- નીરજ ચોપડાનો મહારેકોર્ડ, કોમનવેલ્થમાં જેવલિનના 2 મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા
- IRCTCની FTR સેવા શરૂ: લગ્ન, પ્રવાસ કે યાત્રા માટે હવે આખો કોચ અથવા ટ્રેન ભાડે બુક કરો
- પાકિસ્તાનમાં ‘કોકરોચ પાર્ટી’થી સરકાર ચિંતિત, Gen Zના અભિયાનથી રાજકારણમાં ખળભળાટ
- ₹500ના ઇનામથી બદલાયું જીવન, જાદુમણિ સિંહે કોમનવેલ્થ ગેમ્સ 2026માં જીત્યો સિલ્વર મેડલ
- પ્રીતિ પવાર બાદ જાસ્મીન લંબોરિયાનો ગોલ્ડ, કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય દીકરીઓની ધમાકેદાર સિદ્ધિ
- જુલાઈમાં GST કલેક્શન 15.4% વધીને ₹2.11 લાખ કરોડ, આયાત અને ઘરેલુ આવકમાં જોરદાર ઉછાળો
- સુપ્રીમ કોર્ટે ભોજશાળા પાસે નમાઝને મંજૂરી આપી, પેલેટ ગન પર સંપૂર્ણ પ્રતિબંધનો ઇનકાર
- એવરેસ્ટ નજીક ચીનનું હાઈ-એલ્ટિટ્યુડ ડ્રોન સેન્ટર, સરહદ સુરક્ષા વચ્ચે ભારતની ચિંતા વધી
Author: garvigujrat
વાહનચાલકો માટે ખુશખબર ટોલ ટેક્સના નવા નિયમોથી વાહન ચાલકોની સસ્તી થશે સફર હવે તમે હાઇવે પર જેટલા કિલોમીટર ગાડી ચલાવશો ટેક્સ પણ ફક્ત તેટલા જ અંતરનો આપવો પડશે જાે તમે અવારનવાર નેશનલ હાઇવે અથવા એક્સપ્રેસવે પર મુસાફરી કરો છો, તો NHAI નો નવો ર્નિણય તમારા માટે મોટી રાહત લઈને આવ્યો છે. સરકારે ટોલ ટેક્સ વસૂલવાની જૂની ફોર્મ્યુલાને સંપૂર્ણપણે બદલીને નવી સિસ્ટમ લાગુ કરી દીધી છે. હવે હાઇવે પર વાહન ચલાવનારાઓ પાસેથી મનમાની રીતે ટોલ વસૂલવો શક્ય નથી. આ નવા નિયમનો સીધો હેતુ દેશભરના લાખો વાહનચાલકોના ખિસ્સા પર પડતા બોજને ઓછો કરવાનો અને તેમની મુસાફરીને સરળ બનાવવાનો છે. ચાલો જાણીએ કે,…
વૈભવના તોફાન બાદ મયંકની રફ્તારનો કહેર ત્રીજી ટી૨૦ મેચમાં ભારતની ૩૫ રને જીત, ઝિમ્બાબ્વેનો વ્હાઇટ વોશ ટીમ ઇન્ડિયાએ ૧૯૨ રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ ૧૫૭ રન જ બનાવી શકી હતી ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે હરારેમાં રમાયેલી ત્રીજી અને અંતિમ ટી૨૦ મેચમાં ભારતે ૩૫ રને જીત મેળવી સીરિઝમાં ઝિમ્બાબ્વેનો વ્હાઇટ વોશ કર્યો છે. ભારતીય ટીમ બે મોટા ફેરફાર સાથે મેદાને ઉતરી હતી. સૂર્યાંશ શેગડે અને અશોક શર્માને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવામાં આવ્યું હતું. ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ ૨૦ ઓવરમાં પાંચ વિકેટના નુકસાને ૧૯૨ રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ ૧૫૭ રન જ બનાવી શકી હતી.…
વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ લાઠીચાર્જનો મામલો રાહુલ ગાંધીએ ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો તેમણે સીધો સવાલ ઉઠાવ્યો છે કે, શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા નિર્દોષ વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવાનો આદેશ કોણે આપ્યો હતો? લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓના પ્રદર્શન અને તેમના પર થયેલા પોલીસ લાઠીચાર્જ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને આકરા પ્રહારો કર્યા છે. આ પત્રમાં રાહુલ ગાંધીએ સીધો સવાલ ઉઠાવતા પૂછ્યું છે કે, શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહેલા માસૂમ વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવાનો આદેશ કોણે આપ્યો હતો? નોંધનીય છે કે, તાજેતરમાં જ રસ્તા પર વિરોધ પ્રદર્શન કરી રહેલા છાત્રો પર પોલીસે લાઠીઓ વરસાવી હતી. રાહુલ ગાંધીએ આ…
