
- Mahavir Swami જયંતિ વિશેષ: અહિંસા, સત્ય અને સંયમથી શાંતિમય જીવનનો સંદેશ
- ઈરાન: મીનાબ સ્કૂલ હુમલામાં 175 મોત, અમેરિકાના બે નૌસેનાના અધિકારીઓ પર આરોપ
- ભારત-ઈરાન વેપાર: તેલ સિવાય ઓર્ગેનિક કેમિકલ, ડ્રાયફ્રૂટ, બિટુમેન, ખનિજ, કાચ-લોખંડ માટે રૂપિયામાં લેવડદેવડ
- કેન્દ્ર: દેશના પેટ્રોલ પંપ પર પુરતો ઈંધણ સ્ટોક, પશ્ચિમ એશિયા થી 94,000 ટન LPG જહાજ આવી રહ્યા
- માધુરી દીક્ષિતે લોઅર પરેલમાં 731 સ્કે.ફૂટ ઓફિસ ભાડે લીધી, 5 વર્ષમાં 2.81 કરોડ રૂપિયા ચૂકવાશે.
- ઈરાન-US-ઈઝરાયલ યુનિવર્સિટીઓ હમલાનો લક્ષ્ય, વિદ્યાર્થીઓને કેમ્પસ છોડી જાય તેવી ચેતવણી
- Raipurમાં 19 લાખની આંતરરાષ્ટ્રીય સ્ટાઇલની ટ્રાવેલ એજન્સી છેતરપિંડી ખુલ્લી
- Iran-Israel-United States યુદ્ધ 30મા દિવસે ભીષણ: સતત હુમલાઓ વચ્ચે અંતના કોઈ સંકેત નહીં
Author: Garvi Gujarat
पंजाब के छोटे और सीमांत किसानों के लिए खेती को फिर से व्यवहारिक और लाभदायक पेशा बनाने के प्रयासों के तहत मुख्यमंत्री भगवंत सिंह मान ने आज चंडीगढ़ में दक्षिण कोरिया के एक प्रतिनिधिमंडल के साथ व्यापक विचार-विमर्श किया। इस बैठक में स्मार्ट खेती, उन्नत कृषि मशीनरी और बायोटेक्नोलॉजी सेक्टर में सहयोग पर विशेष ध्यान केंद्रित किया गया। इस बैठक के दौरान घटते कृषि रकबे और खेती की व्यवहारिकता से जुड़े मुद्दों के समाधान के लिए दक्षिण कोरिया की तकनीकी विशेषज्ञता अपनाने पर चर्चा की गई। साथ ही 13 से 15 मार्च तक मोहाली में होने वाले प्रोग्रेसिव पंजाब निवेशक…
मोहाली में 13-15 मार्च 2026 को ‘प्रगतिशील पंजाब निवेश सम्मेलन’ से औद्योगिक विकास को नई रफ्तार मिलेगी
पंजाब के मुख्यमंत्री भगवंत सिंह मान ने मोहाली में 13 से 15 मार्च 2026 को होने वाले ‘प्रगतिशील पंजाब निवेश सम्मेलन’ की तैयारियों का जायजा लेते हुए इसे निर्णायक कदम बताया, जो प्रदेश में औद्योगिक विकास को नई ऊँचाइयों तक पहुँचाएगा। उच्च स्तरीय बैठक की अध्यक्षता करते हुए मुख्यमंत्री भगवंत सिंह मान ने कहा, “प्रगतिशील पंजाब निवेश सम्मेलन 13 से 15 मार्च 2026 को मोहाली में होगा, जो प्रदेश में औद्योगिक प्रगति को बड़ा बढ़ावा देगा। पंजाब पहले ही वैश्विक स्तर पर निवेश के लिए सबसे पसंदीदा स्थान के रूप में उभर चुका है।” उन्होंने कहा, “यह ऐतिहासिक सम्मेलन औद्योगिक…
पंजाब के मुख्यमंत्री भगवंत सिंह मान ने आज पंजाबवासियों से अपील की कि राज्य सरकार द्वारा हर परिवार के लिए शुरू की गई ‘मुख्यमंत्री सेहत योजना’ के बारे में पंजाब विरोधी ताकतों द्वारा किए जा रहे दुष्प्रचार से गुमराह न हों। एक वीडियो संदेश के माध्यम से लोगों को संबोधित करते हुए भगवंत सिंह मान ने कहा, “पंजाब सरकार ने लोक भलाई वाली इस प्रमुख योजना की शुरुआत की है ताकि पंजाब के हर नागरिक, खास तौर पर समाज के कमजोर वर्गों को कैशलेस इलाज तक सीधी पहुंच मिल सके।” इस पहल के बारे में बताते हुए भगवंत सिंह मान…
