Author: garvigujrat

સુરતમાં પરપ્રાંતીયોના પલાયન મુદ્દે સંજય રાઉત આક્રમક ગુજરાતમાં બધું બરાબર કેમ નથી? લોકો કેમ પલાયન કરી રહ્યા છે? મહિલા અનામત મુદ્દે સંજય રાઉતે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ઝાટકણી કાઢી હતી શિવસેના (UBT) ના સાંસદ સંજય રાઉતે ફરી એકવાર પોતાના નિવેદનોથી રાજકીય ગરમાવો લાવી દીધો છે. સુરત રેલવે સ્ટેશન પર પરપ્રાંતિય શ્રમજીવીની ભારે ભીડ અને પલાયનની સ્થિતિ મુદ્દે બોલતા રાઉતે ગુજરાતના મુખ્યમંત્રી પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે, ગુજરાતમાં આજે પણ સત્તાનું કેન્દ્ર નરેન્દ્ર મોદી અને અમિત શાહ જ છે. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર રવિવારે સર્જાયેલી અફરાતફરી અને શ્રમજીવીના પલાયન અંગે સંજય રાઉતે કહ્યું કે, મને ગુજરાતના મુખ્યમંત્રીનું…

Read More

વોટર લિસ્ટમાંથી નામ નીકળી જવાના ડરથી બંગાળીઓમાં ગભરાટ મત નહીં આપો તો મતદાર યાદીમાં નામ રદ થશે, આ અફવાના કારણે બંગાળના લાખો શ્રમિકોની ઘરવાપસી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ને લઈને પરપ્રાંતમાં રહેતા બંગાળી મતદારોમાં ભારે ઉત્સાહ અને સાથે જ એક પ્રકારનો ડર પણ જાેવા મળી રહ્યો છે. દિલ્હી, મુંબઈ, કેરળ, ચેન્નાઈ અને સુરત જેવા મોટા શહેરોમાંથી હજારોની સંખ્યામાં લોકો પોતાના વતન પરત ફરી રહ્યા છે. ખાસ કરીને માલદા અને મુર્શિદાબાદ જેવા મુસ્લિમ બહુમતી ધરાવતા જિલ્લાઓમાં જનારાઓની સંખ્યા ઘણી મોટી છે. રેલવે સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડને કારણે સ્થિતિ પરપ્રાંતિયોના પલાયન જેવી જાેવા મળી રહી છે. રેલવે દ્વારા વિશેષ ટ્રેનો દોડાવવામાં…

Read More

પાંચ મહીનામાં ત્રીજીવાર વૃંદાવનની મુલાકાત વિરાટ કોહલીએ વૃંદાવન પહોંચી પ્રેમાનંદ મહારાજ સાથે કરી મુલાકાત વિરાટ અને અનુષ્કા તેમની આધ્યાત્મિક આસ્થા માટે જાણીતા છે અને અક્સર જીવનના ગૂઢ રહસ્યો શીખવા જાય છે IPL 2026 ના વ્યસ્ત સીઝન વચ્ચે મળેલા બ્રેકનો ફાયદો લેતા વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા સાથે વૃંદાવન પહોંચ્યા. અક્ષય તૃતિયાના અવસર બંનેએ પ્રેમાનંદ મહારાજ સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા પર આ મુલાકાતનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેમા બંને સાદગી સાથે આશ્રમમાં બેસેલા જાેવા મળે છે. વિરાટ અને અનુષ્કા તેમની આધ્યાત્મિક આસ્થા માટે જાણીતા છે અને અક્સર જીવનના ગૂઢ રહસ્યો, ક્ષમાનું મહત્વ અને સુખી વૈવાહિક જીવનનો મંત્ર…

Read More

ડૉનાલ્ડ ટ્રમ્પની કેનેડાને મોટી ધમકી ચીન સાથે ટ્રેડ ડીલ ખતમ કરો, નહીં તો ૧૦૦ ટકા ટેરિફ લગાવીશ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાને કડક ચેતવણી આપતા કહ્યું છે કે તે ચીન સાથે ટ્રેડ ડીલ સમાપ્ત કરે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાને કડક ચેતવણી આપતા કહ્યું છે કે જાે તે ચીન સાથે ટ્રેડ ડીલ સમાપ્ત નહીં કરે તો અમેરિકા તેના પર ૧૦૦% ટેરિફ લાદશે. તેમણે સ્પષ્ટતા કરી કે આ પગલું અમેરિકાના વેપાર હિતોનું રક્ષણ કરવા માટે લઈ શકાય છે.અગાઉ, અમેરિકાના વાણિજ્ય સચિવ હાવર્ડ લુટનિકે શુક્રવારે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉત્તર અમેરિકન વેપાર કરારને સુરક્ષિત કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કેનેડાની…