સ્વદેશી PM મહેન્દ્રગિરીના નૌકાદળમાં સમાવેશને બિરદાવ્યો મને દેશની યુવાશક્તિ પર ગર્વ છે, ઁસ્ મોદીનું મન કી બાતમાં સંબોધન વડાપ્રધાન મોદીએ મન કી બાતના ૧૩૬મા એપિસોડમાં કારગિલ વિજય દિવસના વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત ના ૧૩૬ મા એપિસોડને સંબોધિત કર્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં તેમણે કાર્ગિલ વિજય દિવસનો ઉલ્લેખ કરીને દેશના વીર જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ દિવસ દરેક ભારતીય માટે ગર્વ અને અદમ્ય સાહસની યાદ અપાવે છે. આ ઉપરાંત, વડાપ્રધાને આંતરરાષ્ટ્રીય સાયન્સ ઓલમ્પિયાડમાં ભારતીય વિદ્યાર્થીઓના શાનદાર પ્રદર્શનની પ્રશંસા કરી હતી. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને મેથેમેટિક્સ ઓલમ્પિયાડમાં…
CJP ચીફનો સરકાર માટે એક મોટો સંદેશ CJP ના વડા અભિજીત દિપકેએ કહ્યું કે આ લડાઈનો અંત નથી દિપકેએ સમર્થકો અને ટીકાકારો બંનેનો આભાર માન્યો અને આગળ લાંબા સંઘર્ષ માટે તેમના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો દિલ્હીના જંતર-મંતર પર ૩૭ દિવસથી ચાલી રહેલા હિંસક વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનના અંતના એક દિવસ પછી, કોકરોચ જનતા પાર્ટી (CJP)ના ૩૦ વર્ષીય સ્થાપક અભિજીત દિપકેનો પહેલો વિડિઓ સંદેશ સામે આવ્યો છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને સરકારે પ્રદર્શનકારીઓની મુખ્ય માંગણીઓ સ્વીકાર્યા બાદ CJP એ પોતાનો વિરોધ પાછો ખેંચી લીધો હતો. રવિવારે સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર એક વિડિઓ શેર કરતા, દિપકેએ તેમના સમર્થકોનો આભાર…
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અમિત શાહનું નિવેદન ભાજપ માટે યુવા અને દેશ પહેલા આવે છે, પદ નહીં ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ કહ્યું કે જાહેર જીવનમાં ઘણીવાર મુશ્કેલ અને કઠિન ર્નિણયો લેવા પડે છે NEET-UG પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ અને દેશભરમાં યુવાનોમાં ફેલાયેલા વ્યાપક રોષ વચ્ચે, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાએ રાષ્ટ્રીય રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. ધર્મેન્દ્ર પ્રધાનના આ અણધાર્યા પગલાથી સરકાર અને શાસક ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓએ પ્રતિક્રિયાઓ આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહથી લઈને પશ્ચિમ બંગાળના વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારી સુધી, ભાજપના નેતાઓએ ધર્મેન્દ્ર પ્રધાનના ર્નિણયને વિદ્યાર્થીઓ પ્રત્યે સિદ્ધાંત અને સમર્પણનું ઉદાહરણ ગણાવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત…
