- ટ્રમ્પના દાવા બાદ ઈટલી PM જ્યોર્જિયા મેલોનીનો આકરા જવાબ, નિવેદનને પાયાવિહોણું ગણાવ્યું
- આંતરરાષ્ટ્રીય યોગ દિવસે કોલકાતામાં અનોખો નજારો: હૂગલી નદી પર 500થી વધુ નૌકાઓમાં સામૂહિક યોગ
- ફૂટપાથ પર ચાલવું મૂળભૂત અધિકાર: સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, સરકારને કાયદો બનાવવા નિર્દેશ
- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 20થી વધુ કર્મચારીઓના રાજીનામા, નવા ભરતી થયેલા કર્મીઓએ પણ છોડ્યો રસ્તો
- બેરોજગારી, ગરીબી અને મોંઘવારીના કારણે યુવાનો અને યુવતીઓ ખોટા માર્ગે ધકેલાઈ રહ્યા હોવાનો આક્ષેપ
- મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરની તિજોરીમાંથી હજારો કરોડના દાન અને દાગીના ગાયબ હોવાનો ગંભીર આરોપ
- સગીરાના દુષ્કર્મ કેસમાં કલોલ કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદ, પીડિતાને ₹5 લાખ વળતર
- મિડલ ઈસ્ટમાંથી રાહતના સમાચાર: LPG અને ક્રૂડ ઓઈલના 40થી વધુ જહાજો ભારત તરફ રવાના
Author: Garvi Gujarat
અમદાવાદ, 1૬સપ્ટેમ્બર 2025:સરદારવલ્લભભાઈપટેલઆંતરરાષ્ટ્રીય (SVPI) એરપોર્ટમુસાફરોનેઉત્કૃષ્ટસાંસ્કૃતિકઅનુભવપ્રદાનકરવાઅનેગુજરાતનીસમૃદ્ધપરંપરાઓપ્રદર્શિતકરવાસતતપ્રયત્નશીલ છે.આ જ યાત્રામાંટર્મિનલ 2 પરમનમોહકકલાસ્થાપનોનીશ્રેણીનુંઅનાવરણકર્યુંછે. આકલાત્મકસ્થાપત્યોગુજરાતનીસ્વતંત્રતાચળવળ, સાંસ્કૃતિકઓળખઅનેઉત્સવનીભાવનાનેઉજાગરકરેછે, જેમુસાફરોનેરાજ્યનાસમૃદ્ધ વારસાનીઝલકઆપેછે. ત્રણથીમપરઆધારિતસ્થાપત્યો સ્વતંત્રતાનીચળવળ:ડિપાર્ચર્સચેક-ઇનહોલમાંસ્થિત મહાત્માગાંધીઅનેસરદારવલ્લભભાઈપટેલનીસુંદરકળાકૃતિઓભારતનાસ્વાતંત્ર્યસંગ્રામમાંગુજરાતનીભૂમિકાનેદર્શાવેછે. તે સ્વતંત્રતાનીયાત્રામાંગુજરાતનીમુખ્યભૂમિકાનેશ્રદ્ધાંજલિછે. 350 મીટરધાતુનાપટમાંબનાવવામાં આવેલા ભીંતચિત્રોપિત્તળઅનેતાંબાનાત્રિ-પરિમાણીયશિલ્પોછે. ઉત્સવવોલ- નવરાત્રીઅનેઉત્તરાયણઉજવણી:આગમનનાબેગેજક્લેમહોલમાંસ્થિતઆજીવંતભીંતચિત્રનવરાત્રીઅનેઉત્તરાયણજેવાગુજરાતનાવિશ્વ-પ્રસિદ્ધતહેવારોનીભાવનાનેદર્શાવેછે. ઉત્સવવોલએકધાતુત્રિ-પરિમાણીયસ્થાપનછે.તેપેટર્નવાળીપિત્તળનીપટ્ટીઓસાથેમોડ્યુલરશીટબ્લોક્સથીબનેલુંછે. ભવ્યગરબાનર્તકોઅનેઆકાશમાંઉડતાપતંગોનાલયબદ્ધચિત્રોસાથેઉત્સવવોલમુસાફરોનુંસ્વાગતપરંપરા, આનંદઅનેસાંસ્કૃતિકગૌરવનીઉષ્માભરીઉજવણીસાથેકરેછે. પ્રગતિ-ની-પતંગ: ગુજરાતનીપતંગઉડાવવાનીપરંપરાથીપ્રેરિતઆગતિશીલશિલ્પઉત્તરાયણસાથેસંકળાયેલીઉર્જા, રંગઅનેઆનંદનેજીવંતબનાવેછે. SVPI એરપોર્ટટર્મિનલ 2 નાડોમેસ્ટિકઅરાઇવલવિસ્તારમાંસ્થિતઆશિલ્પમાંકાંસ્યથીબનેલાબાળકોનાજીવન-કદનાશિલ્પોછે. બાળકોનાઆનંદીઅભિવ્યક્તિઓઅનેઆકાશમાંપતંગોનીગતિશીલગતિદ્વારા, આકૃતિઆશા, પ્રગતિઅનેભાવિપેઢીઓનીઅમર્યાદિતઆકાંક્ષાઓ વ્યક્તકરેછે. આ પતંગોધાતુઅનેસ્ટેનલેસસ્ટીલનાટેકાસાથેરચાયેલીએક્રેલિકશીટ્સથીબનેલા છે અને બ્રાઈટલાઇટ્સથી પ્રકાશિત થાયછે. અમદાવાદનુંસરદારવલ્લભભાઈપટેલઆંતરરાષ્ટ્રીયવિમાનમથક, ગુજરાતનાસમૃદ્ધવારસાઅનેસંસ્કૃતિનેપ્રોત્સાહનઅનેપ્રદર્શનકરવાપ્રતિબદ્ધછે.જેનોઉદ્દેશ્યતમામમુસાફરોનેયાદગારઅનેસમૃદ્ધઅનુભવપ્રદાનકરવાનોછે.
