Author: Garvi Gujarat

સ્લમડોગ, ૩૩ ટેમ્પલ રોડ નામની થ્રીલરમાં દેખાશે.તબુનું છ વર્ષ પછી સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પુનરાગમન.તબુ મૂળ હૈદરાબાદની છે અને તે તેલુગુ બહુ સહજતાથી બોલી શકે છે. તે અગાઉ પણ અનેક તેલુગુ ફિલ્મો કરી ચૂકી છે. તબુ છ વર્ષ પછી ફરી સાઉથની ફિલ્મમાં પુનરાગમન કરી રહી છે. તેણે ‘સ્લમડોગ, ૩૩ ટેમ્પલ રોડ’ નામની ફિલ્મ સ્વીકારી છે. આ ફિલ્મમાં તે વિજય સેતુપતિ સાથે સ્ક્રીન શેર કરવાની છે. સાઉથના જાણીતા ફિલ્મ સર્જક પુરી જગન્નાથ આ ફિલ્મ બનાવી રહ્યા છે. તબુ છેલ્લે ૨૦૨૦માં એક તેલુગુ ફિલ્મમાં દેખાઈ હતી. ઉલ્લેખનીય છે કે તબુ મૂળ હૈદરાબાદની છે અને તે તેલુગુ બહુ સહજતાથી બોલી શકે છે. તે અગાઉ…

Read More

રશ્મિકા, દીપિકા સાથે ત્રીજી હિરોઈન બનશે.અનુષ્કા અલ્લુ અર્જુનની સાઈફાઈ ફિલ્મથી પુનરાગમન કરશે તેવી ચર્ચા.ફિલ્મમાં અલ્લુ અર્જુન મુખ્ય હિરો છે. રશ્મિકા મંદાના તથા દીપિકા પદુકોણ પણ આ પ્રોજેક્ટ સાથે જાેડાયેલાં છે. એટલી દ્વારા બનાવવામાં આવી રહેલી સાઈ ફાઈ ફિલ્મ ‘એએ૨૨એક્સએસિક્સ’ ફિલ્મ દ્વારા અનુષ્કા શર્મા મોટા પડદે પુનરાગમન કરી રહી હોવાની ચર્ચાએ જાેર પકડયું છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુન મુખ્ય હિરો છે. રશ્મિકા મંદાના તથા દીપિકા પદુકોણ પણ આ પ્રોજેક્ટ સાથે જાેડાયેલાં છે. હવે તેમની સાથે અનુષ્કાની પણ એન્ટ્રી થઈ રહી હોવાનું કહેવાય છે. અનુષ્કા છેલ્લે ૨૦૧૮માં ‘ઝીરો’માં લીડ હિરોઈન તરીકે જાેવા મળી હતી. તે પછી તેણે કોઈ મોટી ફિલ્મ કરી નથી.…

Read More

અગાઉ ફિલ્મ ૯ જાન્યુ.નાં રિલીઝ થવાની હતી.અભિનેતા કમ નેતા વિજયની ફિલ્મ જનનાયક ચુંટણીપંચ પાસે મોકલાઈ.અગાઉ તામિલનાડુમાં ૧૯૭૩માં પણ ચુંટણી સમયે રાજકીય નેતાની ફિલ્મ રિલીઝનો વિવાદ થયો હતો.હાલ તામિલનાડુમાં ચુંટણી લડી રહેલા અભિનેતા વિજયની લાંબા સમયથી રિલીઝની રાહ જાેઈ રહેલી ફિલ્મ ‘જનનાયક’ હવે ચુંટણીપંચના સ્ક્રીનીંગમાં પહોંચી છે. અભિનેતા વિજયનની આ ફિલ્મ ૯ જાન્યુ.નાં રિલીઝ થવાની હતી.સેન્સર બોર્ડ પણ મંજુરી આપી હતી પણ ફિલ્મના નિર્માતાએ સેન્સરના સર્ટીફીકેટ સાથે વાંધો ઉઠાવીને વાત અદાલતમાં લઈ ગયા અને ફિલ્મને કોર્ટે ફરી સેન્સરની વિચારણા માટે મોકલી હતી.હવે આ ફિલ્મમાં કેટલાક રાજકીય સંવાદો હોવાથી સેન્સર બોર્ડ ચુંટણી જાહેર થઈના કારણ હેઠળ ફિલ્મ હવે ચુંટણી પંચની મંજુરી માટે…

