Author: garvigujrat

દરરોજ કશુંક નવું હોય છે : દીપિકા પ્રકાશ પાદુકોણે દીપિકા અને રણવીરના પેરેન્ટિંગનાં વખાણ કર્યાં તાજેતરમાં દીપિકાના પિતા અને પૂર્વ બેડમિન્ટન ખેલાડી પ્રકાશ પાદુકોણે દીપિકા અને રણવીરના ટીમવર્કના વખાણ કર્યા હતા દીપકા પાદુકોણ અને રણવીર સિંહ જાણે દીકરીના ઉછેરમાં નિષ્ણાત બની ગયા છે. તેમનાં વ્યસ્ત અને થાકી જવાય એવા ફિલ્મોનાં શીડ્યુલ છતાં તેઓ દિકરની પુરતો સમય આપે છે. તાજેતરમાં દીપિકાના પિતા અને પૂર્વ બેડમિન્ટન ખેલાડી પ્રકાશ પાદુકોણે દીપિકા અને રણવીરના ટીમવર્કના વખાણ કર્યા હતા. સાથે તેમણે નાના બનવાના આનંદ વિશે પણ વાત કરી હતી. પ્રકાશ પાદુકોણે ઇન્ટરવ્યુમાં જણાવ્યું, “દીપિકા બિલકુલ ઘણું કરે છે પરંતુ રણવીર જ્યારે કામ પર ન હોય…

Read More

ટ્રેલરમાં રિતિક રોશનના કેમિયોની પણ એક ઝલક મળી ‘આલ્ફા’નાં ટ્રેલરમાં આલિયા ભટ્ટ અને શર્વરીની ‘ડેડલી ગર્લ્સ’ તરીકે ઝલક મળી બોબી દેઓલનું પાત્ર ‘આલ્ફા’ નામના એક રહસ્યમય પ્રોગ્રામ સાથે જાેડાયેલું જાેવા મળે છે અને તે ભારત વિરુદ્ધ જતું હોવાના સંકેતો મળે છે યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સની પ્રથમ ફિમેલ સ્પાય આધારીત ફિલ્મ ‘આલ્ફા’નું ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે. આલિયા ભટ્ટ અને શર્વરીની આ એક્શન થ્રિલર ફિલ્મનું ટ્રેલર લોંચ થયું છે, તેની ભવ્યતા, રહસ્ય અને હાઇ-ઓક્ટેન એક્શન સિક્વન્સથી દર્શકોમાં ભારે ઉત્સુકતા જગાવી છે. સૌથી મોટી વાત એ છે કે ટ્રેલરમાં રિતિક રોશનના લોકપ્રિય સ્પાય કેરેક્ટર ‘કબીર’ના ખાસ કેમિયોની પણ હવે ખાતરી થઈ…

Read More

આજે ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવા તથા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાની અધ્યક્ષતામાં કોંગ્રેસ પક્ષના અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ કોંગ્રેસ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા હતા. આમ આદમી પાર્ટીમાં જોડાનાર આગેવાનોમાં પ્રકાશભાઈ વસાવા (પૂર્વ ઉપપ્રમુખ, પૂર્વ ન્યાય સમિતી અધ્યક્ષ, કોંગ્રેસ નર્મદા), રાકેશભાઈ પટેલ (ધાનપુર તાલુકા મહામંત્રી, કોંગ્રેસ), જિગ્નેશભાઈ વસાવા (નાંદોદ તાલુકા મંત્રી), તેમજ સુરસિંહભાઈ વસાવા ( મહામંત્રી) સહિત અન્ય કાર્યકર્તાઓનો સમાવેશ થાય છે. આ પ્રસંગે જોડાયેલા આગેવાનોએ જણાવ્યું હતું કે તેઓ આમ આદમી પાર્ટીની જનહિતની નીતિઓ, પારદર્શક શાસન અને જનસેવાના કાર્યોને પ્રેરણા માની પક્ષમાં જોડાયા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં લોકોના…

