
- બાંગ્લાદેશ BPL: ઢાકા કેપિટલ્સના સહાયક કોચ મહબૂબ અલી ઝાકી, 59, મેદાન પર હાર્ટએટેકથી નિધન
- જામનગર GETCO-એપ્રેન્ટીસ લાઇનમેન ભરતી કૌભાંડ: 107 જગ્યામાં 35 બોગસ ઉમેદવાર, યુવરાજસિંહ જાડેજાનો ધડાકો
- અમિત શાહ ગુજરાત પ્રવાસ: સરખેજ, વણઝર, થલતેજ અને સાણંદમાં વિકાસ કાર્યક્રમો, બિઝનેસ-સાંસ્કૃતિક મુલાકાત
- પ્રભાતપુર: ગેરકાયદે મોર શિકાર કેસમાં શખ્સને ધરપકડ, મોરનું માંસ કબજે મળી આવ્યું
- ગાંધીનગર વાવોલ શાળા: પ્રિન્સિપાલે કાર કાચ તૂટતા ધોરણ 6-8ના બાળકોને ઢોર માર્યો
- અમદાવાદ ન્યુ યર ટ્રાફિક એડવાઇઝરી: સી.જી. રોડ અને સિંધુ ભવન પર 31 ડિસેમ્બર-1 જાન્યુઆરી પ્રતિબંધ
- મોદીની જમીન પર બેસેલી તસવીર શેર કરી દિગ્વિજય સિંહે સંગઠન શક્તિની પ્રશંસા કરી, રાહુલ ગાંધીને સલાહ
- અન્ય જ્ઞાતિમાં લગ્ન કરતા સિંગર આરતી સાંગાણી વિવાદમાં, સામાજિક બહિષ્કારની માંગ
Author: Garvi Gujarat
દ્રશ્યો જાેઈ લોકો ચોંક્યા.સાઉદી અરેબિયામાં સ્નોફોલ! રણમાં છવાઈ બરફની ચાદર.તાબુક અને ટ્રોજેના હાઈલેન્ડ્સ બન્યા આકર્ષણનું કેન્દ્ર.જે દેશની ઓળખ આકરા ઉનાળા અને સળગતા રણ તરીકે થાય છે, તે સાઉદી અરેબિયા અને કતારમાં હાલ એક અદભૂત નજારો જાેવા મળી રહ્યો છે. સાઉદી અરેબિયાના ઉત્તરીય પર્વતીય વિસ્તારો અને કતારના કેટલાક ભાગોમાં બુધવાર અને ગુરુવારે અચાનક હિમવર્ષા થતા પ્રદેશની કાયાપલટ થઈ ગઈ છે. ખાસ કરીને તાબુક પ્રાંતના પર્વતો હવે હિમવર્ષાને કારણે ‘સ્નો વર્લ્ડ‘ જેવા દેખાઈ રહ્યા છે. સાઉદી અરેબિયાના તાબુક પ્રાંતમાં આવેલા પ્રસિદ્ધ જબલ અલ-લોઝ (બદામનો પર્વત) પર ભારે હિમવર્ષા થઈ છે. દરિયાઈ સપાટીથી આશરે ૨,૬૦૦ મીટરની ઊંચાઈ પર આવેલા આ પહાડો પર બરફની…
બાકીની બે ટેસ્ટ મેચમાં રમવું અશક્ય લાગે છે.સ્ટાર બોલર નાથન લાયન ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત.દુખાવાને કારણે લાયનને તાત્કાલિક મેદાનની બહાર લઈ જવો પડ્યો હતો : ત્યારબાદ તેને હોસ્પિટલમાં લઈ જવાયો.ઓસ્ટ્રેલિયાએ એડિલેડ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને ૮૨ રનથી હરાવીને એશિઝ શ્રેણી જીતી લીધી. ઓસ્ટ્રેલિયા પાસે હવે ૩-૦ની અજેય લીડ છે. જાે કે, એડિલેડ ટેસ્ટના પાંચમા દિવસે ટીમને મોટો ઝટકો લાગ્યો હતો. સ્ટાર બોલર નાથન લાયન ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. દુખાવાને કારણે લાયનને તાત્કાલિક મેદાનની બહાર લઈ જવો પડ્યો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હવે સ્પિન બોલર માટે બાકીની બે ટેસ્ટ મેચમાં રમવું અશક્ય લાગે છે. ઇંગ્લેન્ડની ઇનિંગ્સની ૭૭મી…
પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ.મેડિકલથી એન્જિનિયરિંગ સુધી ભારતીય વિદ્યાર્થીઓને રશિયા આપશે સ્કોલરશિપ.પસંદગી શૈક્ષણિક રેકોર્ડ અને પોર્ટફોલિયોના આધારે થશે.વિદેશમાં અભ્યાસ કરવાનું સ્વપ્ન જાેતા ભારતીય વિદ્યાર્થીઓ માટે, સારા સમાચાર આવ્યા છે, જે આશ્ચર્યજનક અને આશાસ્પદ બંને છે. રશિયાએ ભારતીય વિદ્યાર્થીઓ માટે કોઈપણ પ્રવેશ પરીક્ષા વિના સરકારી શિષ્યવૃત્તિની જાહેરાત કરી છે. નોંધપાત્ર રીતે, આ શિષ્યવૃત્તિઓ ફક્ત એક કે બે અભ્યાસક્રમો સુધી મર્યાદિત નથી, પરંતુ સ્નાતકથી લઈને અદ્યતન તાલીમ સુધીના વિવિધ કાર્યક્રમોનો સમાવેશ કરે છે. રશિયન ફેડરેશન દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને ૨૦૨૬-૨૭ શૈક્ષણિક વર્ષ માટે તેના સરકારી શિષ્યવૃત્તિ કાર્યક્રમ હેઠળ અરજી કરવા આમંત્રણ આપવામાં આવ્યું છે. તેનો હેતુ પ્રતિભાશાળી ભારતીય વિદ્યાર્થીઓને પ્રતિષ્ઠિત રશિયન યુનિવર્સિટીઓમાં ઉચ્ચ…
