Author: garvigujrat

(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા) સુરત. દેશમાં “વિકસિત ભારત” જેવા રૂપાળા સૂત્રોથી ભારત વિકસિત થવાનું નથી કે “બેટી બચાવો, બેટી પઢાવો” અને મહિલા સશક્તિકરણ જેવા સૂત્રોથી બેટીઓ બળાત્કારીઓ થી બચવાનીકે મોંઘી ખાનગી શિક્ષણ સંસ્થાઓ ને કારણે બેટીઓ ભણવાની નથી. સ્ત્રી સશક્તિકરણ સાર્થક થવાનું નથી. કારણકે એના માટે સરકારે દીકરીઓના અભ્યાસની ચિંતાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ. કારણકે રૂપાળા સૂત્રો અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર ત્યારે ખુલ્લુ પડે છે જ્યારે માધ્યમિક શિક્ષણના તબક્કે પહોંચેલી દીકરીઓ શાળા છોડવા લાગે છે. અહીં સવાલ માત્ર એટલો નથી કે કેટલી દીકરીઓ શાળામાં દાખલ થઈ. અસલી સવાલ એ છે કે કેટલી દીકરીઓ દસમાં ધોરણ સુધી પહોંચી અને પોતાનું …

Read More

એડવાન્સ એઆઈમાં આગળ રહેનારો દેશ ભૂ-રાજકીય પ્રભુત્વ જમાવશે એઆઈની રેસમાં ચીન મેદાન મારશે : અમેરિકાને માર્ક ઝકરબર્ગની ચેતવણી આઈની તાકાત કોઈ એક સરકાર અથવા કંપનીઓના હાથમાં વધુ કેન્દ્રિત થવું માનવજાત માટે સૌથી મોટું જાેખમ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)નો વપરાશ દુનિયામાં વધવાની સાથે હાલ અમેરિકા અને ચીન વચ્ચે તેના પર પ્રભુત્વ મેળવવા રેસ ચાલી રહી છે. જાેકે, એઆઈની આ રેસમાં ચીન અમેરિકા કરતાં આગળ નીકળી શકે છે તેમ મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે ચેતવણી આપતા કહ્યું છે. તેમણે ચીનને સલાહ આપતા કહ્યું કે, એશિયન દેશે એનર્જી અને ડેટા સેન્ટર બનાવવાની તેની ક્ષમતા વધારવાની જરૂર છે. આ સાથે ઝુકરબર્ગે ચેતવણી આપી છે કે જે…

Read More

પ્રિયંકા સાથે કઝીન મનારા પણ દેખાઈ મુંબઈ આવેલી પ્રિયંકા ચોપરા સિદ્ધિવિનાયકના દર્શને પહોંચી પ્રિયંકાએ અયોધ્યામાં તેના પતિ નીક જાેનાસ અને પુત્રી માલતી સાથે રામમંદિરની પણ મુલાકાત લીધી હતી પ્રયંકા ચોપડા જાેનાસે મુંબઇમાં તેની પિતરાઇ બહેન મન્નારા સાથે વિખ્યાત સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લઇ ગણપતિના દર્શન કર્યા હતા. આ પ્રસંગે પ્રિયંકાએ ગુલાબી સલવાર સૂટ અને વાદળી રંગનો દુપટ્ટો પહેર્યાે હતો. જાે કે, આ મુલાકાત દરમ્યાન તેની પુત્રી માલતી દેખાઇ નહોતી.કડક સુરક્ષા વ્યવસ્થા સાથે પ્રિયંકાએ મંદિરના પ્રાંગણમાં પ્રવેશ કર્યાે હતો. પ્રિયંકાની ઝલક મેળવવા માટે પ્રસંશકોએ ભીડ જમાવી હતી. પ્રિયંકાએ મંદિરની બહાર નીકળી ફોટોગ્રાફર્સ તથા તેના ચાહકોનું હાથ હલાવી અભિવાદન કર્યું હતું.એ પછી તે…

