Author: Garvi Gujarat

ગુજરાત પોલીસ ભરતી. PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર ૨૧મીથી ડાઉનલોડ શરૂ થશે.ભરતી બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલી વિગતો મુજબ, વર્ગ-૩ સંવર્ગની કુલ ૧૩,૫૯૧ જેટલી જગ્યાઓ ભરાશે.ખાખી વર્દી પહેરીને દેશસેવા કરવા થનગની રહેલા લાખો યુવાનો માટે અત્યંત મહત્વના અને રાહતરૂપ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા રાજ્યમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક દળ (LRD) ની ભરતી પ્રક્રિયાને વેગ આપતા શારીરિક કસોટી માટેનું સત્તાવાર સમયપત્રક જાહેર કરી દેવામાં આવ્યું છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે અને હવે મેદાન પર પરસેવો પાડવાનો સમય પાકી ગયો છે. ભરતી બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલી વિગતો મુજબ, વર્ગ-૩ સંવર્ગની…

Read More

पश्चिम रेलवे रतलाम मंडल की उपलब्धि, ट्रेन संचालन में बढ़ेगी संरक्षा,सुरक्षा व गति पश्चिम रेलवे रतलाम मंडल के रतलाम – गोधरा खंड के बामनिया यार्ड डाउन लाइन पर महत्वपूर्ण ट्रैक सुधार कार्य निर्धारित समयावधि में सफलतापूर्वक पूरा हो गया। रतलाम मंडल के इंजीनियरिंग, सिगनल, परिचालन, बिजली टी आर डी. सहित अन्य विभाग के आपसी समन्वय के कारण किलो मी. नं. 610/20-24 पर स्थित पॉइंट नंबर 129-130 के क्रॉसओवर पर खराब लेआउट को ठीक करने हेतु 09 जनवरी, 2025 को 14:55 से 17:55 बजे तक लगभग तीन घंटे का ब्लॉक लेकर पॉइंट नंबर 130 को रतलाम की ओर 1.45 मीटर शिफ्ट किया…

Read More

બંને દેશોના સંબંધો અંગે આપ્યું મોટું નિવેદન.ટેરિફની ધમકીઓ વચ્ચે ટ્રમ્પના રાઈટ હેન્ડની ભારતમાં એન્ટ્રી!.અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના ખૂબ નજીકના ગણાતા સર્જિયો ગોર રાજદૂત તરીકે પોતાના કાર્યકાળનો આરંભ કરશે.અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ખૂબ નજીકના ગણાતા સર્જિયો ગોર ભારત આવી ગયા છે. તેઓ અમેરિકાના રાજદૂત તરીકે પોતાના કાર્યકાળનો આરંભ કરશે. ટેરિફ અને ટ્રમ્પના એક બાદ એક નિવેદનોના કારને ભારત અને અમેરિકાના સંબંધો ખરાબ થઈ રહ્યા છે. એવા સમયે સર્જિયો ગોર માટે ભારતમાં અનેક પડકારો રહેશે. ભારત આવ્યા બાદ તેમને સોશિયલ મીડિયામાં કહ્યું હતું કે મને ભારત આવીને ખૂબ સારું લાગી રહ્યું છે. બંને દેશોનું ભવિષ્ય ઉજ્વળ છે. ૩૮ વર્ષના સર્જિયો ગોરને ટ્રમ્પે ગત…

Read More

અઠવાડિયામાં ૫ દિવસ વર્કિંગ ડે રાખવાની માગણી.કેન્દ્ર સરકારના મૌન બદલ ૨૭ જાન્યુઆરીએ બેન્કોની હડતાળ.રજાના બદલામાં રોજ ૪૦ મિનિટ વધુ કામ કરવા સંમત.બેન્ક કર્મચારીઓ દ્વારા પાંચ દિવસનું કાર્યસપ્તાહ કરવાની માંગણી બાબતે કેન્દ્ર સરકાર છેલ્લા દસ વર્ષથી મૌન સેવી રહી છે. આ વલણના વિરોધમાં આગામી ૨૭મી જાન્યુઆરીએ બેન્ક કર્મચારીઓએ રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન આપ્યું છે. જાેકે બેન્ક મેનેજમેન્ટ આ પ્રસ્તાવ પર સહમત થઈ ગયું છે, પરંતુ કેન્દ્ર સરકાર તરફથી હજુ સુધી મંજૂરી ન મળતા કર્મચારીઓમાં રોષ જાેવા મળી રહ્યો છે અને તેના વિરોધમાં આ હડતાલ પાડવામાં આવશે. ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પ્લોયી એસોસિયેશનના મહામંત્રીના જણાવ્યા અનુસાર, જાે શનિવારે રજા આપવામાં આવે તો બેન્કના કર્મચારીઓ…

