Author: garvigujrat

શાહરૂખનાં ઘર પાસે જ ફલેટની ખરીદી શાહરૂખની મેનેજર પૂજાએ ૩૮ કરોડમાં ત્રણ ફલેટ લીધા પૂજાએ એક ફલેટ પોતાના નામે લીધો છે, જ્યારે બીજાે ફલેટ પતિ તથા ત્રીજાે ફલેટ પિતાના નામે બૂક કરાવ્યો શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાનીએ મુંબઇના બાંદરામાં ત્રણ ફલેટ ૩૮.૨૧ કરોડમાં ખરીદ્યા છે. આ બિલ્ડિંગનું બાંધકામ હજુ ચાલી રહ્યું છે. તેને ડિસેમ્બર ૨૦૨૮માં પઝેશન મળી શકે છે. પૂજાએ એક ફલેટ પોતાના નામે લીધો છે. જ્યારે બીજાે ફલેટ પતિ તથા ત્રીજાે ફલેટ પિતાના નામે બૂક કરાવ્યો છે. ઉલ્લેખનીય છે કે શાહરુખનો મન્નત બંગલો પણ બાંદરા વિસ્તારમાં જ છે. જાેકે, શાહરુખે હાલ મન્નતમાં વધુ બે ફલોરનાં એક્ટેન્શનનું કામ શરુ કરાવ્યું…

Read More

ભારતનું પ્રથમ પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ.સ્કાયરૂટના વિક્રમ-૧ને તેલંગાણાના મુખ્યપ્રધાને શ્રીહરિકોટા માટે રવાના કર્યું.આ રોકેટ હવે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેના લોન્ચ સાઇટ માટે સત્તાવાર રીતે પ્રસ્થાન કરી ચૂક્યું છે.ભારતના પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-૧’ને આજે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી દ્વારા હૈદરાબાદ સ્થિત કંપનીના મેક્સ-ક્યૂ કેમ્પસમાંથી વિધિવત રીતે રવાના કરવામાં આવ્યું હતું. આ રોકેટ હવે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેના લોન્ચ સાઇટ માટે સત્તાવાર રીતે પ્રસ્થાન કરી ચૂક્યું છે. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ રોકેટના સ્પેસ-રેડી ‘પેલોડ ફેરિંગ‘ને લીલી ઝંડી બતાવી હતી. પેલોડ ફેરિંગ એવું માળખું છે જે ઉડાન દરમિયાન રોકેટની અંદર રહેલા ઉપગ્રહોને સુરક્ષિત રાખે છે. સ્કાયરૂટના કર્મચારીઓને સંબોધતા તેલંગાણાના મુખ્યમંત્રીએ…

Read More

કેજરીવાલ પર કપિલ મિશ્રાનો કટાક્ષ.સાંસદે AAP છોડી એટલે કેજરીવાલે ઘરનો કબજાે છોડવો પડ્યો.મિશ્રાએ કટાક્ષ કરતા કહ્યું કે, જે સાંસદના ઘરે કેજરીવાલ ડેરો નાખીને બેઠા હતા, તેમણે જ પાર્ટી છોડી દીધી છે.આમ આદમી પાર્ટીના ૭ રાજ્યસભા સાંસદોએ પક્ષ છોડીને ભાજપમાં જાેડાવાની જાહેરાત કરતા દિલ્હીના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. આ ઘટનાક્રમ બાદ ભાજપના નેતા કપિલ મિશ્રાએ અરવિંદ કેજરીવાલ પર જાેરદાર નિશાન સાધ્યું છે. મિશ્રાએ કટાક્ષ કરતા કહ્યું કે, જે સાંસદના ઘરે કેજરીવાલ ડેરો નાખીને બેઠા હતા, તેમણે જ પાર્ટી છોડી દીધી છે. કપિલ મિશ્રાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર લખ્યું કે, સૌથી રમુજી વાત એ છે કે કેજરીવાલ આજે સવાર સુધી અશોક…