એક ચોંકાવનારું ચિત્ર સામે આવ્યું.કોર્પોરેટ સમર્થિત ટ્રસ્ટોએ રાજકીય પક્ષોને મોટા પાયે દાન આપ્યું છ.૨૦૨૪-૨૫ નાણાકીય વર્ષમાં નવ ઈલેક્ટોરલ ટ્રસ્ટે વિવિધ રાજકીય પક્ષોને કુલ ૩,૮૧૧ કરોડનું દાન આપ્યું હતું.સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ યોજના રદ કર્યાના એક વર્ષ પછી, એક ચોંકાવનારું ચિત્ર સામે આવ્યું છે. કોર્પોરેટ સમર્થિત ટ્રસ્ટોએ રાજકીય પક્ષોને મોટા પાયે દાન આપ્યું છે. સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ યોજના રદ કર્યાં પછીના પ્રથમ નાણાકીય વર્ષમાં રાજકીય પક્ષોને ભંડોળનો નોંધપાત્ર પ્રવાહ મળ્યો છે. રાજકીય દાનમાં ત્રણ ગણો વધારો નોંધવામાં આવ્યો છે. ૨૦૨૪-૨૫ નાણાકીય વર્ષમાં નવ ઈલેક્ટોરલ ટ્રસ્ટે વિવિધ રાજકીય પક્ષોને કુલ ૩,૮૧૧ કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. ભાજપ સૌથી વધુ લાભાર્થી હતો.…
આ ભાડા વધારો નોન-એસી અને એસી બંને વર્ગો માટે લાગુ પડે છે.રેલ મુસાફરો માટે ૨૬ ડિસે.થી ભાડામાં વધારો લાગુ થશે.ભારતીય રેલ્વેએ લાંબા અંતરની સામાન્ય ટ્રેનોમાં પ્રતિ કિલોમીટર એક પૈસા અને મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં પ્રતિ કિલોમીટર બે પૈસાનો વધારો કર્યો છે.રેલ મુસાફરો માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. ૨૬ ડિસેમ્બરથી ભાડામાં વધારો લાગુ થવા જઈ રહ્યો છે. આ વધારો મુખ્યત્વે લાંબા અંતરની મુસાફરીને અસર કરશે, જ્યારે ટૂંકા અંતરના પ્રવાસીઓને રાહત આપવામાં આવી છે. રેલ્વે અનુસાર, ૨૧૫ કિલોમીટર સુધીની સામાન્ય વર્ગની મુસાફરી માટે ભાડામાં વધારો કરવામાં આવ્યો નથી, પરંતુ તેનાથી વધુ અંતર માટે, સામાન્ય વર્ગમાં પ્રતિ કિલોમીટર એક પૈસા વધારાનો…
The grand literary and cultural ceremony held on Saturday, 20th December, 2025, on the occasion of the first anniversary and release of the new issue of “Virasat,” a prominent literary magazine published by Mumbai’s leading social and literary organization, “Shri Birendra Shah Foundation,” became a memorable event for the participating audience. The entire auditorium resonated with the applause of the overwhelmed audience as talented young dancers from the renowned Kalanand Dance Academy, Thane, under the direction of Kathak guru Ms. Bhavana Sanjeev Lele, presented spectacular dance performances dedicated to the concept of “Ek Bharat Shreshtha Bharat” drenching the entire hall…
मुंबई की प्रमुख सामाजिक और साहित्यिक संस्था “श्री बीरेंद्र शाह फाउंडेशन” द्वारा प्रकाशित की जाने वाली प्रमुख साहित्यिक पत्रिका “विरासत” की प्रथम वार्षिकी एवं नवीन अंक के विमोचन के अवसर पर शनिवार, 20 दिसम्बर, 2025 को आयोजित भव्य साहित्यिक और सांस्कृतिक समारोह सहभागी दर्शकों के लिए यादगार बन गया, जब सुप्रसिद्ध नृत्य समूह कलानंद नृत्य संस्था, ठाणे की कत्थक गुरु सुश्री भावना संजीव लेले के निर्देशन में प्रतिभावान किशोरी नृत्यांगनाओं द्वारा “एक भारत श्रेष्ठ भारत” की संकल्पना को समर्पित शानदार नृत्य प्रस्तुतियों से समूचा सभागार देशभक्ति के पावन जज़्बे की बौछारों में भीगकर अभिभूत दर्शकों की तालियों से गूंज उठा।…
