- નીરજ ચોપડાનો મહારેકોર્ડ, કોમનવેલ્થમાં જેવલિનના 2 મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા
- IRCTCની FTR સેવા શરૂ: લગ્ન, પ્રવાસ કે યાત્રા માટે હવે આખો કોચ અથવા ટ્રેન ભાડે બુક કરો
- પાકિસ્તાનમાં ‘કોકરોચ પાર્ટી’થી સરકાર ચિંતિત, Gen Zના અભિયાનથી રાજકારણમાં ખળભળાટ
- ₹500ના ઇનામથી બદલાયું જીવન, જાદુમણિ સિંહે કોમનવેલ્થ ગેમ્સ 2026માં જીત્યો સિલ્વર મેડલ
- પ્રીતિ પવાર બાદ જાસ્મીન લંબોરિયાનો ગોલ્ડ, કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય દીકરીઓની ધમાકેદાર સિદ્ધિ
- જુલાઈમાં GST કલેક્શન 15.4% વધીને ₹2.11 લાખ કરોડ, આયાત અને ઘરેલુ આવકમાં જોરદાર ઉછાળો
- સુપ્રીમ કોર્ટે ભોજશાળા પાસે નમાઝને મંજૂરી આપી, પેલેટ ગન પર સંપૂર્ણ પ્રતિબંધનો ઇનકાર
- એવરેસ્ટ નજીક ચીનનું હાઈ-એલ્ટિટ્યુડ ડ્રોન સેન્ટર, સરહદ સુરક્ષા વચ્ચે ભારતની ચિંતા વધી
Author: garvigujrat
હેન્ડશેક વિવાદ પર ટ્રેવિસ હેડનો જવાબ વિરાટ કોહલી સાથે મારો કોઈ ઝઘડો નથી હેડે પરિવાર પર થયેલી ઓનલાઇન ટ્રોલિંગ સામે પીડા વ્યક્ત કરી અને આવી પ્રવૃત્તિઓ બંધ કરવા અપીલ કરી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ૨૦૨૬ દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની મેચ બાદ ભારે ચર્ચામાં રહેલા વિવાદ પર આખરે ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓપનર ટ્રેવિસ હેડે મૌન તોડ્યું છે. વિરાટ કોહલી સાથેના કથિત અણબનાવ અને ત્યારબાદ સોશિયલ મીડિયા પર તેના પરિવારને નિશાનો બનાવીને કરવામાં આવેલી દર્દનાક ટ્રોલિંગ પર હેડે પહેલીવાર ખુલ્લેઆમ પોતાનો આક્રોશ અને પીડા વ્યક્ત કરી છે. તેણે સ્પષ્ટ કર્યું છે કે વિરાટ કોહલી સાથે તેના કોઈ ખરાબ…
ઇન્ટરનેટ પર મચાવી ધૂમ PM મોદીના સેલ્ફી વીડિયોએ તોડ્યો IShowSpeed નો વર્લ્ડ રેકોર્ડ! પીએમ મોદીએ ૨૪ કલાકમાં ૩૦૩ મિલિયન વ્યૂઝ સાથે ઇન્સ્ટાગ્રામ રીલ્સ માટે એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે સોશિયલ મીડિયાની દુનિયામાં દરરોજ નવા રેકોર્ડ બને છે અને તૂટે છે, પરંતુ આ વખતે, ભારતીય પીએમ નરેન્દ્ર મોદીએ એક એવી ધમાલ મચાવી છે, જેણે આખી દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે. પીએમ મોદી દર્શાવતી રીલે માત્ર ૨૪ કલાકમાં ૩૦૩ મિલિયન વ્યૂઝ મેળવીને એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. અગાઉ, આ રેકોર્ડ વૈશ્વિક ઇન્ટરનેટ વ્યક્તિત્વ IShowSpeed ના નામે હતો, જેને લગભગ ૩૦૦ મિલિયન વ્યૂઝ મળ્યા હતા. પરંતુ ભારતનો પ્રભાવ ફક્ત PM મોદી…
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન લોકો કહેતા હતા કે આ સરકારમાં રાજીનામા નથી થતા પણ અમે તે કરી બતાવ્યું જુકતી હૈ દુનિયા જુકાને વાલા ચાહિયે : અભિજી દીપકે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ, જંતર-મંતર પર ઉજવણીનો માહોલ છવાઈ ગયો. આંદોલનના અગ્રણી વ્યક્તિ અભિજીત દિપકેએ મંચ પરથી રાજીનામાની જાહેરાત કરી છે. આ પછી, ઉજવણી શરૂ કરી છે. ઉજવણી વચ્ચે ભીડને સંબોધતા, દિપકે કહ્યું કે, અમે તે કર્યું. લોકો કહેતા હતા કે આ સરકારમાં રાજીનામા નથી થતા. પણ અમે તે કરી બતાવ્યું. દિપકે કહ્યું કે, ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે. આપણે તે કર્યું. તેમણે શું કહ્યું, કે આ…
