- જામનગરના 9 વર્ષીય વિહાને 5289 મીટર ફ્રેન્ડશીપ પિક સર કરી ઇતિહાસ રચ્યો
- NEET-UG પુન:પરીક્ષા શાંતિપૂર્ણ, વિદ્યાર્થીઓએ કહ્યું ફિઝિક્સ-કેમેસ્ટ્રી અઘરું
- India-A ચેમ્પિયન: શ્રીલંકાને 66 રને હરાવી ટ્રાય સિરીઝ જીતી
- ઈરાન ડીલ નિષ્ફળ જશે તો હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પર ટોલ: ટ્રમ્પ
- ઇંગ્લેન્ડ ODI સિરીઝ માટે ટીમ જાહેર: બુમરાહની વાપસી, જયસ્વાલ બહાર
- NEET પરીક્ષાર્થીઓને તકલીફ ન પડે તે માટે મોદી 45 મિનિટ એરપોર્ટ પર રોકાયા
- નર્મદામાં કોંગ્રેસ-ભાજપના આગેવાનો AAPમાં જોડાયા, ચૈતર વસાવાએ કર્યો સ્વાગત
- મિશન 2027 માટે AAP સક્રિય: દરેક વિધાનસભામાં સંગઠન મંત્રીઓની નિમણૂક
Author: Garvi Gujarat
Keep Hyderated this Summer ——Shahnaz Husain Does your skin feel tight, dull, or rough with the arrival of summer? That’s often a sign your skin is losing moisture faster than it can retain it. Heat, sun exposure, and long hours in air-conditioned spaces can quietly dehydrate the skin, affecting its texture and natural glow. Dehydration leads to flakiness, wrinkles, itching, and skin infections. The tricky part is that your skin can look oily even when it’s dehydrated underneath. Dehydration can affect many bodily processes, including digestion, immune system support, and temperature regulation. Dehydration isn’t just about feeling thirsty – it can affect your mood, focus,…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દેશમાં પ્રવર્તી રહેલી મોંઘવારી, બેકારી, ગુન્હાખોરી, ગેસ, પેટ્રોલ, ડીઝલના વધેલા ભાવો વચ્ચે સર્જાતી અછતની અસરો હવે સાવ તળિયાના માનવીને પણ સ્પર્શી રહી છે. ત્યારે એવા જ આક્રોશના ભાગ રૂપે નોએડાના ઈન્ડસ્ટ્રીયલ એરિયામા આવેલી અનેક કંપનીઓના ૧૦૦૦ થી વધુ કર્મચારીઓ પગાર વધારાને લઈને છેલ્લા પાંચ દિવસથી પ્રદર્શન કરી રહ્યા છે. લગભગ ૫૦૦ થી વધુ કર્મચારીઓ મધરસન નામની કંપનીની બહાર ભેગા થયા હતા. આ પ્રદર્શન સોમવારે હિંસક આંદોલન બની ગયું હતું. ૯ એપ્રિલ થી પગાર વધારાની માંગણી લઈને ધરણા પર બેઠેલા કામદારોની વાત કોઈ સાંભળતું નથી એવું તેમને લાગતા સેંકડોની સંખ્યામાં લોકો લાકડીઓ લઈને રસ્તા પર ઉતરી આવ્યા…
નવો ઈતિહાસ બનાવનારી પ્રથમ ફિલ્મ વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પરથી ૩૦૦૦ કરોડની ‘ધુરંધર’કમાણી ‘ધુરંધર’ ફિલ્મ રીલિઝ થયાના ચાર મહિના બાદ ૧૯ માર્ચ ૨૦૨૬ના રોજ ‘ધુરંધર-ધ રીવેંજ’ ફિલ્મ રીલિઝ થઈ હતી બોક્સ ઓફિસ પર કમાણીના મામલે સુનામી સમાન સાબિત થયેલી આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર-ધ રીવેંજ’ દુનિયાભરમાં છવાઈ ગઈ છે. માત્ર ભારતમાં જ નહીં પણ દુનિયાભરમાં એક રેકોર્ડ બનાવી દીધો છે. આ સફળતા હાંસલ કરનારી ‘ધુરંધર-ધ રીવેંજ’ પહેલી ભારતીય ફિલ્મ છે. વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર ઈતિહાસ બનાવી દીધો છે. ગ્લોબલ લેવલ પર ભારતીય સિનેમાના ઈતિહાસમાં એક મોટી સિદ્ધિ સમાન છે. ‘ધુરંધર’ ફિલ્મના બન્ને ભાગે દુનિયાભરના સિનેમાઘરમાં શાનદાર પર્ફાેમ કર્યું છે. ફિલ્મની કમાણીએ વર્લ્ડવાઈડ…
