- Mostbet AZ – bukmeker ve kazino Mostbet – Giriş rəsmi sayt
- Neue Online Casinos in Österreich
- Nouveau casino en ligne en France – Fonctionnalités mobiles et applications
- Ξένες στοιχηματικές εταιρίες στην Ελλάδα – Οδηγός για διεθνείς πλατφόρμες στοιχήματος
- Олимп Казино – Получай BONUS 100% + 250 бесплатных вращений
- જો રૂટે રચ્યો વર્લ્ડ રેકોર્ડ: સ્ટીવ સ્મિથને પછાડી ટેસ્ટ ક્રિકેટનો સૌથી સફળ ફીલ્ડર બન્યો
- સંસદ માર્ચમાં ૧૭ મેટ્રો સ્ટેશન બંધ કરાતા સુપ્રીમ નારાજ, વિદ્યાર્થીઓ પર હિંસા કરનાર સામે પગલાંના નિર્દેશ
- પાકિસ્તાનમાં મોંઘવારીનો ભડકો: ૪ દિવસમાં પેટ્રોલ ₹૨૫ મોંઘું, લિટરનો ભાવ ₹૩૭૦ને પાર
Author: garvigujrat
વળતરની માંગણી કરી નાખી નેપાળે ભારત સહિતના દેશો પર ફોડ્યું પૂરનું ઠીકરું નેપાળના વિદેશ મંત્રીનું કહેવું છે કે ભારત, ચીન ને અમેરિકા દુનિયાના પ્રમુખ ઈન્ડસ્ટ્રિયલ એમિટર્સની યાદીમાં સૌથી ઉપર છે તિબ્બત નેપાળ સરહદે ગ્લેશિયર તૂટ્યા બાદ અચાનક આવેલા પૂરે ભારે તબાહી મચાવી દીધી. નેપાળમાં આવેલી આ આફત બાદ એક હજારથી વધુ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે ૪૦૦૦થી વધુ લોકો હજુ પણ ગૂમ છે. ગમ થયેલા લોકોમાં મોટાભાગે વિદેશી પર્યટકો અને તીર્થયાત્રીઓ સામેલ છે. આ બધા વચ્ચે નેપાળે દુનિયાના અનેક દેશો પાસે મદદ માંગવાની જગ્યાએ વળતરની માંગણી કરી છે. ગ્લેશિયર તૂટવાના કારણે રાસુવા અને ત્રિશુલી નદીમાં ભયાનક પૂર આવ્યા. આ…
નકલી નોટો મળતાં પોલીસ-RBI ની ટીમ દોડતી થઈ ઉત્તર પ્રદેશમાં PNB બેન્કમાં ૧૭ કરોડની નકલી નોટો મળી ઇમ્ૈંના કડક નિયમો છતાં આટલી મોટી રકમ ચેસ્ટમાં કેવી રીતે પહોંચી તે મોટો સવાલ છે : પોલીસ તપાસ શરૂ ઉત્તર પ્રદેશના પંજાબ નેશનલ બેંક (PNB )ના કરન્સી ચેસ્ટમાં અંદાજે રૂ.૧૭ કરોડની બનાવટી (જાલી) ચલણી નોટો મળી આવવાના સનસનીખેજ મામલે બેંકિંગ આલમ અને વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે. કોઈપણ બેંકના કરન્સી ચેસ્ટ સુધી નવી કે જમા થયેલી કરન્સી લાવવા અને તેને સેફમાં મૂકવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI)ના નિર્દેશો હેઠળ એક અત્યંત ચુસ્ત અને નિર્ધારિત પ્રક્રિયા અમલમાં હોય છે. રોકડની ગણતરી, નોટ…
નેપાળ કરતા પણ વધુ વિનાશકારી આફત નેપાળ બાદ હવે કાશ્મીર પર ખતરો? ગ્લેશિયલ તળાવો બની રહ્યા છે ‘ટાઈમ બોમ્બ’! જમ્મુ અને કાશ્મીરમાં ઊંચાઈ પર આવેલા હિમનદી તળાવો અને અસ્થિર ભૂપ્રદેશ દ્વારા ઊભા થતા વધતા જાેખમો પર ભાર મૂકવામાં આવ્યો છે નેપાળમાં આવેલા અણધાર્યા પૂરે આફત ઊભી કરી દીધી છે. અનેક પરિવારનો માળો વિખેરાયો છે અને પાર વગરની નુકસાની થઈ ચૂકી છે. આ આફતે ભારતમાં આવેલા હિમઆચ્છાદિત પ્રદેશની ચિંતા વધારી દીધી છે. ખાસ કરીને હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં ચિંતા વધી છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ખૂબ જ ઊંચાઈ પર આવેલા ગ્લેશિયરે ચિંતા વધારી દીધી છે. જે આફતને પેદા કરી શકે એમ છે.…