હિંસાથી મન દુ:ખી, દેશવિરોધી શક્તિઓ આંદોલનનો ગેરલાભ ન ઉઠાવે : ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર નીટ પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ થયેલા વિરોધ પ્રદર્શનને પગલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નૈતિક જવાબદારી સ્વીકારીને પોતાનું રાજીનામું ધરી દીધું છે એક બાજુ જ્યાં જંતર મંતર પર વિરોધ પ્રદર્શનમાં અને બિહારમાં ચાલતા આંદોલનમાં હિંસાના સમાચાર આવી રહ્યા છે ત્યાં મોટા સમાચાર એ આવ્યા કે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધુ. નીટ યુજી પરીક્ષામાં થયેલી ગડબડીને લઈને દેશભરમાં ચાલી રહેલા વિવાદ અને આંદોલનને પગલે તેમણે આ ર્નિણય લીધો. ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયામાં આ જાહેરાત કરી અને રાજીનામાનું…
વિશ્વની ૭.૮ ટકા વસતીને પુરતુ ભોજન નથી મળતું : યુએન રિપોર્ટ વિશ્વમાં ૬૪ કરોડ લોકો ભૂખનો સામનો કરવા મજબુર થયા આઠ વર્ષમાં પૌષ્ટિક ભોજન પાછળનો ખર્ચાે ૪૫ ટકા વધ્યો, ૨૬૯ કરોડ લોકોને સારું ભોજન નથી મળી રહ્યું આજે વિશ્વભરમાં પહેલા કરતા વધુ ખાદ્ય કૃષિ પદાર્થાે પેદા થઇ રહ્યા છે. તેમ છતા કરોડો લોકો ભુખમરો અને કુપોષણનો સામનો કરી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તાજેતરમાં જ જાહેર કરાયેલી એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે માર્કેટમાં ખાદ્ય અન્ન ઉપસ્થિત છે પરંતુ તેમ છતા કરોડો લોકોની થાળીમાં પૌષ્ટિક ભોજન નથી પહોંચી રહ્યું, સ્વાસ્થ્ય માટે સારા ભોજનને મેળવવા પાછળનો ખર્ચાે આઠ વર્ષમાં ૪૫ ટકા…
આગામી વર્ષથી નવો સિલેબસ લાગુ કરાશે બેચરલ ઓફ ફાર્મસીમાં વિદ્યાર્થીઓ જૂના સિલેબસ પ્રમાણે અભ્યાસ કરી શકશે નવી એજ્યુકેશન પોલિસી અંતર્ગત પ્રવર્તતી દ્વિધાનો અંત, ૨૦૨૬-૨૭થી નવા પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ માટે લાગુ થશે સુધારેલો અભ્યાસક્રમ ફાર્મસીમાં પ્રવેશ માટે આગામી વર્ષથી નવો સિલેબસ લાગુ કરવામાં આવ્યો છે. જેના અનુસંધાનમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ સુધી બીફાર્મમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓએ જે નિયમો અને સિલેબસ પ્રમાણે પ્રવેશ મેળવ્યો હશે તે પ્રમાણે જ અભ્યાસ કરવાનો રહેશે તેવી સ્પષ્ટતા ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા કરાઈ છે. અગાઉ તમામ વિદ્યાર્થીઓએ નવા સિલેબસ પ્રમાણે અભ્યાસ કરવો પડશે તેવી માહિતીના કારણે ભારે દ્વિધાભરી સ્થિતિ ઊભી થતાં આ સ્પષ્ટતા કરવામાં આવી છે. ફાર્મસી…