મૃણાલની અદિવી શેષ સાથેની ફિલ્મ ‘ડકેતૈ’ ૧૦ એપ્રિલે રિલીઝ થઈ છે “મારા ગયા જન્મનાં કર્મ છે કે મને આટલો પ્રેમ મળે છે અને વખાણ થઈ રહ્યાં છે” : મૃણાલ હું હંમેશા એ દિવસનું સપનું જાેતી હતી જ્યારે ફિલ્મમેકર્સ મારી ઉપર વિશ્વાસ રાખશે અને મારા માટે ખાસ રોલ લખશે મૃણાલ ઠાકુર હાલમાં તેમની નવી રિલીઝ થયેલી ફિલ્મ ‘ડકેતૈ’ માટે મળી રહેલી પ્રશંસાની મજા લઈ રહી છે. હૈદરાબાદમાં યોજાયેલી એક ઇવેન્ટ દરમિયાન મૃણાલે તેની કારકિર્દીની સફરને યાદ કરીને ફિલ્મમેકર્સનો આભાર વ્યક્ત કર્યાે કે જેમણે તેમની અભિનય ક્ષમતા પર વિશ્વાસ રાખ્યો અને તેમને યોગ્ય રોલ આપ્યા. મૃણાલે પોતાની સંઘર્ષભરી સફરને યાદ કરતાં કહ્યું,…
ફિલ્મનું શૂટિંગ ૩ એપ્રિલથી મુંબઈમાં શરૂ અહાન પાંડેનો અલી અબ્બાસ ઝફરની આગામી ફિલ્મમાં ગેન્ગસ્ટરનો રોલ મેકર્સ જુલાઈ સુધી શૂટિંગ પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખી રહ્યા છે, જ્યારે ફિલ્મને ૨૦૨૭ની શરૂઆતમાં થિયેટરમાં રિલીઝ કરવાની યોજના છે ‘સૈયારા’ની સફળતા બાદ, બ્રેકઆઉટ એક્ટર અહાન પાંડે પોતાની બીજી ફિલ્મમાં એકદમ અલગ અવતારમાં જાેવા મળશે. આ અંગેના અહેવાલો મુજબ, અહાન પાંડે ફિલ્મમેકર અલી અબ્બાસ ઝફરની આગામી એક્શન-રોમાન્સ ફિલ્મમાં ગેંગસ્ટરનો રોલ ભજવશે.આ રોલ અહાનના ડેબ્યુ પરફોર્મન્સથી તેની ઇમેજમાં એક મોટું પરિવર્તન લાવી શકે છે, તેણે ‘સૈયારા’માં ભૂતકાળના ટ્રોમાથી ઝઝૂમતા એક સંગીતકારનું પાત્ર ભજવ્યું હતું. નવી ફિલ્મ માટે અહાને ભારે તૈયારી કરી હોવાનું કહેવાય છે, જેમાં હેન્ડ-ટુ-હેન્ડ લડાઈના…
ફર્સ્ટ લૂક રિલીઝ થતાં જ ફિલ્મ વિવાદોમાં ઘેરાઈ વરુણ ધવનની નવી ફિલ્મ પર નકલ કરી હોવાનો લાગ્યો આરોપ ફિલ્મ ‘બોર્ડર ૨’માં ગંભીર ભૂમિકા ભજવ્યા બાદ વરુણ ફરી રોમેન્ટિક-કોમેડી અવતારમાં દેખાશે વરુણ ધવન અને ડેવિડ ધવનની જાેડી ફરી એકવાર મોટા પડદે પરત ફરી રહી છે, પરંતુ તેમની આગામી ફિલ્મ ‘હૈ જવાની તો ઈશ્ક હોના હૈ’ નો ફર્સ્ટ લૂક રિલીઝ થતાં જ ફિલ્મ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. ‘બોર્ડર ૨’માં ગંભીર ભૂમિકા ભજવ્યા બાદ વરુણ ફરી રોમેન્ટિક-કોમેડી અવતારમાં દેખાશે, પણ ફેન્સને આ ખાસ કંઈ પસંદ આવ્યું હોય એવું લાગતું નથી. સોશિયલ મીડિયા પર વરુણ અને ડેવિડ ધવનને જબરદસ્ત ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો…
