- ધાર્મિક સ્વતંત્રતા સંપૂર્ણ નથી: ૩૦૦ શ્રદ્ધાળુઓની મંજૂરી મામલે પટણા હાઇકોર્ટની મહત્વપૂર્ણ ટકોર
- કંગના પર બાબા રામદેવનો પલટવાર: “તુચ્છ લોકો પર કમેન્ટ નથી કરવી”, Gen-Z વિવાદે લીધો ઉગ્ર વળાંક
- તહેવારોમાં ખાંડ બની કડવી: ભાવવધારા પાછળ ઇથેનોલ, અછત કે જમાખોરી?
- લોકશાહી સામે મોટો સવાલ: જ્યારે સમાજને તમારી સૌથી વધુ જરૂર હતી, ત્યારે તમે ક્યાં હતા?
- NCPના IT સેલ પ્રદેશ પ્રમુખ હાર્દિક પરીખ AAPમાં જોડાયા, ઘાટલોડિયામાં સંગઠનને નવી મજબૂતી
- દ્વારકાનું નાગેશ્વર જ્યોતિર્લિંગ: દારૂકાવનથી શિવપ્રગટ્તિ અને ધર્મવિજયની પૌરાણિક ગાથા
- અમેરિકાના 50% ટેરિફથી કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી વળતી કાર્યવાહીની જાહેરાત
- ગૌતમ ગંભીરનો ટ્રોલર્સને જવાબ: “મારું કામ ટ્રોફી જીતવાનું છે, લાઇક્સ-વ્યૂ મેળવવાનું નહીં”
Author: garvigujrat
રવિવારે રજાના દિવસે પણ બોલાવી અધિકારીઓની બેઠક પ્રહલાદ જાેશીએ શિક્ષણ મંત્રાલયની સંભાળી જવાબદારી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ હવે શિક્ષણ મંત્રાલયની કમાન પ્રહલાદ જાેશીના હાથમાં સોંપવામાં આવી છે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ હવે શિક્ષણ મંત્રાલયની કમાન પ્રહલાદ જાેશીના હાથમાં સોંપવામાં આવી છે. પદભાર સંભાળતા સાથે જ તેમણે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે મંત્રાલય હવે રાહ જાેવાના મૂડમાં નથી. રવિવાર જેવા રજાના દિવસે પણ તેઓ મંત્રાલય પહોંચ્યા અને અધિકારીઓ સાથે બેઠક કરી. NEET પેપર લીક વિવાદે દેશની પરીક્ષા પ્રણાલી પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે, ત્યારે વિદ્યાર્થીઓની નજર હવે નવા શિક્ષણ મંત્રીના પહેલા ર્નિણયો પર છે.…
(નીડર,નિષ્પક્ષ,તટસ્થ છગનલાલ મેવાડા) સુરત. દેશભરમાં માત્ર ઝેન-ઝી જ નહીં પણ આબાલવૃધ્ધ સૌ સડેલી શિક્ષણ સિસ્ટમ સામે આક્રોશિત પણ છે અને આંદોલિત પણ છે ત્યારે રાષ્ટ્રની પ્રજાની નાડ પારખવાને બદલે જો સરકાર તેને રાજકીય ત્રાજવે જ તોલશે તો એ તેની મોટી ખામી ગણાશે. આજે દેશમાં સૌથી મોટો પ્રશ્ન એ નથી કે NEETનું પેપર કોણે લીક કર્યું? સવાલ એ છે કે લાખો વિદ્યાર્થીઓનો વિશ્વાસ કોણે લીક થવા દીધો? એક એવી પરીક્ષા જેના પરિણામ પર ડોક્ટરની આગામી પેઢી ઊભી થવાની છે, તેની વિશ્વાસનિયતા વારંવાર સવાલોના ઘેરામાં આવે અને સરકાર હજુ પણ તેને માત્ર “પ્રશાસનિક ખામી” તરીકે રજૂ કરવાનો પ્રયત્ન કરે તો આ વલણ…
આમ આદમી પાર્ટીના છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવાએ જણાવ્યું હતું કે, સોમવાર, ૨૭ જુલાઈના રોજ છોટાઉદેપુરમાં ’આપ’ ના લોકપ્રિય નેતા ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં એક વિશાળ સભા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ સરકાર દ્વારા ચૈતરભાઈ પર જે રીતે ખોટા કેસો કરવામાં આવ્યા છે, તેમાંથી તેમને વહેલી તકે મુક્તિ મળે તે હેતુથી તમામ કાર્યકર્તાઓ, આગેવાનો અને યુવાનો કાલે છોટાઉદેપુરમાં એકત્રિત થશે. ત્યારબાદ ત્યાંથી રેલી સ્વરૂપે કલેક્ટર ઓફિસ પહોંચીને આવેદનપત્ર પાઠવવામાં આવશે. આ સરકાર પોતાની તાનાશાહીથી ખોટા નિયમો લાગુ કરીને આમ જનતાને હેરાન કરી રહી છે અને જે નેતાઓ લોકોના હક માટે લડત આપે છે, તેમના પર ખોટી એફ.આઈ.આર. (FIR) નોંધવામાં…