Ahmedabad, 16September 2025:Sardar Vallabhbhai Patel International (SVPI) Airport, in a continued effort to offer passengers a deep cultural experience and showcase the rich traditions of Gujarat, has unveiled a series of captivating art installations at Terminal 2. These artistic additions showcase the essence of Gujarat’s freedom movement, cultural identity, and festival spirit, offering travellers an immersive glimpse into the soul of the state. The installations are based on three themes: Conversations of Freedom: With Mahatma Gandhi and Sardar Vallabhbhai Patel at its heart, this beautiful installation located in the Departures check-in hall, captures the spirit of India’s freedom struggle. Surrounding…
સોનું, સોનું-મિની, ગોલ્ડ-ટેન, ગોલ્ડ-પેટલ, ચાંદી, ચાંદી-મિની અને ચાંદી-માઇક્રો વાયદા ઓલ ટાઇમ હાઇને સ્પર્શ્યા ક્રૂડ તેલના વાયદામાં રૂ.24નો સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.18101.76 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.140161.86 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 15035.19 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 25997 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.158264.79 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.18101.76 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.140161.86 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 25997 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1387.78 કરોડનું થયું હતું. અત્રે એ ઉલ્લેખનીય…
‘‘પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું. હું તેજ ઉછીનું લઉં નહીં, હું જાતે બળતું ફાનસ છું’’. આ કાવ્યપંક્તિના રચયિતા છે શ્રી નરેન્દ્ર મોદીજી નરેન્દ્રમોદીજી… માત્રએકનામનથી, પરંતુછેવાડાનામાનવીનાચહેરાપરના સુખનું સરનામુંછે. શાળાપ્રવેશોત્સવથીશાળામાં પ્રવેશપામનારવિદ્યાર્થીસુયોગ્યશિક્ષણપ્રાપ્તકરીમેડિકલક્ષેત્રેપ્રવેશમેળવે,ત્યારેતેનાઆત્મવિશ્વાસનોઆધારછે.