
- Gopal Italiaનો આક્ષેપ: ગુજરાતમાં વધતું “ગન કલ્ચર”, પોલીસ પર વિશ્વાસ ઘટ્યો
- પાકિસ્તાનમાં કમાણી વિવાદમાં Dhurandhar 2, Ranveer Singhની ફિલ્મ પર ૮૦% હિસ્સાની માંગનો વીડિયો વાયરલ
- કાસ્ટિંગ ડિરેક્ટર Mukesh Chhabraનો ખુલાસો, Dhurandhar 2માં રહેમાન ડકૈતનો રોલ પહેલા ઘણા એક્ટર્સે કર્યો હતો રિજેક્ટ
- ૨૦૨૬માં ૭ ફિલ્મોથી ધમાલ મચાવશે અભિનેત્રી Wamiqa Gabbi
- વામિકા ગબ્બી 2026માં 7 ફિલ્મોથી કરશે ધમાકો, બોલિવૂડ અને સાઉથમાં મજબૂત એન્ટ્રી
- ચૈત્રી નવરાત્રી: મહાગૌરીના સ્વરૂપ અને સહસ્રાર ચક્રમાં ભાવિ શક્તિનું જાગરણ
- ભુજમાં ગેસ અછત, વેપારીઓ કોલસાની સગડી તરફ વળ્યા
- ગુજરાતમાં દારૂ-ડ્રગ્સ હેરાફેરી, એક વર્ષમાં ૫૯૩ કરોડનો મુદ્દામાલ જપ્ત
Author: Garvi Gujarat
અગાઉ ફિલ્મ ૯ જાન્યુ.નાં રિલીઝ થવાની હતી.અભિનેતા કમ નેતા વિજયની ફિલ્મ જનનાયક ચુંટણીપંચ પાસે મોકલાઈ.અગાઉ તામિલનાડુમાં ૧૯૭૩માં પણ ચુંટણી સમયે રાજકીય નેતાની ફિલ્મ રિલીઝનો વિવાદ થયો હતો.હાલ તામિલનાડુમાં ચુંટણી લડી રહેલા અભિનેતા વિજયની લાંબા સમયથી રિલીઝની રાહ જાેઈ રહેલી ફિલ્મ ‘જનનાયક’ હવે ચુંટણીપંચના સ્ક્રીનીંગમાં પહોંચી છે. અભિનેતા વિજયનની આ ફિલ્મ ૯ જાન્યુ.નાં રિલીઝ થવાની હતી.સેન્સર બોર્ડ પણ મંજુરી આપી હતી પણ ફિલ્મના નિર્માતાએ સેન્સરના સર્ટીફીકેટ સાથે વાંધો ઉઠાવીને વાત અદાલતમાં લઈ ગયા અને ફિલ્મને કોર્ટે ફરી સેન્સરની વિચારણા માટે મોકલી હતી.હવે આ ફિલ્મમાં કેટલાક રાજકીય સંવાદો હોવાથી સેન્સર બોર્ડ ચુંટણી જાહેર થઈના કારણ હેઠળ ફિલ્મ હવે ચુંટણી પંચની મંજુરી માટે…
ફિલ્મમાં સાઇ પલ્લવી અને વિજય સેતુપતિ મુખ્ય રોલમાં હશે.મણિરત્નમની આગામી ફિલ્મમાં એ આર રહેમાન સંગીત આપશે.શાહરૂખ ખાનની દિલ સે થી લઇને ઐશ્વર્યાની પોન્યિયનિ સેલ્વન સુધી મણિરત્મ અને રહેમાને દર્શકોનું ભરપુર મનોરંજન કર્યું છે.મણિરત્નમે પોતાની આગામી ફિલ્મની ઘોષણા કરી દીધી છે. જેમાં એઆર રહેમાન પોતાની સંગીતની ધૂન પર દર્શકોને ડોલાવશે. મણિરત્નમ અને એએઆર રહેમાને ભૂતકાળમાં પણ ઘણા પ્રોજેક્ટમાં સાથે કામ કર્યું છે. શાહરૂખ ખાનની દિલ સે થી લઇને ઐશ્વર્યાની પોન્યિયનિ સેલ્વન સુધી મણિરત્મ અને રહેમાને દર્શકોનું ભરપુર મનોરંજન કર્યું છે. તેની ફિલ્મમાં સાઇ પલ્લવી અને વિજય સેતુપતિની જાેડી જાેવા મળવાની છે. આ પહેલા એવી માહિતી હતી કે, મણિરત્નમની ફિલ્મમાં સાઇ અભ્યંકરનું…
કોંગ્રેસે નિકાસકારો માટે સહાય પેકેજની કરી માગ ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી ગુજરાતની ૫૦૦ કરોડની કેરી પર નુકસાનની ભીતિ ગલ્ફ દેશોના પોર્ટ પર સર્જાયેલી અંધાધૂંધીને કારણે ભારતના અર્થતંત્રને મોટો ફટકો પડવાની ભીતિ સેવાઈ રહી છે ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની જ્વાળાઓ હવે ભારત અને ખાસ કરીને ગુજરાતના એક્સપોર્ટર્સને દઝાડી રહી છે. ગલ્ફ દેશોના પોર્ટ પર સર્જાયેલી અંધાધૂંધીને કારણે ભારતના અર્થતંત્રને મોટો ફટકો પડવાની ભીતિ સેવાઈ રહી છે. ઓમાન અને UAE ના પોર્ટ પર હાલમાં અંદાજે ૨૯,૦૦૦ કન્ટેનર અટવાયેલા છે, જેમાં ૫,૫૦૦ થી વધુ કન્ટેનર માત્ર ભારતના છે. આ કન્ટેનરને પરત લાવવા માટે એક્સપોર્ટર્સ પર ?૨૭૫ કરોડનો વધારાનો ખર્ચ આવી રહ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ માંગ…