Read More

ફિલ્મમાં સાઇ પલ્લવી અને વિજય સેતુપતિ મુખ્ય રોલમાં હશે.મણિરત્નમની આગામી ફિલ્મમાં એ આર રહેમાન સંગીત આપશે.શાહરૂખ ખાનની દિલ સે થી લઇને ઐશ્વર્યાની પોન્યિયનિ સેલ્વન સુધી મણિરત્મ અને રહેમાને દર્શકોનું ભરપુર મનોરંજન કર્યું છે.મણિરત્નમે પોતાની આગામી ફિલ્મની ઘોષણા કરી દીધી છે. જેમાં એઆર રહેમાન પોતાની સંગીતની ધૂન પર દર્શકોને ડોલાવશે. મણિરત્નમ અને એએઆર રહેમાને ભૂતકાળમાં પણ ઘણા પ્રોજેક્ટમાં સાથે કામ કર્યું છે. શાહરૂખ ખાનની દિલ સે થી લઇને ઐશ્વર્યાની પોન્યિયનિ સેલ્વન સુધી મણિરત્મ અને રહેમાને દર્શકોનું ભરપુર મનોરંજન કર્યું છે. તેની ફિલ્મમાં સાઇ પલ્લવી અને વિજય સેતુપતિની જાેડી જાેવા મળવાની છે. આ પહેલા એવી માહિતી હતી કે, મણિરત્નમની ફિલ્મમાં સાઇ અભ્યંકરનું…

Read More

કોંગ્રેસે નિકાસકારો માટે સહાય પેકેજની કરી માગ ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી ગુજરાતની ૫૦૦ કરોડની કેરી પર નુકસાનની ભીતિ ગલ્ફ દેશોના પોર્ટ પર સર્જાયેલી અંધાધૂંધીને કારણે ભારતના અર્થતંત્રને મોટો ફટકો પડવાની ભીતિ સેવાઈ રહી છે ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની જ્વાળાઓ હવે ભારત અને ખાસ કરીને ગુજરાતના એક્સપોર્ટર્સને દઝાડી રહી છે. ગલ્ફ દેશોના પોર્ટ પર સર્જાયેલી અંધાધૂંધીને કારણે ભારતના અર્થતંત્રને મોટો ફટકો પડવાની ભીતિ સેવાઈ રહી છે. ઓમાન અને UAE ના પોર્ટ પર હાલમાં અંદાજે ૨૯,૦૦૦ કન્ટેનર અટવાયેલા છે, જેમાં ૫,૫૦૦ થી વધુ કન્ટેનર માત્ર ભારતના છે. આ કન્ટેનરને પરત લાવવા માટે એક્સપોર્ટર્સ પર ?૨૭૫ કરોડનો વધારાનો ખર્ચ આવી રહ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ માંગ…

Read More

અમદાવાદના વાલીઓ માટે રાહતના સમાચાર સીએનજીના ભાવ વધશે તો પણ હાલ સ્કૂલ રિક્ષા – વેનના ભાડા નહીં વધે યુદ્ધ અને પ્રવર્તમાન અસમંજસ ભરી સ્થિતિ વચ્ચે સ્કૂલ વર્ધિ એસોસિએશનનો મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો આમ તો ઉનાળું વેકેશન બાદ શાળાઓ શરૂ થાય ત્યારે વાલીઓને સ્કૂલ રીક્ષા અને સ્કૂલ વેનના ભાડા વધવાની ચિંતા સતાવતી હોય છે. પરંતુ આ વખતે સ્કૂલ વર્ધિ એસોસિએશનનો મહત્વનો ર્નિણય કર્યો છે. યુદ્ધ અને પ્રવર્તમાન અસમંજસ ભરી સ્થિતિ વચ્ચે અત્યારથી જ લોકો મોંઘવારી અને રાંધણગેસની અછતનો માર સહન કરી રહ્યા છે તેવામાં અમદાવાદના વાલીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. યુદ્ધની સ્થિતિને કારણે સીએનજીના ભાવ વધશે તો પણ હાલ…