આયુષ્માનભારતયોજનાથીવગર કોઈ ખર્ચે શ્રેષ્ઠસારવાર પ્રાપ્ત કરનારા વ્યક્તિનાભાવાશ્રુનુંકારણછેમોદીજી. પોતે સંઘર્ષ વેઠીનેઅને પડકારો ઝીલીને પણ રાષ્ટ્રના જન-જનના જીવનને સમૃદ્ધ કરનારા અને વિકસિત ભારત ૨૦૪૭ માટેનો સંકલ્પ લઈને ચાલતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના વ્યક્તિગત જીવનનું ૭૫મું વર્ષ એ રાજ્ય, રાષ્ટ્ર અને વિશ્વ માટે એક અમૃતમય બાબત ગણી શકાય. ચીનઅનેપાકિસ્તાનસાથેના યુદ્ધવખતેમહેસાણારેલવેસ્ટેશનપરઆવતા-જતાસેનાનાજવાનોનીસેવાનાઅભિયાનમાંસક્રિયભાગીદારીનોંધાવનારા બાળનરેન્દ્રથીલઈનેવડાપ્રધાન તરીકેજીવનનીપ્રત્યેકક્ષણરાષ્ટ્રમાટેસમર્પિતકરનારનરેન્દ્રભાઈનીઆરાષ્ટ્રસેવાજસાચાઅર્થમાંતેઓનુંવ્યક્તિગતજીવનછે. મોદીજીમાટેઅનેમોદીજીવિશેલખવુંએસૂરજ સામેદીવોધરવા જેવુંછે. પરંતુતેમના ૭૫માં જન્મ દિવસે તમામ ગુજરાતીઓ વતી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ‘આભારમોદીજી’કહેવાનીતકમળીછે.…
Union Minister of State (Independent Charge) of Law & Justice and Minister of State for Parliamentary Affairs Arjun Ram Meghwal and other guests releasing the fourth poetry collection “Syahi Ka Sipahi” of Santosh Kumar Jha, Chairman and Managing Director of Konkan Railway Corporation Limited (KRCL). On the occasion of Hindi Diwas, the fourth poetry collection “Syahi Ka Sipahi” of Santosh Kumar Jha, Chairman and Managing Director, Konkan Railway Corporation Limited (KRCL) was released during the 5th All India Official Language Conference held in Gandhinagar, Gujarat. The book was jointly released by Arjun Ram Meghwal, Union Minister of State for…
कोंकण रेलवे कॉर्पोरेशन लिमिटेड (केआरसीएल) के अध्यक्ष एवं प्रबंध निदेशक संतोष कुमार झा के चौथे काव्य संग्रह “स्याही का सिपाही” का विमोचन करते हुए भारत सरकार के केंद्रीय विधि एवं न्याय राज्य मंत्री (स्वतंत्र प्रभार) तथा संसदीय कार्य राज्य मंत्री अर्जुन राम मेघवाल एवं अन्य अतिथिगण। हिंदी दिवस के अवसर पर गांधीनगर, गुजरात में आयोजित 5 वें अखिल भारतीय राजभाषा सम्मेलन के दौरान कोंकण रेलवे कॉर्पोरेशन लिमिटेड (केआरसीएल) के अध्यक्ष एवं प्रबंध निदेशक संतोष कुमार झा के चौथे काव्य संग्रह “स्याही का सिपाही” का विमोचन किया गया। पुस्तक का विमोचन भारत सरकार के केंद्रीय विधि एवं न्याय राज्य मंत्री (स्वतंत्र…
સલમાન ખાન ખૂબ જ પઝેસીવ છે સલમાને ગુસ્સામાં સોમી અલીના માથા પર બોટલ ફોડી હતી. સલમાન ખાને ભલે આજ સુધી લગ્ન ન કર્યા હોય, પરંતુ તેનું નામ ઘણી બોલિવૂડ હિરોઈન સાથે જાેડાયું છે. બોલીવુડ અભિનેતા સલમાન ખાનને દેશનો સૌથી યોગ્ય બેચલર કહેવામાં આવે છે. તેણે આજ સુધી લગ્ન કર્યા નથી. સલમાન ખાને ભલે આજ સુધી લગ્ન ન કર્યા હોય, પરંતુ તેનું નામ ઘણી બોલિવૂડ હિરોઈન સાથે જાેડાયું છે. સલમાન ખાનનું નામ અભિનેત્રી સોમી અલી સાથે પણ જાેડાયું છે. સોમી અલીએ એક વાર એક સિનિયર પત્રકારને કહ્યું હતું કે તે સલમાનને પ્રેમ કરે છે, પણ તે ખૂબ જ ડરે છે કારણ…
