Author: Garvi Gujarat

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત            વિશ્વની ચોથી જાગીર ગણાતું પત્રકારત્વ જગત આજે જાણે કે ભયજનક સ્થિતિમાં આવી ગયું  હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. પત્રકારત્વ જગત સાથે જોડાયેલી વ્યક્તિ એટલે પત્રકાર. જેનું કામ છે પ્રજાની સમસ્યાઓને વાચા આપવી, પ્રજાને થતા અન્યાય સામે નિર્ભય અને નીડરતાપૂર્વક અખબારી માધ્યમથી સરકારનું ધ્યાન દોરવું. જે દુષણો છે તેમાં દારૂ અને જુગાર તેમજ અનૈતિક ધંધા, ડ્રગ્સ, ગાંજો, ચરસ, એમ.ડી ડ્રગ્સ વિગેરે ધંધાઓ એ માનવ જગતમાં બરબાદી નોતરી છે. આવા કૃત્યોને બહાર પાડવા એ સાચા પ્રમાણિત અને નિષ્ઠાવાન પત્રકારની ફરજ છે.               સમાજમાં ચાલતા અનૈતિક ધંધાઓને ઉજાગર કરી પોલીસને જાગૃત કરવી વિગેરે  કામ પત્રકારોનું છે. પત્રકાર એટલે…

Read More

આમ આદમી પાર્ટી દ્વારા વીજપોલ સહિત ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને આગામી 5 જુલાઈ, 2026ના રોજ ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે સામૂહિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પાર્ટીના પ્રદેશ નેતૃત્વ, ખેડૂતો આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી ખેડૂતોના હકો માટે અવાજ ઉઠાવશે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે જણાવ્યું હતું કે, ભાજપના રાજમાં ગુજરાતના ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય છે, હાલ ખેડૂતોના ખેતરોમાં ગેરકાયદેસર રીતે જે વીજપોલ નાખવામાં આવી રહ્યા છે, તેની સામે ખેડૂતો ઝઝૂમી રહ્યા છે. જેતપરમાં ઘણા દિવસથી ખેડૂતો ઉપવાસ પર છે અને સમગ્ર ગુજરાતના ખેડૂતો લોકશાહી ઢબે લડત લડી રહ્યા છે.…

Read More

હવે વાલીઓએ આપવો પડશે સાથ ! CBSE નો નવો નિયમ, ૨૦૨૬-૨૭ માટે નવું પેરેન્ટિંગ કેલેન્ડર લોન્ચ નવા કેલેન્ડરમાં એવી ઘણી બધી એક્ટિવિટી સામેલ કરવામાં આવી છે, જેમાં વાલીઓએ પોતે ઉત્સાહપૂર્વક ભાગ લેવો પડશે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નવા શૈક્ષણિક સત્ર ૨૦૨૬-૨૭ માટે ‘પેરેન્ટિંગ કેલેન્ડર’ લોન્ચ કરવામાં આવ્યું છે. આ નવી પહેલનો મુખ્ય હેતુ બાળકોને માત્ર ભણતર પૂરતા સીમિત રાખવાનો નથી, પરંતુ તેમનો માનસિક, સામાજિક અને ભાવનાત્મક વિકાસ પણ મજબૂત કરવાનો છે. બોર્ડનું માનવું છે કે જ્યારે શાળા અને પરિવાર બંને સાથે મળીને બાળકો માટે કામ કરશે, ત્યારે તેમનો આત્મવિશ્વાસ વધશે અને શીખવાની ક્ષમતા પણ વધુ સારી બનશે.સીબીએસઈના જણાવ્યા મુજબ,…

Read More

બાંગ્લાદેશી યુવકે ગુગલની ૯ કરોડના પેકેજની નોકરી ઠુકરાવી એઆઈના કારણે છટણીના સમાચારો વચ્ચે એક અજબ કિસ્સો બાંગ્લાદેશના યૂસુફ ઈમરાને સોફ્ટવેર એન્જિનિયર ન હોવા છતાં ગૂગલના અનુભવથી એઆઈ સ્ટાર્ટઅપ શરૂ કર્યું બાંગ્લાદેશમાંથી અમેરિકા સ્થાઈ થયેલા યૂસુફ ઈમરાને વર્ષાે સુધી સેલ્સની નોકરી કરી હતી. એ પછી ૨૦૨૦માં તે ગૂગલમાં જાેડાયો હતો. ગૂગલમાં તે કંપનીઓને ગૂગલના એઆઈ ટૂલ્સ વેચવાનું અને એ કંપનીઓને ટેકનિકલ મદદ કરવાનું કામ કરતો હતો. એ જ અરસામાં તેને એઆઈમાં રસ પડયો હતો. હવે તે ઊંચા પગારની નોકરી મૂકીને પોતે જ એઆઈ સ્ટાર્ટઅપનો માલિક બની ગયો છે.યૂસુફ ઈમરાન બાંગ્લાદેશના રેફ્યૂજી પરિવારમાંથી આવે છે. તે પાંચ વર્ષનો હતો ત્યારે તેનો પરિવાર…