Read More

જેનો ડર હતો એ જ થયું, સીઝફાયર તૂટ્યો! અમેરિકાએ ઈરાની જહાજ પકડ્યું, તો ઈરાને કર્યો વળતો પ્રહાર ઈરાની દળોએ ઓમાન સાગરમાં અમેરિકી સેનાના જહાજાે પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે એક બાજુ જ્યાં અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટોની તૈયારીઓ ચાલે છે અને બધુ ઠીક થવાના સંકેત મળી રહ્યા હતા ત્યાં વળી પાછો ખતરો તોળાઈ રહ્યો છે. કારણ કે એવા સમાચાર મળી રહ્યા છે કે અમેરિકાએ ઈરાનનું જહાજ રોક્યું ત્યાં ઈરાને પણ હવે વળતો પ્રહાર કરી નાખ્યો. જેના કારણે સીઝફાયર પર સંકટ આવી ગયું છે. રિપોર્ટ્સ મુજબ ઈરાની દળોએ ઓમાન સાગરમાં અમેરિકી સેનાના જહાજાે પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું…

Read More

મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ દુ:ખ વ્યક્ત કર્યું જમ્મુ-કાશ્મીરમાં મોટી દુર્ઘટના, બસ પલટી જતાં ૨૧ લોકોના મોત જમ્મુ અને કાશ્મીરના જમ્મુ વિસ્તારના રામનગરથી ઉધમપુર જતી એક પેસેન્જર બસ બેકાબૂ થઈને પહાડથી નીચે ખાબકી : ૩૦થી વધુ ઈજાગ્રસ્ત જમ્મુ અને કાશ્મીરના જમ્મુ વિસ્તારના રામનગરથી ઉધમપુર જતી એક પેસેન્જર બસ બેકાબૂ થઈને પહાડથી નીચે ખાબકી. એવું કહેવાય છે કે ડ્રાઈવરે અચાનક કાબૂ ગુમાવ્યો અને ત્યારબાદ બસ પલટી ગઈ અને પહાડથી નીચે પડી. આ અકસ્માતમાં મૃત્યુઆંક ૨૧ પર પહોંચ્યો છે જ્યારે ૩૦ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ બચાવ કામગીરી ચાલુ છે, જેમાં પોલીસ, પ્રશાસન અને સ્થાનિક લોકો મદદ કરી રહ્યા છે. બીજી તરફ ઘાયલોને…

Read More

પ્રદર્શનનાં ઉદ્ધાટનની તારીખ ૨૨ એપ્રિલ રાખવામાં આવી પહેલગાંવ હુમલાની વરસીએ ભારત પાકિસ્તાનની પોલ ખોલવાનું છે ૨૨મી એપ્રિલે અમેરિકાનાં સંસદ ભવન (કેપિટોલ હીલ) પાક.નાં નાપાક કરતુતોનું, ભારતીય દૂતાવાસ પ્રદર્શન યોજવાનું છે દુનિયા સમક્ષ શાંતિ દૂત બનવાનો ઢોંગ કરી રહેલાં પાકિસ્તાનની અસલીયત ભારત અમેરિકાનાં સત્તા કેન્દ્ર (સંસદ ભવન) કેપિટોલ હીલમાં એક પ્રદર્શન યોજી વિશ્વ સમક્ષ ખુલ્લું પાડવાનું છે. તે રીતે ઇરાન યુદ્ધમાં શાંતિ-સ્થાપવાનો ઢોંગ કરનાર પાકિસ્તાનને બે નકાબ કરવાનો ભારતનો સ્પષ્ટ હેતુ છે.આ પ્રદર્શનનું નામ ધી હ્યુમન કોસ્ટ ઓફ ટેરરિઝ રખાયું છે. ેજનું ઉદ્ધાટન ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રા કરવાના છે.આ પ્રદર્શનનાં ઉદ્ધાટનની તારીખ ૨૨ એપ્રિલ રાખવામાં આવી છે. ગત વર્ષે આ…