“धम्मा धम्मा राढ़ेया” की मधुर स्वर-लहरियों से नई दिल्ली के पृथ्वीराज रोड स्थित जम्मू-कश्मीर हाउस का परिसर उस समय गूंज उठा, जब डोगरा वेलफेयर एसोसिएशन द्वारा विलुप्तप्राय लोकपर्व “रुट्ट राह्ढ़े” के पुनर्जीवन हेतु एक परिचयात्मक एवं प्रदर्शनात्मक कार्यक्रम आयोजित किया गया। कार्यक्रम में एसोसिएशन की अध्यक्ष सुदेश डोगरा, जम्मू-कश्मीर हाउस की अधिकारी सविनय कुमारी तथा सत्या देवी, सोनी गुलेरिया पूजा शर्मा, पुष्पा शर्मा और इन्द्रू शर्मा के समूह ने रुट्ट राह्ढ़े से जुड़े पारम्परिक डोगरी गीत प्रस्तुत कर उपस्थित अतिथियों को मंत्रमुग्ध कर दिया। उन्होंने अपने घरों में तैयार किए गए पारम्परिक व्यंजन—रुट्ट, चिल्ले, बबरू, मदरे तथा घ्यूर—भी अतिथियों को…
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ એક અત્યંત ગંભીર મુદ્દા પર પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, દેશના યુવાનોની શક્તિ સામે ભાજપની અહંકારી સરકારે ઝૂકવું પડ્યું છે. યુવાનોની માંગણી હતી કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે અને આખરે ખૂબ જ બેશરમજનક રીતે રાજીનામું આપવું પડ્યું છે. “આંદોલન વિદેશી ફંડિંગથી ચાલે છે, ચાઈનીઝ એજન્ટ છે, સોરોસ ફંડ કરે છે” આમ કહીને દેશના યુવાનોના માથે માછલા ધોવામાં આવ્યા, પરંતુ અંતે સત્ય અને લોકશાહીનો વિજય થયો છે. શરમજનક રીતે જે રાજીનામું આપવું પડ્યું છે એ બાબતનો ગુસ્સો કાઢવા માટે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓનો એક AI – ડીપ ફેકથી બનાવેલો ઓડિયો…
ડેમ ૫૦.૪૧ ટકા ભરાયો દાહોદના માછણ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાયો સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ સિંચાઈ અને પીવાના પાણી માટે મળ્યો મોટો આધાર દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા સારા વરસાદના પરિણામે જિલ્લાના મુખ્ય જળસ્ત્રોત એવા માછણ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. હાલ ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના ૫૦.૪૧ ટકા સુધી ભરાઈ ગયો છે, જેના કારણે ખેડૂતો સહિત જિલ્લાના નાગરિકોમાં રાહત અને ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે.મળતી માહિતી મુજબ, માછણ ડેમની મહત્તમ જળસપાટી ૨૭૭.૬૦ મીટર છે, જ્યારે હાલમાં ડેમમાં પાણીની સપાટી ૨૭૪.૫૦ મીટર સુધી પહોંચી છે. સતત વરસાદને કારણે ડેમમાં પાણીની આવક યથાવત રહેતા…
દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન ઈન્ટરનેટ બંધ થતા જેન-ઝીએ બ્લૂટૂથ મેશ એપ્સનો ઉપયોગ શરૂ કર્યાે ભૂકંપ, પૂર, વાવાઝોડા જેવી કુદરતી આફતો તેમજ વિશ્વના અનેક વિરોધ પ્રદર્શનોમાં આ એપ્સનો ઉપયોગ દિલ્હીમાં ચાલી રહેલા કોકરોચ જનતા પાર્ટી વિરોધ દરમિયાન અનેક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી. તેમ છતાં પ્રદર્શનકારીઓ એકબીજા સાથે સતત સંપર્કમાં છે. તેનું કારણ બ્લૂટૂથ આધારિત મેસેજિંગ એપ્સ હોવાનું સામે આવ્યું છે. આ એપ્સને બ્લૂટૂથ મેશ એપ્સ કહેવામાં આવે છે. ટ્વિટરના ફાઉન્ડર જેક ડોર્સીએ તેને લગતી નોટિસ સોશિયલ મીડિયા પર શેર કરી હોવાથી તેની માહિતી સામે આવી છે.રિપોર્ટ મુજબ, સરકારે જંતર મંતર નજીકના વિસ્તારમાં ઈન્ટરનેટ બંધ કરતા પ્રદર્શનકારીઓએ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