Read More

આજે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ખાતે જનકલ્યાણ શિબિર તથા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પ્રજાના વિવિધ પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો તેમજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના ગામડાઓ સુધી પહોંચાડવાનો હતો. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી ડેડિયાપાડા મતવિસ્તારના ધારાસભ્ય ચૈતર વસાવા, નર્મદા જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ અસ્મિતાબેન આઝાદસિંહ ઠાકોર, નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન ડૉ. દયારામ વસાવા, સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ જગદીશભાઈ વસાવા, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ જયંતભાઈ વસાવા, તાલુકા પંચાયત ન્યાય સમિતિના અધ્યક્ષ પ્રિયંકાબેન વસાવા, ખોપી જિલ્લા પંચાયતના સભ્ય ગિરધનભાઈ વસાવા, સાગબારા જિલ્લા પંચાયતના સભ્ય હેતલબેન ચેતનભાઈ તડવી, પાંચપીપરી તાલુકા પંચાયતના…

Read More

આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી પાંખ ASAPના પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયાએ એક વીડિયોના માધ્યમથી અત્યંત ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આપણે ઘણી જગ્યાએ હોર્ડિંગ્સમાં અને જાહેરાતોમાં જોયું કે “ભાર વગરનું ભણતર” આપવાની વાત થઈ રહી છે અને આજે ગુજરાત સરકારે સાચે જ સાબિત કરી આપ્યું કે ગુજરાતની સરકારી સ્કૂલમાં “ચોપડા વગરનું ભણતર” થવા જઈ રહ્યું છે. સરકારી શાળાનું વેકેશન પૂરું થયું અને તેને દસ દિવસથી પણ વધારે સમય થઈ ગયો છે છતાં પણ આજ દિન સુધી ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને તેમના પુસ્તકો મળ્યા નથી. અમને એ પણ શંકા છે કે હજુ સુધી પુસ્તકો છાપવાની શરૂઆત…

Read More

બેંક ઓફ બરોડા ‘બોબ લિજેન્ડ એફસીએનઆર(બી) ડિપોઝિટ સ્કીમ’ સાથે એનઆરઆઈને વાર્ષિક 6.25% સુધીના ઊંચા વ્યાજ દર ઓફર કરે છે.   મુંબઈ, ૧૭ જૂન ૨૦૨૬: ભારતની આંતરરાષ્ટ્રીય બેંક, બેંક ઓફ બરોડા, ‘બોબ લિજેન્ડ એફસીએનઆર(બી) ડિપોઝિટ સ્કીમ’ હેઠળ બિન-નિવાસી ભારતીયો (એનઆરઆઈ) ને વાર્ષિક ૬.૨૫% સુધીના ઊંચા વ્યાજ દર ઓફર કરી રહી છે. નવી ‘બોબ લિજેન્ડ FCNR(B) ડિપોઝિટ સ્કીમ’ હેઠળ, બેંક યુએસ ડોલર (USD) ડિપોઝિટ પર 6.25% વાર્ષિક, બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ (GBP) અને ઓસ્ટ્રેલિયન ડોલર (AUD) ડિપોઝિટ પર 4.75% વાર્ષિક, કેનેડિયન ડોલર (CAD) ડિપોઝિટ પર 5.15% વાર્ષિક અને યુરો (EUR) ડિપોઝિટ પર 3.75% વાર્ષિક વ્યાજ દર ઓફર કરી રહી છે. બેંક ઓફ…