पंजाब की खेल विरासत बहाल करके नशों को खत्म करने के दृढ़ संकल्प के तहत भगवंत मान सरकार ने आज पंजाब क्रिकेट लीग (पी.सी.एल.) की शुरुआत को मंजूरी दे दी है। इस लीग के तहत खेलों को एक आउटरीच कार्यक्रम की बजाय नौजवानों के सशक्तिकरण के लिए रणनीतिक हस्तक्षेप के रूप में देखा जाएगा। इंडियन प्रीमियर लीग (आई.पी.एल.) की तर्ज पर जिला और क्षेत्रीय स्तर पर टीमें बनाकर और भारतीय क्रिकेट कंट्रोल बोर्ड (बी.सी.सी.आई.) तथा पंजाब क्रिकेट एसोसिएशन (पी.सी.ए.) के सहयोग से करवाई जाने वाली इस लीग का उद्देश्य नौजवान प्रतिभा की पहचान करना, तैयार करना और पेशेवर राह पर…
पंजाब के मुख्यमंत्री भगवंत सिंह मान ने आज कहा कि पंजाब सरकार राज्य की समृद्ध सांस्कृतिक विरासत को आने वाली पीढ़ियों के लिए संरक्षित रखने के लिए पूरी तरह प्रतिबद्ध है। मुख्यमंत्री ने पंजाब कला परिषद, चंडीगढ़ द्वारा आयोजित ‘महिंदर सिंह रंधावा साहित्य और कला उत्सव’ के दौरान सभा को संबोधित करते हुए कहा कि पंजाब शुरू से ही सभ्यता का केंद्र रहा है। उन्होंने कहा कि यह बहुत गर्व और संतुष्टि की बात है कि हमें कठिन परिश्रम और साहस के साथ-साथ एक समृद्ध सांस्कृतिक विरासत मिली है। पंजाब कला परिषद के अधिकारियों का धन्यवाद करते हुए भगवंत सिंह…
श्री गुरु रविदास महाराज जी की महान विरासत के प्रति श्रद्धा और सम्मान प्रगट करते हुए पंजाब सरकार ने गुरु साहिब के 650वें प्रकाश पर्व को समर्पित साल भर चलने वाले क्रमवार समागमों की रस्मी तौर पर शुरुआत की। इन क्रमवार समागमों के तहत 20 फरवरी, 2027 तक राज्य भर में धार्मिक, सांस्कृतिक और अकादमिक स्तर पर अलग-अलग प्रयास किए जाएंगे। मुख्यमंत्री भगवंत सिंह मान ने इन यादगार समागमों की शुरुआत करते हुए कहा कि साल भर संत सम्मेलन, कॉन्फ्रेंसें, कथा-कीर्तन और यूनिवर्सिटीज़ में सैमीनार करवाए जाएंगे। इस के साथ ही खुरालगढ़ में श्री गुरु रविदास यागार के विस्तार का…
પોલીસે પેડલરની ધરપકડ કરી.અમદાવાદ એરપોર્ટ પરથી ૪૭ કરોડના હેરોઇનનો ૬.૮ કિલો જથ્થો ઝડપાયો.X-ray સ્કેનિંગથી બચવા હેરોઇન સિલ્વર ફોઇલ અને કાર્બન પેપરમાં લપેટવામાં આવ્યું હતું.અમદાવાદ એરપોર્ટ પરથી કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા રૂ. ૪૭ કરોડનું ૬.૮ કિલો હેરોઇન ઝડપી લેવામાં આવ્યું છે. મલેશિયાના કુઆલાલંપુરથી આવેલી એર એશિયા ફ્લાઇટ નં. AK-91 માં અમદાવાદ આવેલા એક પુરુષ મુસાફરને શંકાસ્પદ પ્રવૃત્તિના આધારે અટકાવવામાં આવ્યો હતો. જેની પાસેથી હર્બલ સાબુના જુદા જુદા આકર્ષક પેકેટમાં હેરોઇનના ૨૯ પેકેટ છુપાવવામાં આવ્યા હતા. હાલ AIU ના અધિકારીઓએ આ હેરોઇનનો જથ્થો કબજે લઈ તેને લઈ આવનાર પેડલરની ધરપકડ કરી છે. હવે આ હેરોઇન ભારતમાં કોણે મગાવ્યું હતું અને…