Read More

એક મંચ પર દેખાયો પવાર પરિવાર.અજિત-સુપ્રિયાએ NCP નો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો.અજિત પવાર અને NCP (SP) ના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલેએ એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં મંચ શેર કર્યો હતો.વર્ષ ૨૦૨૩માં NCP માં થયેલા ભાગલા બાદ પ્રથમ વખત, મહારાષ્ટ્રના નગરપાલિકાની ચૂંટણીમાં અજિત પવાર અને સુપ્રિયા સુલે એક સાથે રાજકીય મંચ પર જાેવા મળ્યા હતા. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના નેતૃત્વવાળી NCP અને તેમના કાકા શરદ પવારના નેતૃત્વવાળી NCP (SP) એ શનિવારે પુણે નગર નિગમ માટે સંયુક્ત ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો, જેણે રાજ્યના રાજકારણમાં નવી ચર્ચાઓને જન્મ આપ્યો છે. અજિત પવાર અને NCP (SP)ના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલેએ એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં…

Read More

ટ્રમ્પે કહ્યું કે, અમે ગ્રીનલૅન્ડના મુદ્દે ચોક્કસપણે પગલાં ભરીશું.ટ્રમ્પના મતે, જાે અમેરિકા ગ્રીનલૅન્ડ પર નિયંત્રણ નહીં મેળવે, તો રશિયા અથવા ચીન તેના પર કબજાે કરી લેશે.ગ્રીનલૅન્ડના મુદ્દે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના નિવેદને વૈશ્વિક સ્તરે ભારે ચર્ચા જગાવી છે. ટ્રમ્પે મક્કમતાપૂર્વક જણાવ્યું છે કે તેઓ હવે આ મામલે સહેજ પણ પીછેહઠ કરવા તૈયાર નથી. તેમની આ ચેતવણી સ્પષ્ટ સંકેત આપે છે કે ગ્રીનલૅન્ડ પર નિયંત્રણ મેળવવા માટે અમેરિકા કોઈપણ માર્ગ અપનાવી શકે છે-પછી ભલે તે સમજાવટનો હોય કે બળજબરીનો. યુરોપીય દેશોને સંબોધતા ટ્રમ્પે કહ્યું કે, અમે ગ્રીનલૅન્ડના મુદ્દે ચોક્કસપણે પગલાં ભરીશું, પછી ભલે અન્ય દેશોને તે ગમે કે ન ગમે.…

Read More

બાંગ્લાદેશની ઘટના પર બધા મૌન છે, હિન્દુઓના ભાગલા વિનાશનું કારણ બનશે.પ્રયાગરાજમાં સીએમ યોગીએ કહ્યું કે, આજે હિન્દુ સમાજમાં જાતિ, મત અને સંપ્રદાયના નામ પર ભાગલા પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળી છે, જેમાં લઘુમતીઓ તેનો શિકાર બની રહ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, અત્યાર સુધીમાં ૭ જેટલા હિન્દુઓનો ભોગ લેવાયો છે. ત્યારે હવે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ મામલે વિપક્ષ પર મોટા પ્રહાર કર્યા છે. પ્રયાગરાજમાં જગદગુરૂ રામાનંદાચાર્યની ૭૨૬મી જયંતિ સમારોહને સંબોધિત કરતા સીએમ યોગીએ કહ્યું કે, આજે હિન્દુ સમાજમાં જાતિ, મત અને સંપ્રદાયના નામ પર ભાગલા પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે ચેતવણી ભર્યા અંદાજમાં કહ્યું કે, આ…