Read More

ટ્રમ્પના નેતાઓએ રજૂ કર્યું ખતરનાક બિલ!.શું ભારતીય IT એન્જિનિયરો માટે અમેરિકાના દરવાજા બંધ?.વિઝાની મર્યાદા ઘટશે, લઘુત્તમ પગાર ઇં૨૦૦,૦૦૦ થશે અને પરિવારને સાથે લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ.જાે તમે કે તમારા સ્વજનો અમેરિકા જઈને નોકરી કરવાનું સપનું જાેઈ રહ્યા છો, તો તમારા માટે એક ચિંતાજનક સમાચાર છે. અમેરિકાની સંસદ (કોંગ્રેસ)માં એક એવું બિલ રજૂ કરવામાં આવ્યું છે, જે પસાર થશે તો ૐ-૧મ્ વિઝા પ્રોગ્રામ ૩ વર્ષ માટે સંપૂર્ણપણે અટકી જશે. રિપબ્લિકન પાર્ટીના સાંસદોએ અમેરિકન નાગરિકોની નોકરીઓ બચાવવાના નામે આ કડક બિલ રજૂ કર્યું છે. આ બિલમાં વિઝાની વાર્ષિક સંખ્યા ઘટાડવા, લઘુત્તમ પગાર વધારવા અને પરિવારને સાથે લઈ જવા પર પ્રતિબંધ મૂકવા…

Read More

તાત્કાલિક લઈ જવો પડ્યો હોસ્પિટલ.દિલ્હી કેપિટલ્સના ખેલાડીને બોલ વાગતા લોહીલુહાણ.સાહિલ પારખને ચહેરા પર બોલ વાગવાથી ગંભીર ઈજા.દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં અક્ષર પટેલની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સ ટીમ શનિવારે પંજાબ કિંગ્સ સામે ટકરાવાની છે. જેને લઈને ટીમ પ્રેક્ટિસ કરી રહી હતી. ત્યારે ટીમના યુવા ખેલાડી સાહિલ પારખને ચહેરા પર બોલ વાગવાથી ગંભીર ઈજા થઈ હતી. આ ઈજા એટલી ગંભીર હતી કે તાત્કાલિક મેદાનમાં એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ ઘટના શુક્રવારે અરુણ જેટલી સ્ટેડિયમમાં બની હતી, જ્યારે દિલ્હી કેપિટલ્સની ટીમ તેમની આગામી મેચ પહેલા પ્રેક્ટિસ સેશન કરી રહી હતી. જ્યારે ૧૮ વર્ષીય સાહિલ પારખ બેટિંગ…

Read More

એએપીના ૭ રાજ્યસભા સાંસદો ભાજપમાં જાેડાયા છે.વિલયને મંજૂરી મળશે તો રાજ્યસભામાં એનડીએના સભ્યોની સંખ્યા વધશે.રાજ્યસભાના કુલ પ્રભાવી સાંસદોની સંખ્યા ૨૪૪ છે, જેમાંથી બે તૃતિયાંશ બહુમતી માટે ૧૬૩ સાંસદોની જરૂર પડે છે.આમ આદમી પાર્ટીને શુક્રવારે જબરદસ્ત મોટો ઝટકો મળ્યો. રાજ્યસભાના ૧૦ સાંસદમાંથી ૭ સાંસદોએ પાર્ટી સાથે છેડો ફાડ્યો અને ભાજપમાં જાેડાઈ ગયા. જેમાં રાઘવ ચડ્ઢા, સંદીપ પાઠક, સ્વાતિ માલિવાલ, હરભજન સિંહ સહિત સાત સાંસદો સામેલ છે. હવે આ ડેવલપમેન્ટ બાદ એનડીએની રાજ્યસભામાં તાકાત વધી ગઈ છે અને ૧૪૫ સુધી પહોંચી ગઈ છે. જાે કે આ લીડ મહત્વપૂર્ણ છે પરંતુ આમ છતાં એનડીએ હજુ પણ બે તૃતિયાંશ બહુમતી કરતા દૂર છે. રાજ્યસભાના…