વર્ગ-૩ની ભરતી પરીક્ષાની પદ્ધતિ બદલાઈ.તાંત્રિક અને બિન-તાંત્રિક પરીક્ષાઓના માળખામાં મોટો ફેરફાર કરવામાં આવ્યા.આગામી તમામ વર્ગ-૩ની ભરતી પરીક્ષાઓ આ નવા સુધારા મુજબ લેવામાં આવશે.ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા તાંત્રિક અને બિન-તાંત્રિક પરીક્ષાઓના માળખામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ઘણા લાંબા સમયથી પરીક્ષા પદ્ધતિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો જે બાદ ૧૬ ડિસેમ્બરના રોજ સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નવા ગુણભાર સાથેની વ્યવસ્થા અમલી બનાવવામાં આવી છે. આગામી તમામ વર્ગ-૩ની ભરતી પરીક્ષાઓ આ નવા સુધારા મુજબ લેવામાં આવશે. આ માળખા પ્રમાણે પરીક્ષાના પ્રશ્નપત્રને બે ભાગમાં જ રાખવામાં આવ્યું છે. અગાઉ ભાગ-મ્ માટે જે ૧૫૦ ગુણ નિર્ધારિત હતા, તેમાં ઘટાડો…
યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના તત્કાલિન મેનેજર સામે ફરિયાદ.પ્રવાસન વિભાગના બેંક ખાતામાંથી ૨ કરોડની છેતરપિંડી થઇ.લાંબા સમયથી નિષ્ક્રિય રહેલ ખાતું એક્ટિવ કરી, તેમાંથી મોટી રકમ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી હતી.ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલી યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની શાખામાંથી રાજ્યના પ્રવાસન વિભાગના બેંક ખાતામાંથી રૂ. ૨ કરોડની છેતરપિંડી થવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આ મામલે બેંકના તત્કાલિન મેનેજર હિમાંશુ ઝદોન તથા રિતેશ શેઠ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસ મુજબ આરોપીઓએ ખોટા દસ્તાવેજાેના આધારે લાંબા સમયથી નિષ્ક્રિય રહેલ ખાતું એક્ટિવ કરી, તેમાંથી મોટી રકમ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી હતી. આ ગેરરીતિ અંગે જાણ થતાં બેંકના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આંતરિક તપાસ…
કારોબારી બેઠકમાં કિસાન સંઘે ઉઠાવ્યા આકરા સવાલ.ખેતીપ્રધાન દેશમાં ખેડૂતો જ કેમ પરેશાન?.સરકાર ખેડૂતોની આર્થિક મજબૂરી સમજીને લોન માળખામાં જરૂરી ફેરફાર કરે અને ખેતીને આર્ત્મનિભર બનાવવા માટે નક્કર પગલાં ભરે.ગાંધીનગરમાં ખેડૂતોના પડતર પ્રશ્નો અને કૃષિ ક્ષેત્રની સમસ્યાઓના ઉકેલ માટે કિસાન સંઘની મહત્વની કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના વિવિધ જિલ્લાઓના આગેવાનો મોટી સંખ્યામાં જાેડાયા હતા, જેમાં મુખ્યત્વે સિંચાઈનું પાણી, રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અને પાકના ટેકાના ભાવ (MSP) જેવા સળગતા મુદ્દે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. કિસાન સંઘના સહ પ્રચાર પ્રમુખ મનસુખ પટોડિયાએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ખેતીપ્રધાન દેશ હોવા છતાં આજે પણ ખેડૂતોના પાયાના પ્રશ્નો ઉકેલાતા નથી,…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