AI દ્વારા બનાવેલ ફેક ઓડિયો મુદ્દે AAP પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી અને છાત્ર વિંગ ASAP પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકીયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં બ્રિજરાજ સોલંકીએ જણાવ્યું હતું કે, દેશમાં જે રીતે NEETનું પેપર લીક થયું અને તેના કારણે 22થી પણ વધુ નિર્દોષ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી, ત્યારબાદ યુવા આંદોલનના કારણે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આવ્યું છે. દેશના જે તમામ યુવાનો, વિદ્યાર્થીઓ અને લોકોએ આ આંદોલનમાં સહભાગી બનીને તેને મજબૂત બનાવવાનું કામ કર્યું છે, તે તમામ લોકોને હું આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ તરીકે નતમસ્તક વંદન અને અભિનંદન પાઠવું છું. પરંતુ મુખ્ય વાત એ છે કે, ગાંધીનગર…
હેન્ડશેક વિવાદ પર ટ્રેવિસ હેડનો જવાબ વિરાટ કોહલી સાથે મારો કોઈ ઝઘડો નથી હેડે પરિવાર પર થયેલી ઓનલાઇન ટ્રોલિંગ સામે પીડા વ્યક્ત કરી અને આવી પ્રવૃત્તિઓ બંધ કરવા અપીલ કરી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ૨૦૨૬ દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની મેચ બાદ ભારે ચર્ચામાં રહેલા વિવાદ પર આખરે ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓપનર ટ્રેવિસ હેડે મૌન તોડ્યું છે. વિરાટ કોહલી સાથેના કથિત અણબનાવ અને ત્યારબાદ સોશિયલ મીડિયા પર તેના પરિવારને નિશાનો બનાવીને કરવામાં આવેલી દર્દનાક ટ્રોલિંગ પર હેડે પહેલીવાર ખુલ્લેઆમ પોતાનો આક્રોશ અને પીડા વ્યક્ત કરી છે. તેણે સ્પષ્ટ કર્યું છે કે વિરાટ કોહલી સાથે તેના કોઈ ખરાબ…
ઇન્ટરનેટ પર મચાવી ધૂમ PM મોદીના સેલ્ફી વીડિયોએ તોડ્યો IShowSpeed નો વર્લ્ડ રેકોર્ડ! પીએમ મોદીએ ૨૪ કલાકમાં ૩૦૩ મિલિયન વ્યૂઝ સાથે ઇન્સ્ટાગ્રામ રીલ્સ માટે એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે સોશિયલ મીડિયાની દુનિયામાં દરરોજ નવા રેકોર્ડ બને છે અને તૂટે છે, પરંતુ આ વખતે, ભારતીય પીએમ નરેન્દ્ર મોદીએ એક એવી ધમાલ મચાવી છે, જેણે આખી દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે. પીએમ મોદી દર્શાવતી રીલે માત્ર ૨૪ કલાકમાં ૩૦૩ મિલિયન વ્યૂઝ મેળવીને એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. અગાઉ, આ રેકોર્ડ વૈશ્વિક ઇન્ટરનેટ વ્યક્તિત્વ IShowSpeed ના નામે હતો, જેને લગભગ ૩૦૦ મિલિયન વ્યૂઝ મળ્યા હતા. પરંતુ ભારતનો પ્રભાવ ફક્ત PM મોદી…