રવિવારે રજાના દિવસે પણ બોલાવી અધિકારીઓની બેઠક પ્રહલાદ જાેશીએ શિક્ષણ મંત્રાલયની સંભાળી જવાબદારી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ હવે શિક્ષણ મંત્રાલયની કમાન પ્રહલાદ જાેશીના હાથમાં સોંપવામાં આવી છે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ હવે શિક્ષણ મંત્રાલયની કમાન પ્રહલાદ જાેશીના હાથમાં સોંપવામાં આવી છે. પદભાર સંભાળતા સાથે જ તેમણે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે મંત્રાલય હવે રાહ જાેવાના મૂડમાં નથી. રવિવાર જેવા રજાના દિવસે પણ તેઓ મંત્રાલય પહોંચ્યા અને અધિકારીઓ સાથે બેઠક કરી. NEET પેપર લીક વિવાદે દેશની પરીક્ષા પ્રણાલી પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે, ત્યારે વિદ્યાર્થીઓની નજર હવે નવા શિક્ષણ મંત્રીના પહેલા ર્નિણયો પર છે.…
(નીડર,નિષ્પક્ષ,તટસ્થ છગનલાલ મેવાડા) સુરત. દેશભરમાં માત્ર ઝેન-ઝી જ નહીં પણ આબાલવૃધ્ધ સૌ સડેલી શિક્ષણ સિસ્ટમ સામે આક્રોશિત પણ છે અને આંદોલિત પણ છે ત્યારે રાષ્ટ્રની પ્રજાની નાડ પારખવાને બદલે જો સરકાર તેને રાજકીય ત્રાજવે જ તોલશે તો એ તેની મોટી ખામી ગણાશે. આજે દેશમાં સૌથી મોટો પ્રશ્ન એ નથી કે NEETનું પેપર કોણે લીક કર્યું? સવાલ એ છે કે લાખો વિદ્યાર્થીઓનો વિશ્વાસ કોણે લીક થવા દીધો? એક એવી પરીક્ષા જેના પરિણામ પર ડોક્ટરની આગામી પેઢી ઊભી થવાની છે, તેની વિશ્વાસનિયતા વારંવાર સવાલોના ઘેરામાં આવે અને સરકાર હજુ પણ તેને માત્ર “પ્રશાસનિક ખામી” તરીકે રજૂ કરવાનો પ્રયત્ન કરે તો આ વલણ…
આમ આદમી પાર્ટીના છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવાએ જણાવ્યું હતું કે, સોમવાર, ૨૭ જુલાઈના રોજ છોટાઉદેપુરમાં ’આપ’ ના લોકપ્રિય નેતા ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં એક વિશાળ સભા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ સરકાર દ્વારા ચૈતરભાઈ પર જે રીતે ખોટા કેસો કરવામાં આવ્યા છે, તેમાંથી તેમને વહેલી તકે મુક્તિ મળે તે હેતુથી તમામ કાર્યકર્તાઓ, આગેવાનો અને યુવાનો કાલે છોટાઉદેપુરમાં એકત્રિત થશે. ત્યારબાદ ત્યાંથી રેલી સ્વરૂપે કલેક્ટર ઓફિસ પહોંચીને આવેદનપત્ર પાઠવવામાં આવશે. આ સરકાર પોતાની તાનાશાહીથી ખોટા નિયમો લાગુ કરીને આમ જનતાને હેરાન કરી રહી છે અને જે નેતાઓ લોકોના હક માટે લડત આપે છે, તેમના પર ખોટી એફ.આઈ.આર. (FIR) નોંધવામાં…
AI દ્વારા બનાવેલ ફેક ઓડિયો મુદ્દે AAP પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી અને છાત્ર વિંગ ASAP પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકીયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં બ્રિજરાજ સોલંકીએ જણાવ્યું હતું કે, દેશમાં જે રીતે NEETનું પેપર લીક થયું અને તેના કારણે 22થી પણ વધુ નિર્દોષ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી, ત્યારબાદ યુવા આંદોલનના કારણે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આવ્યું છે. દેશના જે તમામ યુવાનો, વિદ્યાર્થીઓ અને લોકોએ આ આંદોલનમાં સહભાગી બનીને તેને મજબૂત બનાવવાનું કામ કર્યું છે, તે તમામ લોકોને હું આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ તરીકે નતમસ્તક વંદન અને અભિનંદન પાઠવું છું. પરંતુ મુખ્ય વાત એ છે કે, ગાંધીનગર…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



