Author: Garvi Gujarat

૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ બજેટ રજૂ થશે નહીં.૩૦ જાન્યુઆરીએ નાણામંત્રી નવમી વખત બજેટ રજૂ કરશે.રાષ્ટ્રપતિનું સંબોધન ૨૮ જાન્યુઆરીએ કરવામાં આવશે ૨૯ જાન્યુઆરીએ આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે.આ વર્ષે કેન્દ્રીય બજેટ બે દિવસ વહેલું રજૂ કરવામાં આવશે. સૂત્રો જણાવે છે કે રાષ્ટ્રપતિનું સંબોધન ૨૮ જાન્યુઆરીએ કરવામાં આવશે. ૨૯ જાન્યુઆરીએ આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે. ૩૦ જાન્યુઆરીએ નાણામંત્રી ર્નિમલા સીતારમણ સંસદમાં નવમી વખત બજેટ રજૂ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નાણામંત્રી ર્નિમલા સીતારમણ ૧ ફેબ્રુઆરીને બદલે ૩૦ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ શુક્રવારના રોજ બજેટ રજૂ કરશે. આ સાથે, તેઓ વધુ એક રેકોર્ડ બનાવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે નાણામંત્રી સીતારમણ ૩૦ જાન્યુઆરીએ બજેટ…

Read More

વિરાટના નામે ૩૦૯ વન ડે ઇન્ટરનેશનલ મેચ.મેદાનમાં ઉતરતા જ વિરાટ કોહલીનો નવો કીર્તિમાન.કોહલી હવે ભારત તરફથી સૌથી વધુ વનડે ઈન્ટરનેશનલ મેચ રમનાર ખેલાડીઓના ટોપ ૫ લિસ્ટમાં સામેલ થયો.ટીમ ઈન્ડિયાનો સ્ટાર ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રન, સદી, રેકોર્ડ્સની ભરમાર કરી ચૂક્યો છે. કોહલીએ આજે ૧૧ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ વડોદરામાં રમાયેલી વનડે મેચના મેદાન પર ઉતરતાની સાથે એક નવો કીર્તિમાન રચ્યો છે. કોહલી હવે ભારત તરફથી સૌથી વધુ વનડે ઈન્ટરનેશનલ મેચ રમનાર ખેલાડીઓના ટોપ ૫ લિસ્ટમાં સામેલ થઈ ગયો છે. વિરાટ કોહલીએ ભારત માટે અત્યાર સુધી ૩૦૯ વન ડે ઇન્ટરનેશનલ મેચ રમી છે, આ સાથે તે પૂર્વ કેપ્ટન…

Read More

Elon Musk નો ર્નિણય. X પર અશ્લિલ કંટેન્ટ સામે એકશન, ૬૦૦ અકાઉન્ટ ડિલિટ.મોદી સરકારના કડક પગલાં બાદ, X એ લગભગ ૩,૫૦૦ પોસ્ટ બ્લોક કરી અને ૬૦૦ એકાઉન્ટ ડિલીટ કરી દીધા.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) ના માલિક અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કે હવે આ સામગ્રી અંગે પોતાની ભૂલ સ્વીકારી છે અને ભારતીય સરકારી કાયદાઓનું પાલન કરવાનું વચન આપ્યું છે. મોદી સરકારે X ના પ્લેટફોર્મ પર વાંધાજનક સામગ્રીની નોંધ લીધી હતી, જેના પગલે X એ બધા એકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરી હતી અને તેમને બ્લોક કર્યા હતા. અહેવાલ મુજબ, X એ ૬૦૦ એકાઉન્ટ્સ ડિલીટ કર્યા હતા અને લગભગ ૩,૫૦૦ પોસ્ટ્સ…

Read More

અમેરિકા જતા વિદ્યાર્થી-કામદારો માટે મહત્વપૂર્ણ સમાચાર.વિદ્યાર્થીઓ માટે પ્રીમિયમ પ્રોસેસિંગ ફીમાં વધારો.એક ઇમિગ્રેશન ફોર્મ માટેની ફીમાં પણ વધારો કરાયો.અમેરિકામાં મુસાફરી કરતા ભારતીય કામદારો માટે મહત્વપૂર્ણ સમાચાર. યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ(USCIS)એ અનેક વર્ક વિઝા માટે પ્રીમિયમ પ્રોસેસિંગ ફીમાં વધારો કર્યો છે. તેવી જ રીતે, એક ઇમિગ્રેશન ફોર્મ માટેની ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. નવી ફી ૧ માર્ચથી લાગુ થશે.USCIS એ જણાવ્યું હતું કે જૂન ૨૦૨૩ અને જૂન ૨૦૨૫ વચ્ચેના ફુગાવાને ધ્યાનમાં રાખીને પ્રીમિયમ પ્રોસેસિંગ ફીમાં વધારો કરવામાં આવ્યો છે. સ્ટાન્ડર્ડ વિઝા પ્રોસેસિંગ ફીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. વિઝા ફી: USCIS અનુસાર, H-2B અથવા R-1 નોન-ઇમિગ્રન્ટ સ્ટેટસ માટે ફોર્મ I-129…

Read More

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત લોકભવન ખાતે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું આગમન હરહંમેશ ગુજરાતના વિકાસ, નવીનતા અને જનકલ્યાણકારી યોજનાઓને નવી દિશા અને ગતિ આપે છે. તેમનું દુરંદેશી નેતૃત્વ, રાષ્ટ્રપ્રથમની ભાવના અને અવિરત કાર્યસાધના ભારતને આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પને વધુ સશક્ત બનાવે છે.

