
- Mahavir Swami જયંતિ વિશેષ: અહિંસા, સત્ય અને સંયમથી શાંતિમય જીવનનો સંદેશ
- ઈરાન: મીનાબ સ્કૂલ હુમલામાં 175 મોત, અમેરિકાના બે નૌસેનાના અધિકારીઓ પર આરોપ
- ભારત-ઈરાન વેપાર: તેલ સિવાય ઓર્ગેનિક કેમિકલ, ડ્રાયફ્રૂટ, બિટુમેન, ખનિજ, કાચ-લોખંડ માટે રૂપિયામાં લેવડદેવડ
- કેન્દ્ર: દેશના પેટ્રોલ પંપ પર પુરતો ઈંધણ સ્ટોક, પશ્ચિમ એશિયા થી 94,000 ટન LPG જહાજ આવી રહ્યા
- માધુરી દીક્ષિતે લોઅર પરેલમાં 731 સ્કે.ફૂટ ઓફિસ ભાડે લીધી, 5 વર્ષમાં 2.81 કરોડ રૂપિયા ચૂકવાશે.
- ઈરાન-US-ઈઝરાયલ યુનિવર્સિટીઓ હમલાનો લક્ષ્ય, વિદ્યાર્થીઓને કેમ્પસ છોડી જાય તેવી ચેતવણી
- Raipurમાં 19 લાખની આંતરરાષ્ટ્રીય સ્ટાઇલની ટ્રાવેલ એજન્સી છેતરપિંડી ખુલ્લી
- Iran-Israel-United States યુદ્ધ 30મા દિવસે ભીષણ: સતત હુમલાઓ વચ્ચે અંતના કોઈ સંકેત નહીં
Author: Garvi Gujarat
ભાઈચારાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પાણીની કટોકટી વચ્ચે દરિયાપુરની કુટી મસ્જિદ સ્થાનિકોની વહારે આવી મસ્જિદના વહીવટકર્તાઓએ કોઈ પણ ભેદભાવ વગર તમામ ધર્મના લોકો માટે પાણીની વ્યવસ્થા કરી આપી હત અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં કોમી એકતા અને ભાઈચારાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ જાેવા મળ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં પાઇપલાઇન નાખવાની કામગીરીને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (છસ્ઝ્ર) દ્વારા પાણી પુરવઠો સ્થગિત કરવામાં આવ્યો છે. આ કાળઝાળ ગરમી અને પાણીની કટોકટી વચ્ચે દરિયાપુરની ‘કુટી મસ્જિદ‘ સ્થાનિકોની વહારે આવી છે. વિસ્તારમાં પાણી ન હોવાથી હિન્દુ સમાજના લોકો માટે મસ્જિદના દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા, જ્યાંથી લોકોએ પોતાની જરૂરિયાત મુજબનું પાણી ભરીને રાહત અનુભવી હતી. આ ઘટનાએ ફરી…
રાજકોટમાં લક્ઝરી મુસાફરીનો નવો અધ્યાય ગુજરાતની પ્રથમ હાઈટેક વોલ્વો બસનું થયું ભવ્ય લોન્ચિંગ આ ત્રણ બસો જામનગર, રાજકોટ, બરોડા, અમદાવાદ, સુરત અને મુંબઈ જેવા મુખ્ય રૂટ પર દોડશે રાજકોટમાં ખાનગી ટ્રાવેલ્સ દ્વારા પરિવહન ક્ષેત્રે એક ક્રાંતિકારી પગલું ભરતા ત્રણ નવી અત્યાધુનિક વોલ્વો બસનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ બસો માત્ર મુસાફરીનું સાધન નહીં, પરંતુ ટેકનોલોજી અને આરામનો સુભગ સમન્વય છે. ગુજરાતમાં પ્રથમ વખત આવી હાઈટેક સુવિધાઓ રજૂ કરવામાં આવી છે, જે અત્યાર સુધી રાજ્યની કોઈ પણ ખાનગી કે સરકારી બસમાં ઉપલબ્ધ નહોતી. આ બસ ખાસ કરીને લાંબા અંતરના મુસાફરોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે, જેમાં સુરક્ષા અને સુવિધા બંનેને…
