- સુરતમાં આંગડિયા ફંડિંગ મુદ્દે રાજકારણ ગરમાયું: મનીષ સિસોદિયાએ ભાજપ પર કર્યા આકરા સવાલ
- વડોદરામાં ચોંકાવનારો કેસ: વકીલના નામે ફેક ઈ-મેઈલથી જજોને ધમકી, સાયબર ક્રાઈમ તપાસની માંગ
- રાજકોટ AIIMS વિવાદ: સિક્યુરિટી ગાર્ડે દર્દીના સગા પર હુમલો, પોલીસ ફરિયાદ દાખલ અને તપાસ શરૂ
- વડોદરામાં સરકારવાડાનો ભાગ ધરાશાયી: જર્જરીત ગાયકવાડી ઇમારતનો હિસ્સો તૂટી પડ્યો, સ્કૂલ બંધ
- નિકોલમાં 31 એક્ટિવા ચોરીનો પર્દાફાશ: 23.25 લાખની ગેંગ ઝડપી, મુખ્ય આરોપી સહિત ચાર પકડાયા
- અમદાવાદમાં 7 દિવસ યલો એલર્ટ: તાપમાન 43°C સુધી જવાની શક્યતા, ગરમીનો ભારે પ્રહાર
- ભારતનો મોટો ર્નિણય: 2020 બાદ ચીની નાગરિકો માટે ટૂરિસ્ટ વિઝા ફરી શરૂ
- કેન્દ્રની સ્પષ્ટતા: પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અંગેના સમાચાર ખોટા, અફવાઓથી દૂર રહેવાની અપીલ
Author: Garvi Gujarat
Punjab Chief Minister Bhagwant Singh Mann on Thursday called up Union Civil Aviation Minister Kinjarapu Ram Mohan Naidu and impressed upon him to ensure the safe evacuation of Punjabis stranded in the strife-torn Middle East. During the telephonic conversation, the Chief Minister shared comprehensive data pertaining to Punjabis languishing in Gulf countries due to the sudden outbreak of war and urged that immediate steps be taken to bring them home. Taking to X, CM Bhagwant Singh Mann stated: “I spoke over the phone with Civil Aviation Minister Shri Ram Mohan Naidu. NRI Affairs Minister Dr. Ravjot Singh had also gone…
Punjab Chief Minister Bhagwant Singh Mann on Monday congratulated the people of Punjab on the successful completion of one year of ‘Yudh Nashean Virudh’, declaring it as a decisive and unprecedented campaign to make Punjab free from the menace of drugs. Marking the first anniversary of the mass movement launched by the Punjab Government, CM Bhagwant Singh Mann said that the campaign has fundamentally altered the fight against narcotics in Punjab by dismantling entrenched networks and ensuring strict enforcement. In a statement, CM Bhagwant Singh Mann said, “Yudh Nashean Virudh has been the biggest-ever crackdown on the drug network in…
Amid escalating conflict in parts of the Middle East, Punjab Chief Minister Bhagwant Singh Mann on Monday announced a 24×7 helpline to assist stranded Punjabis, asking families to call 0172 2260042, 0172 2260043 or WhatsApp +91 94787 79112 for immediate support. Stating that the state government is in constant touch with the Government of India to ensure their safe and prompt return, he said Punjab will extend full support and cooperation to those affected. Assuring fulsome support and cooperation to the distressed families of the Punjabis stuck in strife torn Middle East, CM Bhagwant Singh Mann stated, “The state government…
સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.275ની વૃદ્ધિ, ચાંદીનો વાયદો રૂ.1145 નરમ ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.20829.94 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.58576.37 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 15286.22 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.79406.31 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.20829.94 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.58576.37 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2022.42 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 15286.22 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.162750ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.163142 અને નીચામાં રૂ.160530ના સ્તરને સ્પર્શી, રૂ.161525ના આગલા બંધ સામે રૂ.275 વધી રૂ.161800ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની માર્ચ વાયદો 8 ગ્રામદીઠ રૂ.566 ઘટી રૂ.132394ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-પેટલ માર્ચ વાયદો 1 ગ્રામદીઠ…
કિનારે મોટી સંખ્યામાં મૃત માછલી-ઝીંગા મળતા ચકચાર મહીસાગર નદીમાં ઝેરી દવા નાખી ઝીંગા-માછલી મારવાનો આક્ષેપ કેટલાક લોકો આ મૃત ઝીંગા-માછલીઓ એકત્ર કરીને ખોરાક તરીકે ઉપયોગ કરતા હોવાની માહિતી પણ સામે આવી છે, જે આરોગ્ય માટે જાેખમી બની શકે છે. વડોદરા જિલ્લામાં વહેતી પવિત્ર મહીસાગર નદીમાં કેટલાક અજાણ્યા લોકો દ્વારા ઝેરી પ્રવાહી/દવા નાખીને જળચર પ્રાણીઓને મારી તેમનો વ્યાપાર કરવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો થયા છે. નદી કિનારે મોટી સંખ્યામાં માછલી-ઝીંગા મૃત હાલતમાં જાેવા મળ્યા છે. સામાજિક કાર્યકરના જણાવ્યા મુજબ, રાત્રિના સમયે કેટલાક લોકો નદીમાં ઝેરી દવા નાખીને ઝીંગા અને માછલીઓ મારતા હોવાનો સંદેહ છે. દાવા મુજબ રાત્રે લગભગ ૯ થી ૧૦…
ખેડૂતો બેરલો ભરીને ડીઝલ લઈ ગયા વડિયા શહેરમાં ઈરાક-ઈઝરાયેલ યુદ્ધના નામે પેટ્રોલ-ડીઝલ ખૂટી જવાની ફેલાઈ અફવા આ અફવાને કારણે વડિયાના બંને મુખ્ય પેટ્રોલ પંપો પર જાેતજાેતામાં વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી અમરેલી જિલ્લાના વડિયા શહેરમાં આજે અચાનક પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ખૂટી જશે તેવી અફવા ફેલાતા ગભરાટભર્યો માહોલ સર્જાયો હતો. ઈરાક અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધની ભીતિને પગલે ભવિષ્યમાં ઈંધણની તંગી સર્જાશે તેવી વાતો સોશિયલ મીડિયા અને લોકમુખે વહેતી થતા જ લોકો પોતાના વાહનો લઈને પેટ્રોલ પંપ તરફ દોડી આવ્યા હતા. આ અફવાને કારણે વડિયાના બંને મુખ્ય પેટ્રોલ પંપો પર જાેતજાેતામાં વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. અફવા એટલી જાેરદાર…