Read More

મહુવા કોર્ટમાં એસઆઈટીએ આરોપીઓના ૭ દિવસના રિમાન્ડ માંગ્યા હતા.બગદાણા વિવાદના આઠેય આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા.એસઆઈટી દ્વારા સમગ્ર કેસની ઉંડાણપૂર્વક તપાસ, તેમજ અત્યાર સુધી તપાસમાં રહેલી ત્રુટીઓ શોધવામાં આવી રહી છે.બગદાણાના કોળી સમાજના યુવક પર હુમલાના બનાવની તપાસ કરવા માટે ગત સોમવારના રોજ રેન્જ આઈજી દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી. એસઆઈટીએ હુમલાના આઠેય આરોપીઓના સાત દિવસના રિમાન્ડની માંગણી ગતરોજ મહુવા કોર્ટમાં કરી હતી. જે બાદ આજે મહુવા કોર્ટ દ્વારા આ બનાવના આઠેય આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા. બીજ તરફ આ કેસમાં ગુનાહિત ષડયંત્ર અને ગેરકાયદે અવરોધની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે.બગદાણાના કોળી સમાજના યુવક…

Read More

હાથી હજી પણ વનવિભાગની પક્કડમાં ન આવતા લોકોમાં ડર.ઝારખંડમાં હાથીનો તરખાટ : નવ દિવસમાં ૧૯ને મોતને ઘાટ ઉતાર્યા.હાથીએ છ તારીખના હુમલામાં એક જ ગામના સાત લોકોને મોતને ઘાટ ઉતાર્યા, તેમા એક જ કુટુંબના ચારને પટકી-પટકી માર્યા.ચાઈબાસા (ઝારખંડ) : ઝારખંડમાં પશ્ચિમ સિંહભૂમ જિલ્લામાં હાથીએ નવ દિવસમાં ૧૯ને મોતને ઘાટ ઉતાર્યા છે અને હજી પણ આ હાથી વનવિભાગની પક્કડમાં આવ્યો નથી. હાથી ફક્ત હાથી ન રહેતા જાણે સીરિયલ કિલર બની ગયો છે. આના કારણે ઝારખંડ-ઓડિશાની સીમા પર આવેલા બેનીસાગર ગામમાં લોકો ડરના ઓછાયા હેઠળ જીવી રહ્યા છે. શુક્રવારે જ ગામમાં હાથીના હુમલામાં બેના મોત થયા હતા. પહેલા વાઘ લોહી ચાખી ગયો છે…

Read More

દેશનાં ૪૪ ટકા શહેરોમાં હવા પ્રદૂષણ.હવા પ્રદૂષણ અત્યંત જાેખમી, વાહનો, ફેકટરીઓ જવાબદાર: રિપોર્ટ.રિપોર્ટમાં જણાવ્યા મુજબ ૨૦૧૯થી ૨૦૨૪ વચ્ચે દર વર્ષે ૧,૭૮૭ શહેરોમાં પીએમ ૨.૫નું સ્તર નિર્ધારિત મર્યાદાથી વધુ રહ્યું હતું.દેશના ૪૪ ટકા શહેરોમાં લાંબા સમયથી વાયુ પ્રદૂષણનું સ્તર અત્યંત જાેખમી હોવાનું એક રિપોર્ટમાં જણાયું છે. ભારતના લગભગ અડધો અડધ જેટલા શહેરોમાં લાંબા સમયથી લોકો વાયુ પ્રદૂષણનો સામનો કરી રહ્યા છે. સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર (સીઆરઈએ)એ સેટેલાઈટ ડેટાની મદદથી દેશના ૪,૦૪૧ શહેરોમાં સ્ઁ૨.૫ પ્રદૂષણને લઈને સંશોધન કર્યું હતું. આ રિપોર્ટ મુજબ દિલ્હી, ઉત્તર પ્રદેશનું ગાઝિયાબાદ અને મેઘાલયનું બર્નીહાટ દેશના સૌથી પ્રદૂષિત શહેરો જણાયા હતા. આ શહેરોમાં વાયુ…

Read More