યોગી સરકારનો મોટો ર્નિણય ચાઈનીઝ દોરીથી મોત થશે હત્યાનો ગુનો નોંધાશે રાજ્યમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ અને સ્ટોક વિરુદ્ધ તાત્કાલિક દરોડા પાડવાના આદેશ આપ્યા છે ઉત્તર પ્રદેશમાં ચાઈનીઝ દોરીના કારણે સતત વધી રહેલા અકસ્માતોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે હવેથી ચાઈનીઝ દોરીના કારણે થતા મોતને માત્ર અકસ્માત નહીં, પરંતુ હત્યા ગણવામાં આવશે. આ સાથે જ તેમણે સમગ્ર રાજ્યમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ અને સ્ટોક વિરુદ્ધ તાત્કાલિક દરોડા પાડવાના આદેશ આપ્યા છે. યોગી આદિત્યનાથે પોલીસ તંત્રને સવાલ કર્યો છે કે જ્યારે રાજ્યમાં ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ છે, તો પછી…
શું બિહારમાં ફરી યોજાશે વિધાનસભા ચૂંટણી? પ્રશાંત કિશોરની પાર્ટી પહોંચી સુપ્રીમ કોર્ટ, ચૂંટણી રદ કરવાની માંગ પ્રશાંત કિશોરના પક્ષ જનસુરાજે તાજેતરની બિહાર વિધાનસભા ચૂંટણીઓને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે પ્રશાંત કિશોરના પક્ષ જનસુરાજે તાજેતરની બિહાર વિધાનસભા ચૂંટણીઓને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. તેમણે ગુરુવારે (૫ ફેબ્રુઆરી, ૨૦૨૬) એક અરજી દાખલ કરી હતી, જેમાં ખાસ કરીને બિહાર મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાને પડકારવામાં આવી હતી. તેમનો આરોપ છે કે સરકારે આદર્શ આચારસંહિતા દરમિયાન ૨૫-૩૫ લાખ મહિલાઓના ખાતામાં ?૧૦,૦૦૦ ટ્રાન્સફર કર્યા હતા, પરંતુ આ યોજનામાં નવા લાભાર્થીઓ પણ સ્કીમમાં જાેડ્યા હતા અને આ ગેરકાનૂની છે. તેમણે કોર્ટને અનુરોધ કર્યો કે તે ચૂંટણી પંચને તેઓ ચૂંટણી…
आम आदमी पार्टी के विसावदर के विधायक गोपाल इटालिया ने अपनी यात्रा के दौरान एक फेसबुक लाइव कर निर्माणाधीन ब्रिज में इस्तेमाल किए जा रहे हल्के दर्जे के मटीरियल पर कटाक्ष किया था। इस व्यंग्यात्मक फेसबुक लाइव में विधायक गोपाल इटालिया ने कहा कि मैं एक रास्ते से जा रहा हूं, वहां सड़क पर ब्रिज का काम चल रहा है और सरकार चाहती है कि अगर किसी की गाड़ी टकरा जाए तो लोगों की जान बचनी चाहिए, इसलिए सरकार ने ऐसा प्रयास किया है कि लोगों की गाड़ियों को कोई नुकसान न हो, भले ही ब्रिज टूट जाए। इसी कारण…
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ પોતાની મુસાફરી દરમિયાન એક ફેસબુક લાઈવ કરીને નિર્માણાધીન બ્રિજમાં જે હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવી રહ્યું છે એના પર કટાક્ષ કર્યો હતો. આ કટાક્ષપૂર્ણ ફેસબુક લાઈવમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, હું એક રસ્તા પરથી જઈ રહ્યો છું ત્યાં એક રસ્તામાં બ્રિજનું કામ ચાલી રહ્યું છે અને સરકાર ઈચ્છે છે કે કોઈની ગાડી ઠોકાઈ જાય તો લોકોને જીવ બચવો જોઈએ, તો એના માટે થઈ સરકારે પ્રયત્ન કર્યા છે કે લોકોની ગાડીને કોઈ નુકસાન ન થવું જોઈએ ભલે બ્રિજ તૂટી જાય. માટે બ્રિજ બનાવવા માટે એમણે એકદમ હલકી કક્ષાનું મટીરીયલ વાપર્યું છે. બ્રિજ…