Read More

બેંક ઓફ બરોડાએ ‘બોબ ગોલ્ડન ગોલ ડિપોઝિટ સ્કીમ’ રજૂ કરી, જે ૫૫૫ દિવસની મુદત માટે વાર્ષિક ૭.૪૦% સુધીના વ્યાજ દર ઓફર કરે છે.   બોબ ગોલ્ડન ગોલ ડિપોઝિટ સ્કીમ સામાન્ય નાગરિકો માટે 6.75% વાર્ષિક વ્યાજ દર; નિવાસી વરિષ્ઠ નાગરિકો માટે 7.25% વાર્ષિક વ્યાજ દર; નિવાસી સુપર વરિષ્ઠ નાગરિકો માટે 7.35% વાર્ષિક વ્યાજ દર અને નોન-કોલેબલ ડિપોઝિટ પર 7.40% વાર્ષિક વ્યાજ દર ઓફર કરે છે.   મુંબઈ, ૧૫ જૂન, ૨૦૨૬: ભારતની અગ્રણી જાહેર ક્ષેત્રની બેંકોમાંની એક, બેંક ઓફ બરોડા (બેંક) એ એક નવી રિટેલ ટર્મ ડિપોઝિટ યોજના – ‘બોબ ગોલ્ડન ગોલ ડિપોઝિટ સ્કીમ’ શરૂ કરવાની જાહેરાત કરી છે.   ૫૫૫ દિવસની…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. મોડાસા સ્થિત પતંજલિ સ્ટોર દ્વારા એક જાગૃત ગ્રાહકને બિલ આપ્યા વિના એક્સપાયરી ડેટ વીતી ગઈ હોવા છતાં ખાદ્ય સામગ્રી પધરાવી દેવાના મામલે કોર્ટે પતંજલિ સ્ટોર્સ અને કંપની સામે કડક વલણ અપનાવી રૂપિયા 50,000 નો દંડ ફટકાર્યો છે. આ અંગે મળતી માહિતી મુજબ વડાગામના રહીશ અને જાગૃત ગ્રાહક રાહુલભાઈ પ્રજાપતિએ તા.૨૩/૦૪/૨૦૨૪ ના રોજ મોડાસા ખાતે આવેલા “સર્વોદય ચિકિત્સાલય પતંજલિ સ્ટોર્સ” પરથી પતંજલિ કંપનીનું “હિમાલય ચેરી પેપર પીકલ (અથાણું)” જરૂરી રકમ ચૂકવીને ખરીદ્યું હતું. ખરીદી કર્યા બાદ રાહુલભાઈએ નિયમ મુજબ દુકાનદાર પાસે પાકુ બિલ માંગ્યું હતું. પરંતુ સ્ટોર દ્વારા બિલ આપવાનો સાફ ઇનકાર કરી દેવાયો હતો. ગ્રાહકે જ્યારે…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. રાજસ્થાન,ઉત્તરાખંડ અને દિલ્હીમાં ત્રણ વિદ્યાર્થીઓએ NEET પુનઃ પરીક્ષા પહેલા આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે. NEET-UG પરીક્ષામાં પ્રશ્નપત્ર લીક અને અન્ય ગેરરીતિઓના આરોપો બાદ NTA તપાસ અને ટીકાનો સામનો કરી રહ્યું છે. ૩ મે ના રોજ યોજાનારી NEET ૨૦૨૬ ની પરીક્ષા, પેપર લીકના દાવાઓને પગલે રદ કરવામાં આવી હતી. આ પરીક્ષા હવે ૨૧ જૂનના રોજ ફરીથી શેડયૂલ કરવામાં આવી છે. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ રાજસ્થાનના મૃતકની ઓળખ ૨૨ વર્ષીય ઉમેશ માલી તરીકે થઈ છે. જે ઝુન ઝુન જિલ્લાના કારી ગામનો રહેવાસી છે. સીકર પોલીસના જણાવ્યા અનુસાર મે 2026 ની પરીક્ષા (જે હવે રદ કરવામાં આવી છે) ઉમેશ…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત: સુરત શહેરના વેડ રોડ વિસ્તારમાં આવેલ ૬૦ વર્ષો જૂની 'નાસિરનગર' ઝૂંપડપટ્ટીને કોઈપણ પ્રકારની પૂર્વ સૂચના, કાયદેસરની નોટિસ વગર એકાએક પોલીસનો દૂર ઉપયોગ કરી તોડી પાડી ૧૨૫ પરિવારોને બેઘર કરી દેવાની ઘટનાએ સુરત શહેરની પ્રતિષ્ઠાને દેશ-વિદેશમાં ગંભીર આઘાત પહોંચાડ્યો છે. આ અમાનવીય અને ગેરબંધારણીય કૃત્ય બદલ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સુજલ પ્રજાપતિ કાર્યપાલક ઇજનેર, જયાંગ જીવન રામજીવાલા કાર્યપાલક ઇજનેર, અર્પણ પરમાર ડે.ઈજનેર ને તાત્કાલિક ફરજ મુકત કરવા સુરત મ.ન.પા ના કર્મચારી મહામંડળએ માંગણી કરી છે. આ અધિકારીઓએ અગાઉ સુરત મ.ન.પામાં કાર્યરત યુનિયનોની ઓફિસોને ગત નવેમ્બર ૨૦૨૫માં અડધી રાત્રે તાળાં તોડી યુનિયનોની ઓફિસોના સામાન બહાર ફેંકી દઈ ગંભીર ફરજ…

Read More