- ટ્રમ્પની નિઃશસ્ત્રીકરણ યોજના પર ઇઝરાયેલનો ઇનકાર, હમાસ નિઃશસ્ત્ર થયા બાદ જ સૈન્ય પીછેહઠ
- વિવેક ઓબેરોયની હિરોઈન અરૂણા શીલ્ડ્સે ગ્લેમર છોડી અપનાવ્યો અધ્યાત્મનો માર્ગ
- આર.ડી. બર્મનની બાયોપિકમાં અક્ષય કુમારનો કેમિયો, સપ્ટેમ્બરથી શૂટિંગ શરૂ થશે
- ‘લલકાર’માં ફરહાનના સ્થાને સિદ્ધાંત ગુપ્તાની એન્ટ્રી, આમિર બનશે લાલા અમરનાથ
- જેલના કઠિન દિવસો યાદ કરતાં સલમાન ખાન: સોહેલને સપોર્ટ કરવા શોમાં કર્યો ખુલાસો
- લિવ-ઇન સંબંધો પર સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય, ક્રૂરતા સામે મળશે કાનૂની રક્ષણ
- બિહારની બાંકીપુર હારને લઈ AAPનો ભાજપ પર પ્રહાર, મનોજ સોરઠીયાએ કહ્યું- ‘વિસાવદરવાળી થઈ’
- સગીર બાળકીના માફી વીડિયો મુદ્દે કેજરીવાલનો પ્રહાર, PM મોદી પર લગાવ્યા ગંભીર આરોપ
Author: garvigujrat
હોર્મુઝ સંકટ વચ્ચે ભારત સરકારનો મોટો ર્નિણય સરકારે પેટ્રોલ-ડીઝલ પર ઘટાડી એક્સપોર્ટ ડ્યુટી પેટ્રોલ પર નિકાસ ડ્યુટી ૧.૫ પ્રતિ લિટર નક્કી કરવામાં આવી છે, જ્યારે ડીઝલ માટે તે ૧૩.૫ પ્રતિ લિટર રહેશે વિશ્વભરમાં તેલની કટોકટી વચ્ચે ભારત સરકારે એક મોટો ર્નિણય લેતા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સપોર્ટ ડ્યુટી ઘટાડી દીધી છે. કેન્દ્રની મોદી સરકારે જણાવ્યું હતું કે, ૧ જૂનથી પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) પરનો નિકાસ વેરો ઘટાડવામાં આવશે. સમાચાર એજન્સી રોયટર્સના જણાવ્યા અનુસાર, પેટ્રોલ પર નિકાસ વેરો ૧.૫ રૂપિયા પ્રતિ લીટર નક્કી કરવામાં આવ્યો છે, જ્યારે ડીઝલ પર તે ૧૩.૫ રૂપિયા પ્રતિ લીટર અને એટીએફ (ATF) પર…
પાંચેય ડૂબી ગયા; સગીરા બચી ગઈ નદીમાં ડૂબતી સગીરાને જાેઈને બચાવવા માટે પાંચ લોકો કૂદ્યા મૃતક આસપાસના ગામડાઓના રહેવાસી હતા આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં શનિવાર સાંજે એક એવી ઘટના બની જેણે દરેક લોકોને સ્તબ્ધ કરી દીધા છે. અહીં એક સગીરાનો પગ લપસતા તે તુંગભદ્રા નદીમાં ખાબકી હતી, જેને બચાવવા માટે એક પછી એક પાંચ લોકો નદીમાં કૂદ્યા હતા. પોલીસનું કહેવું છે કે, આ તમામ લોકો પાણીમાં ડૂબી ગયા, પણ તે સગીરાને બચાવી લેવામાં આવી છે. મૃતક આસપાસના ગામડાઓના રહેવાસી હતા. રેસ્ક્યૂ ટીમ તેમની શોધખોળ કરી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, શનિવારે સાંજે લગભગ ૪:૩૦ વાગ્યાની આસપાસ મંત્રાલયમ વિસ્તારમાં વહેતી તુંગભદ્રા નદીના…
પ્રથમ તબક્કામાં મકાનોની ગણતરી સાથે પૂછાશે ૩૩ પ્રશ્નો આજથી ગુજરાતભરમાં ડિજિટલ વસ્તી ગણતરીનો શુભારંભ થશે આ અભિયાનને સફળ બનાવવા ગણતરીદારો, સુપરવાઇઝર અને અન્ય વસ્તી ગણના અધિકારીઓને ત્રણ તબક્કામાં તાલીમ પણ આપવામાં આવી ગુજરાતભરમાં વસ્તી ગણતરી: જનગણના- ૨૦૨૭’નો આવતીકાલે તા. ૧ જૂન ૨૦૨૬થી શુભારંભ થશે. આ શ્રેણીની ૧૬મી અને આઝાદી પછીની ૮મી જનગણના હશે, જે સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવશે. આ અગાઉ વર્ષ ૨૦૧૧માં જનગણના કરવામાં આવી હતી. આ વસ્તી ગણતરી ઝુંબેશમાં તમામ નાગરિકોને સહભાગી થવા વસ્તી ગણતરી નિયામક શ્રી સુજલ જે. મયાત્રાએ અનુરોધ કર્યો છે. વસ્તી ગણતરી નિયામક સુજલ જે. મયાત્રાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યભરમાં આવતીકાલે તા. ૧…