Read More

વન વિભાગમાં ચિંતાની લહેર પ્રસરી.પાદરા પંથકમાં ૩ મગરોના મોતથી સનસનાટી મચી.પાદરામાં આમળા, મોભા અને સાદળ ગામે ૩ મગરોના શંકાસ્પદ મોત થયા છે વન વિભાગે તપાસ શરૂ કરી મગરોને પીએમ માટે ખસેડ્યા છે.વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મગરોના રહસ્યમય રીતે મોતના સમાચાર સામે આવતા પશુ પ્રેમીઓ અને વન વિભાગમાં ચિંતાની લહેર પ્રસરી છે. પાદરાના અલગ-અલગ ત્રણ ગામોમાં ત્રણ મગરોના શંકાસ્પદ મોત થતા અનેક સવાલો ઉભા થયા છે. મળતી માહિતી મુજબ, પાદરાના આમળા, મોભા અને સાદળ ગામમાં મગરો મૃત હાલતમાં મળી આવ્યા હતા. એકસાથે ટૂંકા અંતરાલમાં ત્રણ મગરોના મોત થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતા જ…

Read More

અનેક શંકાસ્પદ દસ્તાવેજાે મળ્યા છે.સરકારી નોકરીના નામે ઠગાઈ, ૬ રાજ્યોમાં ED ની કાર્યવાહી. ED ની ટીમોએ દેશના ૬ રાજ્યોમાં કુલ ૧૫ સ્થળોએ દરોડા પાડીને મહત્વપૂર્ણ પુરાવા એકત્રિત કર્યા છે.સરકારી નોકરી અપાવવાના નામે ઠગાઈના મોટા કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ( ED)એ વ્યાપક કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે ઈડીની ટીમોએ દેશના ૬ રાજ્યોમાં કુલ ૧૫ સ્થળોએ દરોડા પાડીને મહત્વપૂર્ણ પુરાવા એકત્રિત કર્યા છે. આ કાર્યવાહી દરમિયાન રાજકોટમાં પણ ED દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાંથી અનેક શંકાસ્પદ દસ્તાવેજાે મળ્યા છે. મામલાની તપાસ બિહારના સોનપુર રેલ્વે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે શરૂ કરવામાં આવી છે. ફરિયાદના આધારે દીપક તિવારી અને સક્ષમ શ્રીવાસ્તવ સામે…

Read More

કચેરીમાં રહેલો દવાનો જથ્થો તેની ઝપેટમાં આવી ગયો હતો.રાજુલાના વિકટર ગામની હેલ્થ કચેરીમાં ભીષણ આગ લાગી.આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે જાેતજાેતામાં કચેરીમાં રહેલો દવાનો જથ્થો તેની ઝપેટમાં આવી ગયો હતો.અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વિકટર ગામે આવેલી બ્લોક હેલ્થ કચેરીમાં આજે અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ હતી. આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે જાેતજાેતામાં કચેરીમાં રહેલો દવાનો જથ્થો તેની ઝપેટમાં આવી ગયો હતો.આગ લાગતાની સાથે જ કચેરી પરિસરમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતા જાેઈને સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગને બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ઘટનાની જાણ થતા…

Read More

Nai Udaan, an organization doing remarkable work in the fields of art, literature, and culture in Mumbai, the financial capital of the country, has decided to organize blood donation camps at various railway stations in Mumbai on 12th January, 2026, as part of a special social initiative. Giving this information, Nai Udaan’s Trustee Shantilal B. Jain and President B.C. Bhalawat stated that this unique campaign, organized with the cooperation of the leading GM trade group, at total 13 railway stations including 8 major stations under Central Railway and 5 stations under Western Railway, aims for large-scale blood collection. They informed…

Read More

देश की आर्थिक राजधानी मुंबई महानगर में कला, साहित्य एवं संस्कृति के लिए उल्लेखनीय कार्य कर रही नई उड़ान संस्था द्वारा अपनी विशिष्ट सामाजिक पहल के अंतर्गत आगामी 12 जनवरी, 2026 को मुंबई के विभिन्न रेलवे स्टेशनों पर रक्तदान शिविर आयोजित करने का निर्णय लिया गया है। यह जानकारी देते हुए नई उड़ान ट्रस्ट के संयोजक शांतिलाल बी. जैन और अध्यक्ष बी.सी. भालावत ने बताया कि प्रमुख समाजसेवी संस्था जी एम के सहयोग से नियोजित किये गये इस समाजसेवी अभियान के अंतर्गत मध्य रेल के 8 और पश्चिम रेलवे के 5 स्टेशनों सहित कुल 13 प्रमुख रेलवे स्टेशनों पर रक्तदान…

Read More