતી.અભિનેત્રી રેણુકા…
શરીરમાં ચેપને કારણે દાખલ કરાયાપ્રેમ ચોપરાની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયાપ્રેમ ચોપરા ૪૦૦ થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે, અને તેમના કેટલાક પાત્રો અને સંવાદો લોકોના મનમાં કોતરાયેલા છેદિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની તબિયત નાજુક ચાલી રહી હોવાના અહેવાલો વચ્ચે બીજા પણ એવા જ સમાચાર આવી રહ્યા છે. બોલિવૂડ અભિનેતા પ્રેમ ચોપરાને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ક્રાંતિ, કટી પતંગ, ઉપકાર, શહીદ અને બોબી જેવી સુપરહિટ ફિલ્મોમાં વિવિધ ભૂમિકાઓ ભજવનારા ૯૦ વર્ષીય પ્રેમ ચોપરાના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચારની પુષ્ટિ તેમના જમાઈ અભિનેતા વિકાસ ભલ્લા દ્વારા કરવામાં આવી છે. વિકાસ ભલ્લાએ જણાવ્યું હતું કે ચિંતા કરવાની કોઈ વાત નથી, તેમણે જણાવ્યું…
૭૧ વર્ષીય અભિનેતા જીવંત અને સ્વસ્થ છેમારા મોતની અફવા ખોટી, હું જીવું છુ: જેકી ચાનજેકી ચાનના મૃત્યુના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેમાં અહેવાલો અનુસાર જૂની ઈજાને કારણે તે મૃત્યુ પામ્યા હતા.‘હી-મેન’ ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય અપડેટ્સ વચ્ચે, માર્શલ આર્ટિસ્ટ અને અભિનેતા જેકી ચાનના મૃત્યુના અહેવાલો પણ ફરતા થઈ રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ઘણી પોસ્ટ્સ દાવો કરે છે કે તે હવે નથી. કેટલાક લોકો તો દાવો કરે છે કે તેમની પત્ની અને પુત્રીએ આ વાતની પુષ્ટિ કરી છે. જાે કે, બધા દાવા ખોટા છે. ૭૧ વર્ષીય અભિનેતા જીવંત અને સ્વસ્થ છે.હકીકતમાં, જેકી ચાનના મૃત્યુના સમાચાર સોશિયલ મીડિયા પર…
સોના-ચાંદીના વાયદામાં ચાલુ રહેલો તેજીનો પવનઃ સોનાનો વાયદો રૂ.551 અને ચાંદીનો વાયદો રૂ.2318 વધ્યો ક્રૂડ તેલનો વાયદો રૂ.35 ઘટ્યોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.25772.6 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.125661.07 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 21204.30 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 29523 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.151441.7 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.25772.6 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.125661.07 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. ઇન્ડેક્સ વાયદાઓમાં રૂ.7.67 કરોડ અને ઇન્ડેક્સ ઓપ્શન્સમાં રૂ..36 કરોડનાં કામકાજ થયાં હતાં. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ નવેમ્બર વાયદો 29523 પોઇન્ટના…
વિવિધ સરકારી વિભાગો દ્વારા નોંધપાત્ર પ્રતિસાદ મળી રહ્યો છેનવા સચિવાલયમાં સખી નીર બ્રાન્ડ દ્વારા અંદાજે ૧.૨૦ લાખથી વધુ પાણીની બોટલનું વેચાણ થયુંમહિલા સશક્તીકરણ તેમજ સ્વદેશીને પ્રાધાન્ય આપવાના લક્ષ્ય સાથે કુલ રૂ.૧૧.૨૦ લાખની કિંમતની સખી નીર પાણીની બોટલ ખરીદી છેમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સચિવાલય-વિધાનસભા કેમ્પસમાં પર્યાવરણને ધ્યાને રાખીને ઇકો ફ્રેન્ડલી રિયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસિલિટી-‘સખી નીર’નો જુલાઈ-૨૦૨૫માં પ્રારંભ કરાવ્યો હતો. જેને વિવિધ સરકારી વિભાગો દ્વારા નોંધપાત્ર પ્રતિસાદ મળી રહ્યો છે. હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી મહિલા સશક્તીકરણ તેમજ પ્લાસ્ટિક મુક્ત રાજ્યને વધુ પ્રોત્સાહન આપવા ગુજરાત સરકાર દ્વારા અનેકવિધ નવતર પહેલ શરૂ કરવામાં આવી છે.જેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સચિવાલય-વિધાનસભા કેમ્પસમાં પર્યાવરણને…
લાખો મુસાફરોને મળશે મોટી રાહતસૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં ૧૪મીથી બે ટ્રેનનો પ્રારંભરાજકોટ-પોરબંદર-રાજકોટ વાયા જેતલસર જંક્શન રેલવે રૂટની એમ બે ટ્રેનો મંજૂર થઈ છેતાજેતરમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાના પ્રયાસથી બે મહિના પૂર્વે બે વિમાની સેવા શરૂ થઈ હતી. હવે બે ટ્રેનનો પ્રારંભ સૌરાષ્ટ્રના વિસ્તારમાં થઈ રહ્યો છે. જે અંતર્ગત ભારતીય રેલવે દ્વારા પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ અને જામનગરમાં રેલવે સુવિધાઓના વિસ્તરણ અને સુધારણાનો પ્રયાસ સાકાર થઈ રહ્યો છે. જે મુજબ ગત ઓગસ્ટમાં બે પેસેન્જર ટ્રેનની જાહેરાત કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા દ્વારા કરવામાં આવી હતી. હવે કેન્દ્રીય મંત્રી ડૉ. માંડવિયાના પ્રયાસ થકી હવે…
ગુજરાતની ૮ કંપનીઓ ૩૩,૦૦૦ કરોડનું રોકાણ કરશેવાડિલાલ ગ્રૂપ છત્તીસગઢમાં ફૂડ પ્રોસેસિંગ યુનિટ સ્થાપશેઅમદાવાદમાં યોજાયેલા ઇન્વેસ્ટર કનેક્ટ કાર્યક્રમ દરમિયાન છત્તીસગઢને અંદાજે ૩૩,૦૦૦ કરોડના રોકાણ પ્રસ્તાવો મળ્યા છછત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ ૨ દિવસીય ગુજરાત મુલાકાતે છે. તેમણે આજે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને શીશ ઝુકાવ્યું હતું, સાથે છત્તીસગઢની ઇન્વેસ્ટર કનેક્ટ ઇવેન્ટ અમદાવાદમાં યોજાઈ હતી. ત્યાં છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય ઉપસ્થિત રહ્યા હતા અને તેમની ઉપસ્થિતિમાં ગુજરાતની ૮ કંપનીઓએ ૩૩,૦૦૦ કરોડનું રોકાણ કરવાની તૈયારી બતાવી છે. જેમાં વાડિલાલ ગ્રૂપ છત્તીસગઢમાં ફૂડ પ્રોસેસિંગ યુનિટ સ્થાપિત કરશે, તેવી જાહેરાત થઈ છે. અમદાવાદમાં યોજાયેલા ઇન્વેસ્ટર કનેક્ટ કાર્યક્રમ દરમિયાન છત્તીસગઢને…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