अहमदाबाद शहर की प्रतिष्ठित संगीत संस्था ‘मेलोडी मेकर्स द्वारा अपनी निरंतर संगीत श्रृंखला के अंतर्गत एक भव्य कार्यक्रम ‘मनभावन गीत’ का सफल आयोजन किया गया। इस अनूठे कार्यक्रम की विशेषता यह रही कि इसमें मेलोडी मेकर्स ग्रुप के गायकों ने अपनी पुरानी फ़िल्मों के चुनिंदा गीतों की प्रस्तुति दी। कलाकारों ने बांधा समां कार्यक्रम के दौरान गायकों ने एक से बढ़कर एक गीतों का चयन किया। उनकी बेहतरीन गायिकी और गीतों के शानदार चुनाव ने वहां मौजूद सभी श्रोताओं को मंत्रमुग्ध कर दिया। हर गीत में सभागार तालियों की गड़गड़ाहट से गूंज उठा और संगीत प्रेमियों ने देर तक इन…
બંને દેશના વડા વચ્ચેની વાતચીત મહત્વપૂર્ણ PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફોન પર ૪૦ મિનિટ સુધી થઈ વાતચીત વૈશ્વિક પરિસ્થિતિ અને પરસ્પર સહકારના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે તાજેતરમાં લગભગ ૪૦ મિનિટ સુધી ફોન પર મહત્વપૂર્ણ વાતચીત થઈ છે. આ વાતચીતમાં બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો, વૈશ્વિક પરિસ્થિતિ અને પરસ્પર સહકારના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.વાતચીત દરમિયાન ભારત-અમેરિકા વચ્ચે વેપાર, રોકાણ, ટેક્નોલોજી અને સુરક્ષા સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં ભાર મૂકવામાં આવ્યો. બંને નેતાઓએ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સ્થિરતા અને શાંતિ જાળવવા માટે…
પૂર્ણ સ્વરૂપમાં બાબા બર્ફાનીની પ્રથમ તસવીર ભક્તોને દર્શન આપવા અમરનાથ પ્રગટ થયાં આ વખતે બરફથી બનેલું શિવલિંગ અત્યંત ભવ્ય અને પૂર્ણ આકારમાં જાેવા મળ્યું છે, જેને ભક્તો અત્યંત શુભ સંકેત માની રહ્યા છે પવિત્ર અમરનાથ યાત્રા ૨૦૨૬ ની સત્તાવાર શરૂઆતને હજુ વાર છે, પરંતુ પવિત્ર ગુફામાંથી બાબા બરફાનીની પ્રથમ તસવીર સામે આવતા જ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. આ વખતે બરફથી બનેલું શિવલિંગ અત્યંત ભવ્ય અને પૂર્ણ આકારમાં જાેવા મળ્યું છે, જેને ભક્તો અત્યંત શુભ સંકેત માની રહ્યા છે. વર્ષ ૨૦૨૬ માં અમરનાથ યાત્રાનો પ્રારંભ અને અંતની તારીખો જાહેર થઈ ચૂકી છે. ૩ જુલાઈ ૨૦૨૬ થી યાત્રાનો પ્રારંભ…
હોર્મુઝમાં તણાવ વચ્ચે ભારત એક્શનમાં ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે ઈઝરાયલના વિદેશ મંત્રી સાથે ફોન પર વાતચીત કરી આ અંગેની માહિતી ઈઝરાયલના વિદેશ મંત્રીએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી છે મધ્ય પૂર્વ મુદ્દે મોટા સમાચાર આવી રહ્યા છે. ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે ઈઝરાયલના વિદેશ મંત્રી સાથે ફોન પર વાતચીત કરી છે. જયશંકરે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જાણકારી આપી કે આજે મંગળવારે બપોરે ઈઝરાયલના વિદેશ મંત્રી સાથે ફોન પર વાત થઈ, જેમાં પશ્ચિમ એશિયાની વર્તમાન સ્થિતિને લઈને અનેક પાસાઓ પર ચર્ચા કરવામાં આવી. બંને વચ્ચે પશ્ચિમ એશિયાની બગડતી સ્થિતિ, ખાસ કરીને ઈરાન, લેબનોન અને હોર્મુઝ સ્ટ્રેટમાં સુરક્ષાના પડકારો…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