Feeling the heat? It might be ageing you faster than you think—- Shahnaz Husain If you’ve ever felt like the summer heat is draining your energy, you’re not alone. Feeling tired during hot weather is common, especially in peak summer. Many people experience low energy, feel tired, and struggle to stay focused throughout the day, even without doing heavy work during the hot summer season. People often dismiss ‘afternoon lethargy’ as a normal part of life. But summer fatigue isn’t just about being exhausted; it’s a physical reaction to heat. When temperatures rise, your body spends more energy cooling itself through sweating and increased blood circulation. When we…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના તાજેતરના અહેવાલ મુજબ ભારતમાં ૨૦૨૪ માં ૫૭૩૭ દહેજ મૃત્યુ નોંધ્યા છે. જેમાં દરરોજ લગભગ ૧૬ મહિલાઓ મૃત્યુ પામે છે. અથવા દહેજ સંબંધિત ઉત્પીડન,ઘરેલુ હિંસા,આત્મહત્યા અથવા અન્ય શંકાસ્પદ વૈવાહિક મૃત્યુને કારણે દર ૯૦ મિનિટે એક મૃત્યુ થાય છે. આ આંકડા ૬ મેના રોજ પ્રકાશિત કરવામાં આવ્યા હતા. અને દાયકાઓથી કાનૂની પ્રતિબંધો અને જાગૃતિ અભ્યાનો છતાં દહેજ સંબંધિત ગુનાઓના સતત વ્યાપને રેખાંકિત કરે છે. છેલ્લા દાયકાના ડેટા દર્શાવે છે કે દહેજ મૃત્યુમાં ધીમે ધીમે ઘટાડો થયો છે. જે 2015 માં 7634 કેસ હતા જે 2024 માં 5,737 કેસ થયા હતા. ઘટાડો થવા છતાં…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ભારતના બજારોમાં મોટાભાગે શોપિંગ કરતી મહિલાઓ જ તમને નજર પડશે. કારણ કે મહિલાઓને શોપિંગ બહુ ગમતું હોય છે અને એતો જગજાહેર વાત છે. અને મહિલાઓ ખાસ કરીને હંમેશા પતિને સામાન ઊંચકવા માટે જ સાથે રાખતી હોય છે. જોકે યુવાનોનું એક સ્ટાર્ટઅપ આ જરૂરિયાત પણ મિટાવી દે એવું લાગે છે. દિલ્હીની લાજપત માર્કેટમાં એક અનયુઝઅલ સર્વિસ શરૂ થઈ છે જે યુવાનો પ્રોવાઇડ કરે છે. આ યુવાનો મહિલા જ્યાં જાય ત્યાં તેનો સામાન સાથે લઈને ફરે છે. તેમના ટી-શર્ટ પર “કેરીમેન” લખેલું હોય છે. તેઓ આ માર્કેટના ભોમિયા પણ છે એટલે મહિલાને જરૂરી શોપિંગ માટે ગાઈડ પણ કરે…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ ધ્વારા સુરત મ્યુ.