Read More

ફિલ્મ માટે પરેશ રાવલનું નામ પહેલેથી જ નક્કી થઈ ચૂક્યું છે ‘માલામાલ વીકલી ૨’માં રવિના ટંડન અને પરિણીતી ચોપરાની એન્ટ્રી રવિના ટંડન અને પરિણીતી ચોપરા બંનેની કોમિક ટાઇમિંગ ફિલ્મ માટે મહત્વની સાબિત થશે ‘માલામાલ વીકલી ૨’ વિશે વધુ એક મોટી અપડેટ સામે આવી છે. અગાઉ ફિલ્મના નિર્માણ અને દિગ્દર્શક અંગેના અહેવાલો બાદ હવે ફિલ્મની સ્ટારકાસ્ટમાં બે જાણીતી અભિનેત્રીઓ રવિના ટંડન અને પરિણીતી ચોપરાની એન્ટ્રી થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ અહેવાલોમાં સુત્રોના જણાવ્યા મુજબ, બંને અભિનેત્રીઓને ફિલ્મની સ્ક્રિપ્ટ અને પોતાના પાત્રોને ઘણા ગમ્યાં હતાં અને કોઈ વિલંબ કર્યા વગર ફિલ્મ માટે સંમતિ આપી દીધી હતી.સુત્રે જણાવ્યું કે ફિલ્મની વાર્તા અનુસાર…

Read More

હું અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વખત સ્પોર્ટ્સ રમું છું “મને ગમતું ભોજન ખાઈ શકું એ માટે ફિટ રહેવું છે” : તાપસી પન્નુ પરંપરાગત જિમ સેશન પર જ આધાર રાખવાને બદલે તાપસી પોતાનાં રૂટિનમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનો સમાવેશ કરે છે તાપસી પન્નુએ અનેક વખત એક્ટિવ લાઇફ સ્ટાઇલ જાળવવાની સાથે પોતાને ગમતું ભોજન માણવાના મહત્વ વિશે વાત કરી છે. તેનાં માટે ફિટનેસનો અર્થ દરરોજ એક જ પ્રકારની કડક કસરતના રૂટિનનું પાલન કરવું નથી, પરંતુ એવી વિવિધ શારીરિક પ્રવૃત્તિઓ છે, જે તેનો ઉત્સાહ જાળવી રાખે અને જીવનમાં સંતુલન જાળવવામાં મદદ કરે.ભોજન અને કસરત પ્રત્યેના પોતાનાં અભિગમ વિશે તાપસીએ ખાસ વાતચીતમાં જણાવ્યું, “મને ભોજન…

Read More

ફિલ્મ ફરહાન અખ્તર પ્રોડ્યુસ કરશે અને નીરજ પાંડે ડિરેક્ટ કરશે R.D. બર્મનની બાયોપિકમાં અક્ષય કુમાર રાજેશ ખન્નાની ભૂમિકા ભજવશે ફિલ્મના શૂટિંગ માટે અક્ષયે ૧૦ દિવસ ફાળવ્યા છે. ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબર ૨૦૨૬માં શરૂ થશે અગાઉ એવા અહેવાલો સામે આવ્યા હતા કે અક્ષય કુમાર અને નીરજ પાંડે આર.ડી. બર્મનની બાયોપિક માટે ફરી એકવાર કામ કરવા જઈ રહ્યા છે. અહેવાલમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે આ ફિલ્મમાં અક્ષય કુમારનો વિસ્તૃત કેમિયો હશે, જ્યારે આર.ડી. બર્મનની મુખ્ય ભૂમિકા ફરહાન અખ્તર ભજવશે.હવે અક્ષય કુમારના ચાહકો માટે એક ખાસ અને અપડેટ સામે આવી છે. વિશ્વસનીય સુત્રોના જણાવ્યા અનુસાર, અક્ષય કુમારે આર.ડી. બર્મનની બાયોપિકમાં સુપરસ્ટાર…

Read More

આમ આદમી પાર્ટી હોસ્પિટલ કેર કમિટીના પ્રદેશ પ્રમુખ વિનોદ પરમારે ભાજપ સરકાર સામે કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવા અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે લોકશાહી દેશમાં કોઈ સરમુખત્યારશાહી ન ચાલે, પરંતુ ભાજપ સરકાર પોતાના ઘર ભરવા અને મળતિયા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા નીતિમત્તાના નામે ગરીબ કર્મચારીઓનું લોહી ચૂસી રહી છે. કર્મચારીઓને રોજના માત્ર ₹.૪૯૫ થી ₹.૪૯૭ આપવામાં આવે છે, જેમાં કોઈનું ઘર ચાલી શકતું નથી. ટેન્ડરની શરતોમાં ₹.૩ કરોડ જેવું ઊંચું ટર્નઓવર રાખીને નાના કોન્ટ્રાક્ટરોને બાદ કરી દેવાય છે. હોસ્પિટલોમાં જ ₹.૪૨૫ થી ₹.૪૪૭ કરોડનું અને સમગ્ર રીતે ₹.૧૦૦૦ કરોડથી વધુનું કોન્ટ્રાક્ટ નેટવર્ક ચાલી રહ્યું છે, જેમાંથી સરકારી ફંડ અને…