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન લોકો કહેતા હતા કે આ સરકારમાં રાજીનામા નથી થતા પણ અમે તે કરી બતાવ્યું જુકતી હૈ દુનિયા જુકાને વાલા ચાહિયે : અભિજી દીપકે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ, જંતર-મંતર પર ઉજવણીનો માહોલ છવાઈ ગયો. આંદોલનના અગ્રણી વ્યક્તિ અભિજીત દિપકેએ મંચ પરથી રાજીનામાની જાહેરાત કરી છે. આ પછી, ઉજવણી શરૂ કરી છે. ઉજવણી વચ્ચે ભીડને સંબોધતા, દિપકે કહ્યું કે, અમે તે કર્યું. લોકો કહેતા હતા કે આ સરકારમાં રાજીનામા નથી થતા. પણ અમે તે કરી બતાવ્યું. દિપકે કહ્યું કે, ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે. આપણે તે કર્યું. તેમણે શું કહ્યું, કે આ…
હિંસાથી મન દુ:ખી, દેશવિરોધી શક્તિઓ આંદોલનનો ગેરલાભ ન ઉઠાવે : ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર નીટ પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ થયેલા વિરોધ પ્રદર્શનને પગલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નૈતિક જવાબદારી સ્વીકારીને પોતાનું રાજીનામું ધરી દીધું છે એક બાજુ જ્યાં જંતર મંતર પર વિરોધ પ્રદર્શનમાં અને બિહારમાં ચાલતા આંદોલનમાં હિંસાના સમાચાર આવી રહ્યા છે ત્યાં મોટા સમાચાર એ આવ્યા કે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધુ. નીટ યુજી પરીક્ષામાં થયેલી ગડબડીને લઈને દેશભરમાં ચાલી રહેલા વિવાદ અને આંદોલનને પગલે તેમણે આ ર્નિણય લીધો. ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયામાં આ જાહેરાત કરી અને રાજીનામાનું…
વિશ્વની ૭.૮ ટકા વસતીને પુરતુ ભોજન નથી મળતું : યુએન રિપોર્ટ વિશ્વમાં ૬૪ કરોડ લોકો ભૂખનો સામનો કરવા મજબુર થયા આઠ વર્ષમાં પૌષ્ટિક ભોજન પાછળનો ખર્ચાે ૪૫ ટકા વધ્યો, ૨૬૯ કરોડ લોકોને સારું ભોજન નથી મળી રહ્યું આજે વિશ્વભરમાં પહેલા કરતા વધુ ખાદ્ય કૃષિ પદાર્થાે પેદા થઇ રહ્યા છે. તેમ છતા કરોડો લોકો ભુખમરો અને કુપોષણનો સામનો કરી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તાજેતરમાં જ જાહેર કરાયેલી એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે માર્કેટમાં ખાદ્ય અન્ન ઉપસ્થિત છે પરંતુ તેમ છતા કરોડો લોકોની થાળીમાં પૌષ્ટિક ભોજન નથી પહોંચી રહ્યું, સ્વાસ્થ્ય માટે સારા ભોજનને મેળવવા પાછળનો ખર્ચાે આઠ વર્ષમાં ૪૫ ટકા…
આગામી વર્ષથી નવો સિલેબસ લાગુ કરાશે બેચરલ ઓફ ફાર્મસીમાં વિદ્યાર્થીઓ જૂના સિલેબસ પ્રમાણે અભ્યાસ કરી શકશે નવી એજ્યુકેશન પોલિસી અંતર્ગત પ્રવર્તતી દ્વિધાનો અંત, ૨૦૨૬-૨૭થી નવા પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ માટે લાગુ થશે સુધારેલો અભ્યાસક્રમ ફાર્મસીમાં પ્રવેશ માટે આગામી વર્ષથી નવો સિલેબસ લાગુ કરવામાં આવ્યો છે. જેના અનુસંધાનમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ સુધી બીફાર્મમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓએ જે નિયમો અને સિલેબસ પ્રમાણે પ્રવેશ મેળવ્યો હશે તે પ્રમાણે જ અભ્યાસ કરવાનો રહેશે તેવી સ્પષ્ટતા ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા કરાઈ છે. અગાઉ તમામ વિદ્યાર્થીઓએ નવા સિલેબસ પ્રમાણે અભ્યાસ કરવો પડશે તેવી માહિતીના કારણે ભારે દ્વિધાભરી સ્થિતિ ઊભી થતાં આ સ્પષ્ટતા કરવામાં આવી છે. ફાર્મસી…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