કમિશનરને એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, સુરત મહાનગરપાલિકાની અંદાજે ૯૯૦૦ જેટલી અત્યંત સંવેદનશીલ અને અગત્યની ફાઇલો ગૂમ થવા અંગેના સમાચારથી સમગ્ર તંત્ર અને નાગરિકોમાં ઘેરા આઘાતની લાગણી ફેલાઈ છે.આ ઘટનાએ સુરત મહાનગરપાલિકાની ગરિમા અને પારદર્શક છબીને ગંભીર નુકસાન પહોંચાડયુ છે.આ સંદર્ભમાં નીચે મુજબની ગંભીર બાબતો આપના ધ્યાન પર લાવવા માંગીએ છીએઃ (૧)ગેરકાયદેસર દબાણ અને ફાઇલોની હેરફેર: ગત તા. ૧૯/૧૧/૨૦૨૫ ના રોજ રાત્રિના ૧૧ થી ૨ કલાક દરમ્યાન અધિકૃત મંજૂરી વગર અથવા કાયદાકીય પ્રક્રિયાના ઉલ્લંઘન સાથે કેટલાક અધિકારીઓ દ્વારા યુનિયન ઓફિસોના તાળા તોડી,…
દેશ ભરમાં ૩૧/મે ના દિવસે ઉજવાયેલા તમાકુ નિષેધ દિવસ માં ગાંધીનગર ગાયત્રી શક્તિપીઠ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ના ગાંધીનગર સ્થિત પરિજનોએ રેલી યોજીને વ્યસન મુક્તિ માટે પ્રેરણાત્મક સૂત્રોચ્ચાર કર્યા હતા. ગાયત્રી શકતિપીઠ ના ઉપક્રમે પાટનગરના પથિક આશ્રમ એસટી બસ સ્ટેન્ડ ઉપર નશામુકત અભિયાન ,વ્યસનમુક્તિ અભિયાન માટે લોક જાગૃતિ સાથે સૂર્યદેવના પ્રકોપ સામો લોકોને રાહત આપવા ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઓછામાં ઓછા 25 થી વધારે લોકોએ ગાયત્રી શક્તિપીઠ ના આ સેવા અભિયાન ને પ્રતિસાદ આપીને નશો છોડવા માટેના સંકલ્પ લીધો હતો. વ્યસન ની આદત ધરાવતા આ વ્યક્તિઓએ ગાયત્રી પરિવારના પરિજનોની ઝોળીમાં…
કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા ભારતના Gen Z અત્યંત આશાવાદી છે અને તેમને દેશ પર અતૂટ વિશ્વાસ છે આંબેકરે કહ્યું, લોકશાહીમાં વિવિધ મુદ્દાઓ ઉઠે છે અને તેને ઉકેલવાની લોકતાંત્રિક રીતો પણ હોય છે કોકરોચ જનતા પાર્ટીને લઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. RSS નેતા સુનીલ આંબેકરે જણાવ્યું છે કે ભારતીય લોકશાહીમાં તમામ અવાજાે અને લાગણીઓને સમાવવાની ક્ષમતા છે અને Gen Z ને દેશ પર પૂરો ભરોસો છે. તમને જણાવી દઈએ કે જેન-ઢ એવા યુવાનો છે જેમનો જન્મ ૧૯૯૭ થી ૨૦૧૨ ની વચ્ચે થયો છે. RSS ના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ આંબેકરે નાગપુરમાં…
સચિન સહિત ઘણા દિગ્ગજાેએ પાછળ છોડ્યા વૈભવ સૂર્યવંશીએ બનાવ્યા IPL ઈતિહાસમાં સૌથી ઝડપી ૧૦૦૦ રન તેણે આ સિદ્ધિ માત્ર સૌથી ટૂંકી ઇનિંગમાં જ નહીં પરંતુ સૌથી ઓછા બોલમાં ૧,૦૦૦ રન પૂરા કરવામાં પણ હાંસલ કરી ગુજરાત ટાઇટન્સ સામે ક્વોલિફાયર-૨ માં વૈભવ સૂર્યવંશીએ ઇતિહાસ રચ્યો છે. IPL માં ૧,૦૦૦ રન પૂરા કરનાર સૌથી ઝડપી ભારતીય બેટ્સમેન બનવાનો રેકોર્ડ તેના નામે છે. તેણે પોતાની કારકિર્દીની ૨૩મી ઇનિંગમાં ૧,૦૦૦ રન પૂરા કર્યા. તેણે આ સિદ્ધિ માત્ર સૌથી ટૂંકી ઇનિંગમાં જ નહીં પરંતુ સૌથી ઓછા બોલમાં ૧,૦૦૦ રન પૂરા કરવામાં પણ હાંસલ કરી છે. ક્વોલિફાયર-૨ મેચ પહેલા વૈભવે પોતાની IPL કારકિર્દીમાં ૨૨ ઇનિંગ રમી…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