છૂટક ભાવ પ્રતિ કિલોગ્રામ રૂપિયા ૬૩.૨૮ થયાં ખાંડના ભાવમાં ઘટાડાની શક્યતા, સરકારે વેપારીઓની સ્ટોક મર્યાદા અડધી કરી ઝડપી ફુગાવાને કાબુમાં લેવા માટે સરકારે ડીલરો માટે સ્ટોક મર્યાદા ૪,૦૦૦ ક્વિન્ટલથી ઘટાડીને ૨,૦૦૦ ક્વિન્ટલ કરી દેશમાં ખાંડના છૂટક ભાવમાં ૩૭ ટકાના વધારા બાદ સરકારે જથ્થાબંધ વિક્રેતાઓ અને ડીલરની સ્ટોક મર્યાદા અડધી કરી છે. જેના લીધે સામાન્ય લોકોને ભાવ ઘટાડાથી રાહત થવાની શકયતા છે. કેન્દ્ર સરકારે તહેવારો દરમિયાન ખાંડના આસમાને પહોંચતા ભાવોને કાબુમાં લેવા માટે એક મોટું પગલું ભર્યું છે. સરકારે ખાંડના વેપારીઓ અને જથ્થાબંધ વેપારીઓ માટે મહત્તમ સ્ટોક મર્યાદા અડધી કરી દીધી છે. આ ર્નિણયનો હેતુ બજારમાં સંગ્રહખોરી અટકાવવા અને કિંમતોને નિયંત્રિત…
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત. દેશમાં વધતા જતા વૃધ્ધાશ્રમ ની જ્યારે વાત કરીએ છીએ ત્યારે એક માતા-પિતા ચાર બાળકોને એકલે હાથે ઉછેરીને મોટા કરી શકે છે. પરંતુ ચાર બાળકો ભેગા મળીને પણ પોતાના માતા-પિતા ને સાચવી કેમ શકતા નથી? આપણે શરૂઆત કરીએ રેમન્ડના માલિક વિજયપત સિંઘાનિયાની દર્દભરી કહાનીથી. એક સમય હતો જ્યારે રેમન્ડના કપડા વિના કોઈ પણ લગ્ન પ્રસંગ અધૂરો ગણાતો હતો. જે વ્યક્તિએ રેમન્ડ ને ઘર ઘર સુધી પહોંચાડ્યું એજ વ્યક્તિને એક દિવસ પોતાના જ ઘરમાંથી બહાર નીકળી જવાની ફરજ પડી અને તેમના પોતાના જ ઘરમાંથી બહાર કાઢી મૂકનાર કોણ હતું જાણવું છે? એ હતો તેમનો…
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત. આ હળહળતા કળિયુગ માં જ્યારે માતા-પિતા લાગણીમાં આવીને પોતાની તમામ સંપત્તિ પોતાના વ્હાલ સોયા ના નામે કરી ને પાછલી જિંદગી જ્યારે શાંતિ થી જીવવાના સપના જોતા હોય છે અને પાછળથી ભિખારી જેવી દશામાં કે વૃધ્ધાશ્રમો માં દમ દોડી પ્રભુ ને પ્યારા થતા હોય છે. ત્યારે એનાથી વિપરીત કિસ્સો વૃંદાવનનો જાણવા મળ્યો છે. વૃંદાવનના પ્રખ્યાત અને પવિત્ર શ્રી બાંકે બિહારી મંદિરમાંથી એક અત્યંત ભાવુક અને હૃદયસ્પર્શી દ્રશ્ય સામે આવ્યું છે. જેણે સોશિયલ મીડિયા પર લાખો લોકોના દિલ જીતી લીધાં છે. મંદિરમાં ભક્તોની ભારે ભીડ વચ્ચે એક શ્રદ્ધાળુ પુત્ર પોતાની વૃધ્ધ અને…
આતંકવાદ સામે એક થવા શાંઘાઇ સંસ્થાના સભ્યદેશોને અપીલ આતંકને શરણ આપનારાને ના છોડશો પાક.ના વડાપ્રધાન સામે મોદી આક્રમક વેડ ઇન ઇન્ડિયા, વિદેશમાં નહીં દેશમાં લગ્ન પ્રસંગો ઉજવો, સોનું ખરીદવાનું ટાળો : મોદીની ફરી અપીલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિર્ગિસ્તાનમાં યોજાયેલ શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન સમિટમાં ભાગ લીધો હતો. આ સમિટમાં પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ પણ જાેડાયા હતા, જેની સામે મોદીએ આતંકવાદ પર વાત કરી હતી અને રશિયન પ્રમુખ પુતિન, ચીનના પ્રમુખ શી જિનપિંગને આતંકવાદનો હથિયાર તરીકે ઉપયોગ કરનારા દેશો સામે આક્રામક વલણ અપનાવવા કહ્યું હતું.પાણીનો હથિયાર તરીકે ઉપયોગ ના થવો જાેઇએ : પાક. પીએમ શરીફે મોદીની હાજરીમાં સિંધુ જળ સંધિ મુદ્દો ઉઠાવ્યોનરેન્દ્ર…
સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં બેફામ રીતે ચાલતા ગેરકાયદેસર ખાણ-ખનીજના ખનન અને વહનને લઈને ફરી એકવાર સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે આ મામલે સાબરકાંઠા જિલ્લા પંચાયતના સદસ્ય મુકેશભાઈ ડાભી દ્વારા કડક વલણ અપનાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત વિગત મુજબ પોશીના તાલુકાના અંતરિયાળ વિસ્તારો અને નદીના પટમાં રાત-દિવસ ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખનન કરવામાં આવી રહ્યું છે. ભારે વાહનોના કારણે ગ્રામ્ય રસ્તાઓ તૂટી રહ્યા છે, પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે અને સરકારને લાખો રૂપિયાની મહેસૂલી ખોટ જઈ રહી છે. આ અંગે જિલ્લા પંચાયત સદસ્ય મુકેશ ડાભીએ જણાવ્યું હતું કે, “આદિવાસી વિસ્તારની કુદરતી સંપત્તિ લૂંટાવા દેવામાં નહીં આવે.…
રેસ વન અને ટુ અબ્બાસ મસ્તાને ર્નિદેશિત કરી હતી આમિર રેસ ફોરમાં સામેલ હોવાની ચર્ચા નિર્માતાએ ફગાવી રેસ વન અને ટુ અબ્બાસ મસ્તાને ર્નિદેશિત કરી હતી પણ રેસ થ્રીમાં સલમાનખાન હીરો હતો અને ફિલ્મ ખાસ ચાલી નહોતી આમિર ખાન ‘રેસ ફોર’માં કામ કરી રહ્યો હોવાની ચર્ચાઓ નિર્માતા રમેશ તૌરાણીએ નકારી કાડી છે. તૌરાણીએ સ્પષ્ટતા કરી હતી કે ‘રેસ ફોરની કાસ્ટ કે ર્નિદેશક’ હજુ નક્કી થયા નથી. એકવાર કાસ્ટ નક્કી થઇ જશે કે અમે સત્તાવાર જાહેરાત કરીશું. ત્યાં સુધી અમે દરેક જણને કોઇ માહિતી શેર ન કરવાની વિનંતી કરીએ છીએ. તાજેતરમાં ‘રેસ ફોર’માં આમિરખાન, ટાઇગર શ્રોફ અને સિદ્ધાર્થ મલ્હોત્રા કામ કરવાના…
આપણે ઘરમાં ઘૂસીને મારી નાખીશું કરણી સેનાએ અભિનેત્રી સ્વરા ભાસ્કરને આપી ધમકી કરણી સેના મહિલા પાંખના રાષ્ટ્રીય અધ્યક્ષ કીર્તિ રાઠોડે સ્વરાને પોતાની ભાષા સુધારવાની સલાહ આપી બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરનું ૨૦૧૮ ની ફિલ્મ “પદ્માવત” અંગેનું જૂનું નિવેદન ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. સ્વરાએ ફરી એકવાર ફિલ્મમાં જૌહર દ્રશ્ય સામે વાંધો વ્યક્ત કર્યાે હતો, અને જાતીય હિંસાનો અનુભવ કરતી મહિલાઓ પર આવા દ્રશ્યોની શું અસર પડી શકે છે તે અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમના આ નિવેદનથી સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ હતી, ઘણા લોકોએ અભિનેત્રીના મંતવ્યોનો વિરોધ કર્યાે હતો. હવે, આ વિવાદ વચ્ચે, એવા દાવાઓ સામે આવ્યા છે કે સ્વરા…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