સસ્તા વિદેશી શ્રમિકોની આયાતથી અમેરિકન નાગરિકોને નુકસાન થતું હોવાની દલીલ H1B વિઝા પ્રોગ્રામને બંધ કરવા US સાંસદે બિલ રજૂ કર્યું.ફ્લોરિડામાંથી રિપબ્લિકન પ્રતિનિધિ ગ્રેગ સ્ટુબે ‘એન્ડિંગ એક્સપ્લોઇટેટિવ ઇમ્પોર્ટેડ લેબર એક્ઝેમ્પશન એક્ટ અથવા એક્ઝાઇલ એક્ટ’ નામનું આ બિલ રજૂ કર્યું.અમેરિકામાં પ્રેસિડન્ડ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના એક સાંસદે એચ-વનબી વિઝા પ્રોગ્રામને બંધ કરવા માટેનું એક બિલ રજૂ કર્યું છે. તેમણે દલીલ કરી છે કે કંપનીઓ આ પ્રોગ્રામનો દુરુપયોગ કરે છે અને અમેરિકામાં સસ્તા વિદેશી મજૂરોની આયાત કરે છે. H-1B વિઝા પ્રોગ્રામના ૮૦ ટકાથી વધુ લાભાર્થીઓ ભારતીય અથવા ચીની નાગરિકો છે.ફ્લોરિડામાંથી રિપબ્લિકન પ્રતિનિધિ ગ્રેગ સ્ટુબે ‘એન્ડિંગ એક્સપ્લોઇટેટિવ ઇમ્પોર્ટેડ લેબર એક્ઝેમ્પશન એક્ટ અથવા એક્ઝાઇલ એક્ટ’…
અમેરિકા પર કર્યાે ગંભીર આક્ષેપપાકિસ્તાની સંરક્ષણ મંત્રીએ સંસદમાં પોતાના જ દેશની ફજેતી કરી.‘તાલિબાનીઓએ રશિયા વિરુદ્ધ યુદ્ધની શરૂઆત કરી હતી, તેનું નામ જિહાદ રાખવામાં આવ્યું હતું :પાકિસ્તાની સંરક્ષણ મંત્રી.પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે પોતાના જ દેશની ફજેતી કરીને અમેરિકા પર ગંભીર આક્ષેપ કર્યાે છે. તેમણે નેશનલ એસેમ્બલીમાં તાલિબાનનો ઉલ્લેખ કરીને કહ્યું કે, જ્યારે અફઘાનિસ્તાનમાં બે યુદ્ધો થયા ત્યારે પાકિસ્તાને ઈસ્લામની રક્ષા કરવા માટે યુદ્ધમાં ભાગ લીધો ન હતો. તેમણે પાકિસ્તાની કરતૂતનો ભાંડો ફોડ્યો છે અને કહ્યું છે કે, અફઘાનિસ્તાન સાથેના યુદ્ધમાં પાકિસ્તાને પોતાના જ લોકોને જેહાદના નામે મોતના મુખમાં ધકેલી દીધા હતા, તેમ છતાં પાકિસ્તાને કંઈ શીખ્યું નહીં.પાક. સંરક્ષણ મંત્રીએ પોતાના…
ભાજપ દ્વારા અવારનવાર આમ આદમી પાર્ટીના નેતા ઉપર ખોટા કેસો કરીને દબાણ બનાવવામાં આવતું હોય છે. હાલમાં પણ આવી જ એક પરિસ્થિતિ ઊભી થઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ અને જાણીતા ખેડૂત નેતા રાજુભાઈ કરપડાએ આજે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. આ રાજીનામાં પાછળ ફરી એકવાર શંકાની સોય ભાજપ તરફ વળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે રાજુભાઈ કરપડાના પરીવારને જુના એક 307ના કેસમાં સુરેન્દ્રનગર જિલ્લા કોર્ટે સજા ફટકારી છે (જે કેસમાં જાણીતા ગાયક દેવાયત ખવાડનું પણ નામ હતું.) જો આ કેસમાં રાજુભાઈ અને તેના પરીવારને હાઈકોર્ટમાંથી રાહત ન મળે તો…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