Read More

સેટ પર ગયેલાં કન્ટેન્ટ ક્રિયેટર્સે વટાણા વેરી દીધા ફ્રી પબ્લિસિટી માટે રામાયણના નબળાં વીએફએક્સ શોટ રીલિઝ કરાયાં લોકો ટીકા કરે અને તેથી પબ્લિસિટી મળે તેવો હેતુ, જાેકે, બાદમાં કોમેન્ટ ડિલીટ કરવામાં આવ્યો હતો નિતેશ તિવારીની ‘રામાયણ’ના સેટની મુલાકાત લેનાર એક કન્ટેન્ટ ક્રિયેટરે દાવો કર્યાે હતો કે ફિલ્મના પ્રથમ ટીઝરમાં રામનું નબફ્રું વર્ઝન ઓનલાઇન ચર્ચા છેડવા માટે ઇરાદાપૂર્વક મુકવામાં આવ્યું છે.કન્ટેન્ટ ક્રિયેટરે દાવો કર્યાે હતો કે તેણે આ અઠવાડિયે ફિલ્મના સેટ પર યોજાયેલાં ક્રિયેટર્સ ડેમાં ભાગ લઇ વીએફએક્સ આર્ટીસ્ટ સાથે વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે ટીઝરમાં દર્શાવવામાં આવેલાં સીનના સારા વર્ઝન મોજૂદ છે. આમ છતાં તેમણે ઇરાદાપૂર્વક પુરાં ન…

Read More

ફિલ્મની પ્રી-પ્રોડક્શન પ્રક્રિયા હાલ ઓસ્ટ્રેલિયામાં ચાલી રહી છે રણવીર સિંહની ‘પ્રલય’નું શૂટિંગ ઓસ્ટ્રેલિયામાં થશે ‘પ્રલય’ની વાર્તા વિનાશગ્રસ્ત મુંબઈમાં ફેલાયેલા ઝોમ્બી સંકટની વચ્ચે જીવ બચાવવા માટે સંઘર્ષ કરતા એક પરિણીત દંપતીની આસપાસ ફરે છે રણવીર સિંહની ફિલ્મ ‘પ્રલય’ અંગે તાજેતરના અહેવાલો મુજબ ફિલ્મનું શૂટિંગ હવે ઓગસ્ટને બદલે સપ્ટેમ્બર ૨૦૨૬થી શરૂ થશે. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ ઓસ્ટ્રેલિયામાં થવાનું છે, જ્યાં હાલમાં પ્રી-પ્રોડક્શનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.જય મહેતાના ર્નિદેશનમાં બની રહેલી ‘પ્રલય’ રણવીર સિંહના કારકિર્દીની સૌથી મહત્ત્વાકાંક્ષી ફિલ્મોમાંની એક માનવામાં આવી રહી છે. ફિલ્મમાં દર્શકોને પોસ્ટ-એપોકેલિપ્ટિક ઝોમ્બી થ્રિલરની અનોખી દુનિયા જાેવા મળશે, જે વિનાશગ્રસ્ત મુંબઈનાં બેકગ્રાઉન્ડ પર આધારિત હશે.અહેવાલો અનુસાર, રણવીર સિંહે આ…