‘૩જું વિ.યુ. શરૂ થઈ ગયું છે, માત્ર વ્યાપની તીવ્રતા ઓછી છે’ અરબી સમુદ્રમાં ‘અબ્રાહમ લિંકન’ તરફ આવતું ઇરાનનું ‘ડ્રોન’ વિમાન તોડી પડાયું યુ.એસ.એ. સેન્ટ્રલ કમાન્ડના F-35-C વિમાને ઇરાનના ‘શાહેદ ૧૩૯’ પ્રકારના ડ્રોનનો ખાતમો કર્યાે : શાંતિ- મંત્રણાને હવે અવકાશ નહીં રહે સોક્રેટિસે કહ્યું છે : ‘વન હુ કેન નોટ રીઝન, ઇઝ એ ફૂલ, વન હૂ વૂડનોટ રીઝન ઇઝ એ બિગર, બટ હુ કેર્સ નોટ રીઝન ઇઝ એ સ્લેવ : ઇરાનના શાસક વર્ગને આ ત્રણે લાગુ પડે છે તેઓ તર્ક કરી શકતા નથી, તર્ક કરવા તૈયાર નથી તર્ક કરવાની હિંમત પણ તેમનામાં દેખાતી નથી.’હજી પણ ઇસ્મહાનની ખિલાફતના દિવા-સ્વપ્નોમાં રાચતા તેમના સર્વાેચ્ચ…
ભારતીય વાયુસેનાએ ફયુલ તથા ટેકનિકલ મદદ પૂરી પાડી જામનગર એરફોર્સ સ્ટેશન પર દક્ષિણ કોરિયાના વાયુસેનાના વિમાનોનું લેન્ડિંગ બ્લેક ઈગલ્સ એરોબેટિક ટીમના ૯ લડાકુ વિમાનો અને ૧ ટ્રાન્સપોર્ટ વિમાનનું સાઉદી અરેબિયાથી પરત ફરતી વખતે ટ્રાન્ઝિટ રોકાણ જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે દક્ષિણ કોરિયાની વાયુસેનાના વિમાનોએ સુરક્ષિત લેન્ડિંગ કરીને આંતરરાષ્ટ્રીય સૈન્ય મૈત્રીની પરંપરાને જીવંત રાખી છે. સાઉદી અરેબિયામાં યોજાયેલા વર્લ્ડ ડિફેન્સ શો ૨૦૨૬માં સહભાગી થઈને પરત ફરી રહેલા આ સૈન્ય દળને ભારતીય વાયુસેના દ્વારા જામનગર રનવે પર ઉતરાણ કરવા સહિતની તમામ ટેકનિકલ સહાય અને મંજૂરીઓ પૂરી પાડવામાં આવી હતી.દક્ષિણ કોરિયાની સુપ્રસિદ્ધ બ્લેક ઈગલ્સ એરોબેટિક ટીમના ૯ T ૫૦ B લડાકુ વિમાનો અને ૧…
કેટલાક જીવિત મતદારોને પણ ચૂંટણી પંચે મૃત ઘોષિત કરી દીધા નામમાં સ્પેલિંગ મિસ-મેચ બાબતે ચૂંટણી પંચને સંવેદનશીલ રહેવા સુપ્રીમનો ર્નિદેશ સુપ્રીમ કોર્ટમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ SIR મામલે ‘પાર્ટી ઈન પર્સન’ હાજરી આપી રજૂઆત કરી ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રીવિઝન)ની કાર્યવાહી સામે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરેલી છે. મમતા બેનરજીએ આ કેસમાં ‘પાર્ટી ઈન પર્સન’ હાજરી આપી પશ્ચિમ બંગાળમાં મતદારોને પડી રહેલી હાલાકી અંગે રજૂઆત કરતા કહ્યું હતું કે, નામના સ્પેલિંગમાં સાધારણ મિસ-મેચ જેવી તાર્કિક વિસંગતતાઓના પગલે નોટિસો આપવામાં આવે છે. સ્પેલિંગ મિસ-મેચ જેવા કિસ્સામાં ચૂંટણી પંચના અધિકારીઓને સંવેદનશીલ રહીને કાર્યવાહી…
પોપ્યુલર એન્થોલોજીની ત્રીજી સીઝન આવશે લસ્ટ સ્ટોરીઝ થ્રીમાં અદિતી રાવ હૈદરી, રાધિકા આપ્ટે, કોંકણા દેખાશે કિરણ રાવ, વિક્રમાદિત્ય મોટવાને અને વિશાલ ભારદ્વાજ જુદા જુદા એપિસોડનું ડિરેક્શન કરશે પોપ્યુલર બનેલી ઓટીટી એન્થોલોજી સીરિઝ ‘લસ્ટ સ્ટોરીઝ’ની ત્રીજી સીઝન આવી રહી છે. આ સીઝનમાં જુદા જુદા એપિસોડમાં અદિતી રાવ હૈદરી, રાધિકા આપ્ટે તથા કોંકણા સેન શર્મા સહિતના કલાકારો કામ કરી રહ્યા છે. આ સીઝનના ચાર એપિસોડનું દિગ્દર્શન વિક્રમાદિત્ય મોટવાને, શકુન બત્રા, વિશાલ ભારદ્વાજ અને કિરણ રાવ કરવાના છે. રાધિકા આપ્ટે અને કોંકણા સેન શર્મા વિક્રમાદિત્ય મોટવાનેના એપિસોડમાં કામ કરશે. શકુન બત્રાના એપિસોડમાં રાધિકા મદાન અને અલી ફઝલ દેખાશે. કિરણ રાવના એપિસોડમાં ન્યૂ કમર…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