Read More

લેબનોનમાં ઈઝરાયલનો ટાર્ગેટેડ હુમલો હિઝબુલ્લાહના રાદવાન ફોર્સના કમાન્ડરને મોતને ઘાટ ઉતારાયો અબુ ખલીલ બરજી હિઝબુલ્લાહના સૌથી શક્તિશાળી યુનિટ રાદવાન ફોર્સ ના સ્પેશિયલ ફોર્સિસનો કમાન્ડર હતો ઈરાન યુદ્ધ વચ્ચે ઈઝરાયલે લેબનોનમાં પણ મોટી સૈન્ય કાર્યવાહી કરી છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF)એ રવિવારે સત્તાવાર જાહેરાત કરી છે કે શનિવારે દક્ષિણ લેબનોનના મજદલ સેલમ વિસ્તારમાં કરવામાં આવેલા ટાર્ગેટેડ હુમલામાં હિઝબુલ્લાહના કુખ્યાત રાદવાન ફોર્સના સ્પેશિયલ ફોર્સ કમાન્ડર અબુ ખલીલ બરજીને ઠાર કરવામાં આવ્યો છે. તે હિઝબુલ્લાહના સૌથી શક્તિશાળી યુનિટ રાદવાન ફોર્સ ના સ્પેશિયલ ફોર્સિસનો કમાન્ડર હતો. તે ઘણા વર્ષોથી આ સંગઠનમાં સક્રિય હતો.IDF ના જણાવ્યા અનુસાર, બરજીના નેતૃત્વ હેઠળનું યુનિટ મુખ્યત્વે ઈઝરાયલી સૈનિકો પર…

Read More

૨૪ વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા અમિત શાહે મોદીની ખુલ્લા દિલે પ્રશંસા કરી છે અને તેમના કાર્યકાળને ભારતના વિકાસ માટે સુવર્ણકાળ ગણાવ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના રાજકારણમાં એક નવો અને ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. તેઓ દેશમાં સૌથી લાંબા સમય સુધી (મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે) સેવા આપનારા નેતા બની ગયા છે. સૌથી ખાસ અને નોંધનીય વાત એ છે કે, પોતાના ૨૪ વર્ષના આ લાંબા રાજકીય કાર્યકાળમાં તેમણે એક પણ દિવસની રજા લીધી નથી. પીએમ મોદીએ આ મામલે સિક્કિમના પૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગને પણ પાછળ છોડી દીધા છે. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ…

Read More

પ્રેમ દરવાજા પાસે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં દરોડો.માધુપુરામાં PCB બુટલેગરોની નવી મોડસ ઓપરેન્ડી ઝડપી પાડી.બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ત્યાં લેડીઝ ચપ્પલોની નીચે વિદેશી દારૂની બોટલો છુપાવાઈ હતી.અમદાવાદમાં બૂટલેગરો ધરપકડથી બચવા માટે અવનવા કીમિયા અપનાવતા હોય છે, પરંતુ PCB તેમની એક નવી ચાલાકીનો પર્દાફાશ કર્યો છે. માધુપુરા વિસ્તારમાં લેડીઝ ફૂટવેરના પાર્સલની આડમાં મંગાવવામાં આવેલો વિદેશી દારૂનો જથ્થો પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. મળતી માહિતી અનુસાર, ઁઝ્રમ્ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે માધુપુરામાં પ્રેમ દરવાજા બહાર આવેલા પટેલ ગુડ્સ ફ્લાઈટ કેરિયર્સના ગોડાઉનમાં શંકાસ્પદ પાર્સલ આવ્યા છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ત્યાં લેડીઝ ચપ્પલના બોક્સ મળી આવ્યા હતા. જાેકે, જ્યારે…

Read More

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ.આજે રાહુલ ગાંધી અને ૨૪ માર્ચથી કેજરીવાલ-માન ગુજરાતના પ્રવાસે.સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં કેજરીવાલ અને ભગવંત માનનો આ ગુજરાત પ્રવાસ આમ આદમી પાર્ટી માટે ખૂબ મહત્ત્વનો.ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. બીજી તરફ ઉમરેઠ બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત ચૂકી છે ત્યારે કેન્દ્રીય નેતાઓના ગુજરાતમાં આંટાફેરા વધી ગયા છે. ભાજપ, કોંગ્રેસ અને આપના મોટા ગજાના નેતાઓ ગુજરાતની સ્થાનિક ચૂંટણી જીતવા સતત રાજ્યનો પ્રવાસ ખેડી રહ્યા છે ત્યારે આવતીકાલે ૨૩ માર્ચે રાહુલ AAP ના સંયોજક કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત પ્રવાસ ખેડશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં કેજરીવાલ અને ભગવંત માનનો આ ગુજરાત પ્રવાસ આમ આદમી…

Read More