અમદાવાદના વાલીઓ માટે રાહતના સમાચાર સીએનજીના ભાવ વધશે તો પણ હાલ સ્કૂલ રિક્ષા – વેનના ભાડા નહીં વધે યુદ્ધ અને પ્રવર્તમાન અસમંજસ ભરી સ્થિતિ વચ્ચે સ્કૂલ વર્ધિ એસોસિએશનનો મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો આમ તો ઉનાળું વેકેશન બાદ શાળાઓ શરૂ થાય ત્યારે વાલીઓને સ્કૂલ રીક્ષા અને સ્કૂલ વેનના ભાડા વધવાની ચિંતા સતાવતી હોય છે. પરંતુ આ વખતે સ્કૂલ વર્ધિ એસોસિએશનનો મહત્વનો ર્નિણય કર્યો છે. યુદ્ધ અને પ્રવર્તમાન અસમંજસ ભરી સ્થિતિ વચ્ચે અત્યારથી જ લોકો મોંઘવારી અને રાંધણગેસની અછતનો માર સહન કરી રહ્યા છે તેવામાં અમદાવાદના વાલીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. યુદ્ધની સ્થિતિને કારણે સીએનજીના ભાવ વધશે તો પણ હાલ…
લેબનોનમાં ઈઝરાયલનો ટાર્ગેટેડ હુમલો હિઝબુલ્લાહના રાદવાન ફોર્સના કમાન્ડરને મોતને ઘાટ ઉતારાયો અબુ ખલીલ બરજી હિઝબુલ્લાહના સૌથી શક્તિશાળી યુનિટ રાદવાન ફોર્સ ના સ્પેશિયલ ફોર્સિસનો કમાન્ડર હતો ઈરાન યુદ્ધ વચ્ચે ઈઝરાયલે લેબનોનમાં પણ મોટી સૈન્ય કાર્યવાહી કરી છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF)એ રવિવારે સત્તાવાર જાહેરાત કરી છે કે શનિવારે દક્ષિણ લેબનોનના મજદલ સેલમ વિસ્તારમાં કરવામાં આવેલા ટાર્ગેટેડ હુમલામાં હિઝબુલ્લાહના કુખ્યાત રાદવાન ફોર્સના સ્પેશિયલ ફોર્સ કમાન્ડર અબુ ખલીલ બરજીને ઠાર કરવામાં આવ્યો છે. તે હિઝબુલ્લાહના સૌથી શક્તિશાળી યુનિટ રાદવાન ફોર્સ ના સ્પેશિયલ ફોર્સિસનો કમાન્ડર હતો. તે ઘણા વર્ષોથી આ સંગઠનમાં સક્રિય હતો.IDF ના જણાવ્યા અનુસાર, બરજીના નેતૃત્વ હેઠળનું યુનિટ મુખ્યત્વે ઈઝરાયલી સૈનિકો પર…
૨૪ વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા અમિત શાહે મોદીની ખુલ્લા દિલે પ્રશંસા કરી છે અને તેમના કાર્યકાળને ભારતના વિકાસ માટે સુવર્ણકાળ ગણાવ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના રાજકારણમાં એક નવો અને ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. તેઓ દેશમાં સૌથી લાંબા સમય સુધી (મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે) સેવા આપનારા નેતા બની ગયા છે. સૌથી ખાસ અને નોંધનીય વાત એ છે કે, પોતાના ૨૪ વર્ષના આ લાંબા રાજકીય કાર્યકાળમાં તેમણે એક પણ દિવસની રજા લીધી નથી. પીએમ મોદીએ આ મામલે સિક્કિમના પૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગને પણ પાછળ છોડી દીધા છે. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ…