અરાઘચીએ ટ્રમ્પને આપી હતી ચેતવણી જહાજ ડૂબ્યાના કલાકોમાં ઈરાને લીધો બદલો ! US ટેન્કરને લગાવી આગ ઈરાને ઉત્તરી પર્સિયન ગલ્ફમાં એક અમેરિકન ટેન્કરને ઉડાવી દીધું અમેરિકાએ હિંદ મહાસાગરમાં ઈરાની યુદ્ધ જહાજને ટોર્પિડો મારીને ડૂબાડી દીધું. કલાકો પછી, ઈરાને ઉત્તરી પર્સિયન ગલ્ફમાં એક અમેરિકન ટેન્કરને ઉડાવી દીધું. ખાનગી પોર્ટલના જણાવ્યા અનુસાર, ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ ગુરુવારે આ દાવો કર્યો છે. IRIS એ ફરી કહ્યું છે કે સ્ટેટ ઓફ હોર્મુંઝ પર કંટ્રોલ માત્ર ઈરાનનો છે. IRGC એ વગર ચેતવણીએ હુમલો કર્યો અને કહ્યું કે આ ટીટ ફોર ટેટ જેવું છે. જાેકે, અમેરિકા તરફથી હજુ સુધી આ હુમલાની કોઈ પુષ્ટિ કરવામાં આવી…
ગુજરાતમાં ૮ માર્ચ સુધી હવામાન શુષ્ક, તાપમાનમાં ૩-૫°C વધારો, ગરમી અને ભેજ સાથે અનુકૂળ સલાહ આપવી જરૂરી
તાપમાનમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા.માર્ચની શરૂઆત સાથે જ હવામાનનો મિજાજ ઝડપથી બદલાઈ રહ્યો છે.૮ માર્ચ સુધી રાજ્યમાં હવામાન સંપૂર્ણપણે શુષ્ક રહેશે, રાજ્યમાં ક્યાંય પણ વરસાદની કોઈ શક્યતા નથી.હાલમાં ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં એક અપર એર સર્ક્યુલેશન સક્રિય છે. આ ઉપરાંત, ઉત્તર-પશ્ચિમ ભારતમાં સબટ્રોપિકલ વેસ્ટર્ન જેટ સ્ટ્રીમની અસર જાેવા મળી રહી છે, જે તાપમાનમાં ઝડપી વધારો કરી રહી છે. ૮ માર્ચ સુધી રાજ્યમાં હવામાન સંપૂર્ણપણે શુષ્ક રહેશે. રાજ્યમાં ક્યાંય પણ વરસાદની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં ૩ થી ૫ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. આગામી ૪૮ કલાક લઘુત્તમ તાપમાનમાં ૨…
કોચે કહ્યું- બસ હવે ઘરે જવું છે.યુદ્ધની અસર ક્રિકેટ પર: ભારતમાં ફસાઈ વેસ્ટ ઈન્ડિઝની ટીમ.વેસ્ટ ઈન્ડિઝ ટીમના હેડ કોચ ડેરેન સૈમીએ સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ શેર કરી નારાજગી વ્યક્ત કરી હતી.યુદ્ધની અસર હવે ક્રિકેટ પર દેખાઈ છે. જેમાં ICC મેન્સ T20 વર્લ્ડ કપ ૨૦૨૬થી બહાર થયા બાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારતમાં ફસાઈ છે. સુપર-૮માં વેસ્ટ ઈન્ડિઝ અને ટીમ ઈન્ડિયા વચ્ચે કોલકાતામાં મેચ રમાઈ હતી. જેમાં હાર બાદ વેસ્ટ ઈન્ડિઝને તરત સ્વદેશ પરત જવાનુ હતું, પરંતુ પશ્ચિમ એશિયામાં ભારી સૈન્ય તણાવની અસર પડી હતી. આ મામલે વેસ્ટ ઈન્ડિઝ ટીમના કોચે કહ્યું કે, બસ હવે ઘરે જવું છે… વેસ્ટ ઈન્ડિઝ…
હવાઈ મુસાફરી પર મિડલ ઈસ્ટના યુદ્ધનું ગ્રહણ.ભારતમાં ૧૮૦ ફ્લાઈટ્સ રદ, મુસાફરો મુશ્કેલીમાં.બેંગલુરુ અને કોલકાતામાં અનુક્રમે ૩૪ અને ૫ થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવી હતી.મધ્ય પૂર્વમાં અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય સંઘર્ષની સીધી અસર હવે વૈશ્વિક હવાઈ મુસાફરી પર જાેવા મળી રહી છે. અનેક દેશોએ પોતાના એરસ્પેસ (હવાઈ માર્ગો) બંધ કરી દેતા ભારત સહિત દુનિયાભરમાં ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવી છે, જેના કારણે હજારો મુસાફરો અટવાયા છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને એરસ્પેસ પ્રતિબંધોને કારણે ૪ માર્ચના રોજ ભારતના મુખ્ય એરપોર્ટ્સ પરથી આશરે ૧૮૦ ફ્લાઈટ્સ રદ્દ કરવી પડી હતી. મુંબઈ એરપોર્ટ: સૌથી વધુ ૯૩ ફ્લાઈટ્સ રદ્દ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