ધાર્મિક વિવાદ કે અંગત અદાવત? દિશા પટણીના ઘરે ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો પ્રાથમિક માહિતી પ્રમાણે આ ઘટના દિશાની બહેન ખુશબુ પટણીના ધાર્મિક નેતાઓ પરના વિવાદાસ્પદ ટિપ્પણીથી જાેડાયેલી માનવામાં આવે છે. બોલીવુડ અભિનેત્રી દિશા પટણીના બરેલી ખાતેના પિતાના ઘર પર બાઈક સવાર અજાણ્યા લોકોએ ફાયરિંગ કરી હતી, જેનાથી પરિવારમાં ભયનો માહોલ ફેલાયો છે.પોલીસે આ હુમલાખોરોની શોધખોળમાં લાગી ગઈ છે. હ્લૈંઇમાં દિશાના પિતા જગદીશ સિંહ પટાણીએ જણાવ્યું કે હુમલાખોરોએ હત્યાની નિયતથી ગોળીઓ ચલાવી હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે આ ઘટના દિશાની બહેન ખુશબુ પટણીના ધાર્મિક નેતાઓ પરના વિવાદાસ્પદ ટિપ્પણીથી જાેડાયેલી માનવામાં આવે છે.આખી વાત એમ છે કે, ૧૨ સપ્ટેમ્બરની સવારે લગભગ ૩:૩૦ વાગ્યે…
મારા સ્ટાફનો ખર્ચ પ્રોડ્યુસર કેમ ઉઠાવે? ફિલ્મ સ્ટાર્સના વધારાની ખર્ચ અંગે આમિર ખાને ઉઠાવ્યા સવાલ આમિર ખાને આ પ્રથાને શરમજનક ગણાવતા કહ્યું કે, આજના સ્ટાર્સ પોતાના સ્પોટ બોય, ટ્રેનર અને રસોયાનો ખર્ચ પણ વસૂલ કરે છે. બોલિવૂડમાં ત્રણ ખાન અભિનેતાઓ પોતાનું પ્રભુત્ત્વ જમાવી ચૂક્યા છે. આમિર ખાન તે પૈકીના એક છે. આમિર ખાનની ફિલ્મોએ અનેક રેકોર્ડ બનાવ્યા છે. તેની આ યાત્રા આજે પણ ચાલું જ છે. જાેકે, આમિર ખાન અભિનેતાની સાથોસાથ પ્રોડ્યુસર પણ છે. તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચાલતા એક વલણને લઈને વાંધો ઉઠાવ્યો છે.તાજેતરમાં મિ. પર્ફેક્ટનિસ્ટ તરીકે જાણીતા અભિનેતા આમિર ખાને કોમલ નાહટા સાથે ‘ગેમ ચેન્જર્સ’ યુટ્યુબ ચેનલમાં ઈન્ટરવ્યૂ આપ્યું…
આ ફિલ્મમાં મોહનલાલ મુખ્ય ભૂમિકામાં છે દૃશ્યમ ૩ : ૫ ડ્રાફ્ટ પછી સ્ક્રિપ્ટ ફાઈનલ થઈ, આગામી મહિનાથી શૂટિંગ શરૂ થશે “જાે દર્શકો દૃશ્યમ ૨ જેવી ભારે સસ્પેન્સની અપેક્ષા રાખે છે, તો તેઓ નિરાશ થશે.” : જાેસેફ મૂળ મલયાલમ દૃશ્યમ ૩ના ડિરેક્ટર જીતુ જાેસેફે ળેન્ચાઇઝીની આગામી ફિલ્મ અંગે મોટી અપડેટ આપી છે. તેમણે ખુલાસો કર્યાે કે સ્ક્રિપ્ટ પૂરી થઈ ગઈ છે અને શૂટિંગ આવતા મહિને શરૂ થશે. આ ફિલ્મમાં મોહનલાલ મુખ્ય ભૂમિકામાં છે, આ ફિલ્મ હિન્દીમાં ડબ થઈને પણ રીલીઝ થવાની છે. એક પોડકાસ્ટની વાતચીત દરમિયાન જીતુ જાેસેફે એમ પણ કહ્યું હતું કે સ્ક્રિપ્ટ પૂર્ણ કરવા માટે તેને પાંચ ડ્રાફ્ટ લાગ્યા…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