Read More

૩૦ લાખ ટન ખાંડ બજારમાં આવી શકે ખાંડના ભાવ ઓલટાઈમ હાઈ,ભાવ ઘટાડવા સરકાર શેરડીમાંથી ઈથેનોલ ઉત્પાદન રોકી શકે તહેવારોની સિઝન દરમિયાન માંગ વધવાની શક્યતા વચ્ચે આગામી કેટલાક મહિના સુધી ભાવ ઊંચા રહેવાની આશંકા છે દેશમાં ખાંડના ભાવમાં સતત વધારો થતાં સરકાર હવે ભાવને કાબૂમાં લેવા માટે મોટા પગલાની તૈયારી કરી રહી છે. છેલ્લા એક મહિનામાં ખાંડના ભાવમાં આશરે ૧૦ ટકાનો વધારો થયો છે અને કેટલાક વિસ્તારોમાં છૂટક ભાવ ૫૦ પ્રતિ કિલોગ્રામને પાર પહોંચી ગયા છે. તહેવારોની સિઝન દરમિયાન માંગ વધવાની શક્યતા વચ્ચે આગામી કેટલાક મહિના સુધી ભાવ ઊંચા રહેવાની આશંકા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર શેરડીમાંથી ઈથેનોલ ઉત્પાદન…

Read More

દિલ્હી હાઇએલર્ટ પર ૧૫ ઓગસ્ટ પહેલા દિલ્હીમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું ઈન્ડિયન મુજાહિદ્દીન અને અલ-કાયદાના લોકો સહિત ૧૯ આતંકવાદીઓના પોસ્ટર જાહેર કરવામાં આવ્યો છે૧૫મી ઓગષ્ટને ધ્યાને રાખીને દિલ્હી પોલીસ એક્શન અને એલર્ટ મોડમાં આવી ગઇ છે. સુરક્ષાને ધ્યાને રાખીને દિલ્હીમાં જ ચાંચો બંદોબસ્ત અને કડક સુરક્ષા વ્યવસ્થા જાેવા મળી રહી છે. તેવામાં દિલ્હી પોલીસે સમગ્ર રાજધાનીમાં હાઇએલર્ટ નોટિસ પાઠવી છે.દિલ્હી પોલીસે ૧૯ મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓના પોસ્ટર જાહેર કર્યા છે. જેઓ ઈન્ડિયન મુજાહિદ્દીન, અલ-કાયદા અને વિવિધ ખાલિસ્તાની સંગઠનો સાથે જાેડાયેલા છે. પોલીસે જનતાને આ શંકાસ્પદો વિશે માહિતી આપવા અપીલ કરી છે અને સચોટ વિગતો આપનારાઓ માટે ઈનામની જાહેરાત કરી છે. સ્વતંત્રતા…

Read More

​(નીડર નિષ્પક્ષ તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા)સુરત          ​સુરતના વેડ દરવાજા વિસ્તારમાં બે માસ ઉપરાંત કરાયેલા નાસીરનગર ભૂતિયા ડિમોલિશન કેસમાં નામદાર ગુજરાત હાઇકોર્ટે ફરી એકવાર સરકાર, કોર્પોરેશન અને પોલીસનો ભારે ઉધડો લીધો છે. કોર્ટે સરકારને સ્પષ્ટ શબ્દોમાં તાકીદ કરી હતી કે જો કોઈ ઉચ્ચ સરકારી અધિકારી આ બાબતે સ્વેચ્છાએ યોગ્ય અને સાચો જવાબ નહીં આપે તો તેણે તેની ભારે કિંમત ચૂકવવી પડશે.            ​કોર્ટે અવલોકન કર્યું હતું કે જે જવાબદાર વરિષ્ઠ અધિકારીઓ તેના નિર્દેશોનું પાલન કરવામાં નિષ્ફળ જશે, તો તેમણે નોકરી પણ ગુમાવવી પડશે. અને આ બાબતમાંથી ઉદ્દભવતા ખર્ચ માટે વ્યક્તિગત નાણાકીય જવાબદારીનો સામનો કરવો પડી શકે છે.          અત્રે ઉલ્લેખનીય છે કે સુરતના…

Read More