Read More

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મુખ્યમંત્રીએ મત કરવા કરી અપીલ.આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ છે, જેમાં ૧૫ મહાનગરપાલિકા, ૮૪ નગરપાલિકા, ૩૪ ગ્રામ પંચાયત તથા ૨૬૦ જેટલી તાલુકા પંચાયતોમાં મતદાન થશે.ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તારીખ ૨૬ એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ૧૦૦ ટકા મતદાન કરવા સૌ નાગરિકોને અપીલ કરી છે. લોકશાહીના આ પવિત્ર મહાપર્વમાં રાજ્યના તમામ મતદારોને ઉત્સાહભેર મતદાન કરવા તેમણે અનુરોધ કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને આપેલા સંદેશમાં જણાવ્યું કે, લોકશાહીમાં મતદાન માત્ર અધિકાર નથી, પરંતુ નાગરિક તરીકેનું પવિત્ર કર્તવ્ય પણ છે. તો આ સાથે જ પ્રથમ વખત વોટ આપતાં યુવા મતદારોને ઝ્રસ્એ…

Read More

Himachali Industrialist Doctor Mehinder Sharma donated Rs One Crore One lakh Rs for strengthening pilgrimage facilities at the Holy Kedar Nath Shrine and Badrinath Dham in Uttarakhand today He formally handed over the donation cheque to Sh Hemant Dwivedi, Chairman of the Char Dham Yatra Samiti at Holy Badrinath Dham  Today. He made donations for strengthening pilgrimage facilities in the temple complex in the Holy Shrine in Badrinath temple and Kedarnath temple, so that government facilities could be made available to maximum devotees visiting the shrine in order to lessen their dependence on private sector facilities, which increases the burden on…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ગુજરાતના સુરતની સમૃધ્ધતાથી આકર્ષાઈ સુરત આવેલા પરપ્રાંતીય શ્રમિકો હવે એકાએક કેમ ગુજરાતનું આ સમૃધ્ધ શહેર છોડી વતનની વાટ પકડી રહ્યા છે? સુરત હોય કે અમદાવાદ હોય ત્યાંથી યુપી, બિહાર કે અન્ય રાજયોમાં જતી ટ્રેનો હાઉસફુલ જ હોય છે. પરંતુ સુરતમાં આ વખતે સ્થિતિ જુદી જ છે. અહીં વેકેશન માણવા નહીં પરંતુ મંદી, બેકારી અને મોંઘવારીનો માર ઝીલી રહેલા હજારો પરપ્રાંતીયો બેકારીને કારણે પોતાના માદરે વતન પરત જઈ રહ્યા છે. કારણકે જે આશાઓ અને સપનાઓ સાથે તેઓ સુરત, અમદાવાદ, મોરબી કે ગુજરાતમાં અન્યત્ર કામની શોધમાં આવ્યા હતા ત્યાં કામ હવે મળતું નથી. સંખ્યાબંધ કારખાનાઓ બંધ થઈ ગયા…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભાઈલાલ બી. વૈષ્ણવ, ઉપપ્રમુખ છગનલાલ ડી. મેવાડા, મહામંત્રી શૈયદભાઈ શેખ ધ્વારા એક લેખિત રજૂઆત મ્યુ.કમિશ્નરને કરતાં જણાવ્યું હતું કે, હાલ સુરત સહિત ગુજરાત રાજયમાં ગરમીનું પ્રમાણ ખુબ જ વધ્યું છે,જેથી હિટવેવ નું જોખમ ખૂબ જ રહેલ છે.જેના કારણે સફાઈ કામદારોને તેમની ફરજ દરમ્યાન ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. ઊંચા તાપમાનમાં લાંબા સમય સુધી કામ કરવાથી તેમના આરોગ્ય પર ગંભીર અસર પડી શકે છે. સુરત મહાનગરપાલિકા ધ્વારા હિટવેવ ને કારણે સ્થાનિક લોકોના આરોગ્ય ઉપર ગંભીર અસર ના પડે તે હેતુથી શહેરના દરેક ટ્રાફિક સિગ્નલો ઉપર ગ્રીન કાર્પેટવાળો મંડપ…

Read More