Read More

હાઇવે પર હેવી, કોમર્શિયલ વ્હિકલના પાર્કિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ સહિતના સંખ્યાબંધ ર્નિદેશો નેશનલ હાઇવે પરનાં અતિક્રમણો ૬૦ દિવસમાં દૂર કરો: સુપ્રીમ સર્વાેચ્ચ અદાલતે ‘સુરક્ષિત માર્ગના અધિકાર’ને બંધારણના કલમ ૨૧ હેઠળના જીવનના અધિકારનો અભિન્ન હિસ્સો પણ ગણાવ્યો નેશનલ હાઇવે પર ગેરકાયદે પાર્કિગ અને અતિક્રમણ સામે આકરું વલણ અપનાવીને સુપ્રીમ કોર્ટે હાઇવેના કેરેજવે પર હેવી અને કોમર્શિયલ વ્હિકલના પાર્કિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ, તમામ અનધિકૃત ઢાબા, ખાણીપીણીની દુકાનો અને કોમર્શિયલ બાંધકામો ૬૦ દિવસમાં દૂર કરવા, સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા સહિતના સંખ્યાબંધ વચગાળાના દિર્શાનિદેશો જારી કર્યાં હતાં. સર્વાેચ્ચ અદાલતે ‘સુરક્ષિત માર્ગના અધિકાર’ને બંધારણના કલમ ૨૧ હેઠળના જીવનના અધિકારનો અભિન્ન હિસ્સો પણ ગણાવ્યો હતો. ન્યાયાધીશ…

Read More

પાર્થ પરમાર સહિત ૩ સામે ફરિયાદ રીલ્સના રવાડે ભાન ભૂલ્યો ઈન્ફ્લુએન્સર! અકસ્માતનું નાટક કરતાં ટ્રાફિક જામ સોશિયલ મીડિયામાં પોતાના ફોલોઅર્સની સંખ્યા વધારવા માટે ઘણાં ઇન્ફ્લુએન્સર નિર્દાેષ લોકોને ટારગેટ કરતા હોય છે સોશિયલ મીડિયામાં વિવિધ કંપનીઓના બ્રાંડ પ્રમોશન માટે કે વીડિયો બનાવવા માટે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અનેકવાર બીજા લોકોના જીવ જાેખમમાં મુકી દે છે. ત્યારે પાર્થ પરમાર નામના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે એક કંપનીની જાહેરાત કરવા માટે સીજી રોડ નવરંગપુરામાં એક કાર સાથે બાઇકનો અકસ્માત સર્જાયો હોય તવો સીન બનાવીને સાંજના સમયે રીતસરનો ટ્રાફિક જામ કરી દીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા બી ડીવીઝન ટફિક પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ…

Read More

માફી ઈરાનના જાસૂસી અને સુરક્ષા મંત્રાલયના સંપર્કમાં હોવાનો દાવો ઇરાન માટે શસ્ત્રોના સોદા બદલ ઈરાની મૂળની મહિલાની અમેરિકામાં ધરપકડ શમિમ માફીએ મોહજેર-૬ ડ્રોન, બોમ્બ ફ્યુઝ, દારૂગોળા માટે ૭ કરોડ ડોલરના ગેરકાયદે ટ્રાન્ઝેક્શન કર્યાનો આરોપ ઈરાની સરકાર તરફથી શસ્ત્રોનો સોદો કરવા બદલ ઈરાની મૂળની એક મહિલાની શનિવારે લોસ એન્જેલસ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ધરપકડ કરાઈ હોવાનું ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલમાં જણાવાયું હતું. આ અહેવાલ મુજબ કથિત રીતે હથિયારોના આ સોદામાં હુમલાખોર ડ્રોન, બોમ્બ ફ્યુઝ અને દારૂગોળાનો સમાવેશ થતો હતો. આ હથિયારોનો ઉપયોગ કથિત રીતે સુદાનમાં હાલ ચાલી રહેલા ગૃહયુદ્ધમાં થવાનો હતો.કેલિફોર્નિયા સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટની અમેરિકન એટર્નીની ઓફિસે ઈરાની મૂળની ૪૪ વર્ષીય શમિમ માફી પર…

Read More