પ્રેમ દરવાજા પાસે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં દરોડો.માધુપુરામાં PCB બુટલેગરોની નવી મોડસ ઓપરેન્ડી ઝડપી પાડી.બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ત્યાં લેડીઝ ચપ્પલોની નીચે વિદેશી દારૂની બોટલો છુપાવાઈ હતી.અમદાવાદમાં બૂટલેગરો ધરપકડથી બચવા માટે અવનવા કીમિયા અપનાવતા હોય છે, પરંતુ PCB તેમની એક નવી ચાલાકીનો પર્દાફાશ કર્યો છે. માધુપુરા વિસ્તારમાં લેડીઝ ફૂટવેરના પાર્સલની આડમાં મંગાવવામાં આવેલો વિદેશી દારૂનો જથ્થો પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. મળતી માહિતી અનુસાર, ઁઝ્રમ્ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે માધુપુરામાં પ્રેમ દરવાજા બહાર આવેલા પટેલ ગુડ્સ ફ્લાઈટ કેરિયર્સના ગોડાઉનમાં શંકાસ્પદ પાર્સલ આવ્યા છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ત્યાં લેડીઝ ચપ્પલના બોક્સ મળી આવ્યા હતા. જાેકે, જ્યારે…
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ.આજે રાહુલ ગાંધી અને ૨૪ માર્ચથી કેજરીવાલ-માન ગુજરાતના પ્રવાસે.સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં કેજરીવાલ અને ભગવંત માનનો આ ગુજરાત પ્રવાસ આમ આદમી પાર્ટી માટે ખૂબ મહત્ત્વનો.ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. બીજી તરફ ઉમરેઠ બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત ચૂકી છે ત્યારે કેન્દ્રીય નેતાઓના ગુજરાતમાં આંટાફેરા વધી ગયા છે. ભાજપ, કોંગ્રેસ અને આપના મોટા ગજાના નેતાઓ ગુજરાતની સ્થાનિક ચૂંટણી જીતવા સતત રાજ્યનો પ્રવાસ ખેડી રહ્યા છે ત્યારે આવતીકાલે ૨૩ માર્ચે રાહુલ AAP ના સંયોજક કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત પ્રવાસ ખેડશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં કેજરીવાલ અને ભગવંત માનનો આ ગુજરાત પ્રવાસ આમ આદમી…
લાલ ગ્રહ પર પાણીનો લાંબો ઈતિહાસ મળ્યો.નાસાના રોવરે મંગળ પર અબજાે વર્ષ પહેલા દટાયેલી નદી શોધી.પર્સીવરન્સે સપાટીથી ૧૧૫ ફીટ ઊંડે ડેલટાની શોધ કરતા અહીં જીવનની સંભાવના વિશે વધુ જાણકારી મળશે.નાસાના પર્સીવરન્સ રોવરે મંગળ પર સપાટી નીચે ઊંડે સુધી દટાયેલી સૌથી જૂની નદીની સીસ્ટમ પૈકી એકના નક્કર પુરાવા શોધી કાઢ્યા છે. આ શોધથી લાંબો સમય સુધી રાખવામાં આવેલી માન્યતાને બળ મળે છે કે મંગળ પર એક સમયે પુષ્કળ પાણી હતું. જીવન માટે પાણી જરૂરી હોવાથી આવી શોધ એવી શક્યતા મજબૂત બનાવે છે કે લાલ ગ્રહ પર એક સમયે જીવન અસ્તિત્વમાં હોઈ શકે. ૨૦૨૦માં લોન્ચ થયેલા રોવરે જેઝેરો ક્રેટર તરીકે ઓળખાતા જે…
India LPG Crisis: યુદ્ધ વચ્ચે રાહત.હજારો ટન LPG લઈને પિક્સિસ પાયોનિયર જહાજ પહોંચ્યું ભારત.દેશમાં ચાલી રહેલી ગેસની અછત વચ્ચે, આગામી અઠવાડિયા સુધીમાં કર્ણાટકના ન્યુ મેંગલુરુ બંદર પર ૭૨,૭૦૦ ટન LPG આવવાની ધારણા.મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે, એશિયન દેશો ગેસ અને તેલની તીવ્ર અછતનો સામનો કરી રહ્યા છે. ભારત પણ LPG સંકટનો સામનો કરી રહ્યું છે. જાેકે, કેટલાક આશ્વાસન આપનારા સમાચાર સામે આવ્યા છે:Pyxis Pioneer નામનું એક જહાજ રવિવારે (૨૨ માર્ચ) LPG ગેસ લઈને ભારતમાં પહોંચ્યું. અહેવાલ મુજબ, LPG મોટો જથ્થો આવતા અઠવાડિયે ન્યૂ મેંગલુરુ બંદર પર આવવાની ધારણા છે. અહેવાલો અનુસાર, કુલ આશરે ૭૨,૭૦૦ ટન LPG જથ્થો આવવાની ધારણા…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