Read More

રાજકુમાર રાવની બાયોપિક સફરની શરૂઆત ‘શાહિદ’ ફિલ્મથી થઈ હતી અભિનેતા રાજકુમાર રાવ બન્યો બોલિવૂડનો બાયોપિક સ્પેશિયાલિસ્ટ આગામી ફિલ્મો ‘દાદા’ અને ‘પ્રહાર’ સાથે તે બોલિવૂડનો એવો પહેલો એક્ટર બનવા જઈ રહ્યો છે, જેણે પડદા પર સાત વાસ્તવિક વ્યક્તિત્વોને જીવંત કર્યા છે બોલિવૂડમાં પોતાની વર્સેટાઇલ એક્ટિંગ માટે જાણીતા રાજકુમાર રાવે હવે વધુ એક અનોખી સિદ્ધિ પોતાના નામે કરી છે. આગામી ફિલ્મો ‘દાદા’ અને ‘પ્રહાર’ સાથે તે બોલિવૂડનો એવો પહેલો એક્ટર બનવા જઈ રહ્યો છે, જેણે પડદા પર સાત વાસ્તવિક વ્યક્તિત્વોને જીવંત કર્યા છે. ‘દાદા’માં તે ભારતીય ક્રિકેટના દિગ્ગજ સૌરવ ગાંગુલીની ભૂમિકા ભજવશે, જ્યારે ‘પ્રહાર’માં જાણીતા સરકારી વકીલ ઉજ્જ્વલ નિકમનું પાત્ર નિભાવી રહ્યો…

Read More

न्यूमरोलॉजी पर आधारित चित्रकला की नई विधा की शुरुआत करने वाली मशहूर चित्रकार सुश्री प्रणिता घोड़े की अनूठी कला प्रदर्शनी “ग्रह पूर्ति यन्त्रम” 2 जुलाई, 2026 से मुंबई में शुरू हुई, जो आगामी 5 जुलाई, 2026 तक सभी दर्शकों के निःशुल्क अवलोकनार्थ खुली रहेगी। प्रदर्शनी का उद्घाटन सुप्रसिद्ध समाज सेविका, वरिष्ठ साहित्यकार और लोढ़ा फाउंडेशन की अध्यक्षा श्रीमती मंजू लोढ़ा ने किया। इस चार दिवसीय प्रदर्शनी का उद्घाटन करते हुए श्रीमती मंजू लोढ़ा ने कहा कि कला जीवन में बड़े उद्देश्यों के लिए हमें प्रेरित करती है। यह जानकारी देते हुए मुंबई महानगर की प्रमुख सामाजिक एवं सांस्कृतिक संस्था और…

Read More

આજે રાજપીપળા ખાતે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને પ્રદેશ સંગઠન મંત્રી નિરંજન વસાવાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે ગઈકાલે ડેડીયાપાડામાં સ્વયંભૂ હજારો લોકોએ ઉપસ્થિત રહીને ચૈતરભાઈ સાથે થઈ રહેલા અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો. જેવો આદિવાસી સમાજ જાગૃત થયો અને સરકાર પર દબાણ આવ્યું એટલે ગઈકાલે સુખવંતીબેન વસાવાને જામીન મળ્યા. આ મુદ્દે ગઈકાલે હાઇકોર્ટના સરકારી વકીલે પોતે કહ્યું કે હર્ષ સંઘવી અને ભુપેન્દ્રભાઈ પટેલે સુચના આપી હતી કે સુખવંતીબેનની જામીન અરજીનો વિરોધ કરવો નહીં. આ ખૂબ જ ગંભીર બાબત છે. કારણ કે બંધારણ પ્રમાણે…

Read More

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી હાલ ડેડિયાપાડાની મુલાકાતે છે. આ આદિવાસી વિસ્તારની ચિંતા કરતા તેમણે જણાવ્યું હતું કે, હું અત્યારે જ્યાં ઊભો છું તે ગુજરાતની બોર્ડર છે અને સામે દેખાય છે તે મહારાષ્ટ્રની બોર્ડર છે. આપણે અત્યારે ડેડિયાપાડાના સરહદી વિસ્તારમાં ઊભા છીએ. આજે મને અહીંથી જાણવા મળ્યું કે, જો અહીંના સ્થાનિકોને મહિને પંદરસોથી બે હજાર રૂપિયા મળી રહે, તો આ લોકોને રોજગારી માટે સ્થળાંતર કરવાની જરૂર ન પડે. તેમણે ઉમેર્યું કે, આપણી સામે જ મહારાષ્ટ્રનો વિસ્તાર આવે છે. તમે જોઈ શકો છો કે સામે જે ઘર દેખાય છે તે મહારાષ્ટ્રમાં છે. ત્યાં લાડકી બહેન/સરકારી યોજના અંતર્ગત મહિલાઓને મહિને…

Read More