- ટ્રાન્સમિશન લાઈન મુદ્દે AAPનો વિરોધ, પ્રવીણ રામે ખેડૂત હિતમાં પરિપત્ર રદ કરવાની માંગ કરી
- ચોટીલાની નર્મદા સિંચાઈ યોજના મુદ્દે AAPનો આક્ષેપ, ખેડૂતોને વાયદા નહીં પાણી જોઈએ
- સુરત પૂર સહાય પેકેજને આપનો વિરોધ, ધર્મેશ ભંડેરીએ સરકારની નીતિઓ પર ઉઠાવ્યા સવાલો
- આપ નેતાઓએ જગન્નાથ મંદિરે દર્શન કરી રથયાત્રા અને ગુજરાતની સુખાકારી માટે કરી પ્રાર્થના
- ગુજરાતના 60 હજાર કર્મચારીઓને જૂની પેન્શન યોજનાની આશા, સરકારની મહત્વપૂર્ણ તૈયારી
- અશાંતધારા, ગેરકાયદે બાંધકામ અને જનહિતના પ્રશ્નો અંગે તટસ્થ અવાજ
- થાઈલેન્ડમાં ભારતીયો માટે વિઝા-ફ્રી એન્ટ્રી યથાવત, હવે વિઝા વગર માત્ર 30 દિવસ રહી શકાશે
- અષાઢી બીજે અમદાવાદમાં 149મી જગન્નાથ રથયાત્રા આજે, ભક્તિમય માહોલ વચ્ચે નગરચર્યાની તૈયારી
Author: garvigujrat
ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે કહ્યું સંજુને પ્લેઇંગ ૧૧માં જગ્યા આપવાનો ર્નિણય આક્રમક વિચારથી પ્રેરિત હતો ગૌતમ ગંભીરે કહ્યું કે, સંજુ સેમસન પાસે પાવર પ્લેમાં મેચને પોતાની ટીમના પક્ષે ઝૂકાવવાની ક્ષમતા છે ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે કહ્યું કે, ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ દરમિયાન સંજુ સેમસનને પ્લેઇંગ ૧૧માં જગ્યા આપવાનો ર્નિણય આક્રમક વિચારથી પ્રેરિત હતો. કોઈ ટેકનિકલ ખામીના કારણે તેને ટીમમાં લાવવામાં આવ્યો નહોતો. ગંભીરે કહ્યું કે, સંજુ પાસે પાવર પ્લેમાં મેચને પોતાની ટીમના પક્ષે ઝૂકાવવાની ક્ષમતા છે. ગંભીરે જિયોસ્ટાર પર કહ્યું કે, મને ખબર છે કે, ઘણાં લોકો આ વિષય પર વાત કરશે કે, અમે…
મહાજંગ વચ્ચે એર ઈન્ડિયાનો મોટો ર્નિણય અબુ ધાબીની તમામ અને દુબઈની ૫ ફ્લાઈટ્સ રદ વૈશ્વિક અશાંતિને કારણે અનેક દેશોએ તેમના એરસ્પેસ બંધ કરી દીધા છે અથવા કડક નિયંત્રણો લાદ્યા છે મધ્ય પૂર્વ (Middle East) માં યુદ્ધના ઘેરાતા વાદળોની અસર હવે આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓ પર સ્પષ્ટપણે જાેવા મળી રહી છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) એરપોર્ટ ઓથોરિટીના નવા નિર્દેશોને પગલે, ૧૫ માર્ચ ૨૦૨૬ ના રોજ એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસની અબુ ધાબી અને દુબઈ જતી મોટાભાગની ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. વૈશ્વિક અશાંતિને કારણે અનેક દેશોએ તેમના એરસ્પેસ (હવાઈ ક્ષેત્ર) બંધ કરી દીધા છે અથવા કડક નિયંત્રણો લાદ્યા છે. આ ફેરફારોને…
૨૩ એપ્રિલે ઉમરેઠમાં મતદાન થશે ગુજરાતમાં ચૂંટણીનો શંખનાદ વાગ્યો, ઉમરેઠની પેટાચૂંટણીની તારીખ જાહેર ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારના નિધન બાદ ખાલી પડેલી બેઠક પર ચૂંટણી પંચ દ્વારા પેટાચૂંટણીની જાહેરાત ૫ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. પશ્ચિમ બંગાળમાં, કેરળ, આસામ, તમિલનાડુ અને પુડ્ડુચેરીમાં ચૂંટણીની તારીખો આવી ગઈ છે. તો પાંચેય રાજ્યોના ચૂંટણી પરિણામ ૪મેના રોજ આવશે. આ સાથે ગુજરાતની એક બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત પણ થઈ ગઈ છે. MLA ગોવિંદ પરમારના નિધનથી ખાલી પડેલી ઉમરેઠ બેઠક પર પેટાચૂંટણી યોજાશે. આણંદની ઉમરેઠ બેઠક પર પેટાચૂંટણી યોજાશે. ૨૩ એપ્રિલે ઉમરેઠમાં મતદાન થશે. તો ૪ મેએ મતગણતરી થશે. MLA ગોવિંદ પરમારના નિધનથી…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. અખબાર જેને સામાજિક અરીસો કહેવાય છે એવા અખબાર માટે એક લેખકે લખ્યું હતું કે “સરકાર વગરનું અખબાર હોઈ શકે પણ અખબાર વગરની સરકાર ક્યારેય નહીં”. કારણ કે સરકાર ગમે તે પક્ષની હોય એની સાથે અખબાર ને કોઈ નિસ્બત હોતી નથી. પરંતુ જો અખબાર જ ના હોય તો સરકારની સારા-નરસા કામોની પ્રજાને ખબર જ કેવી રીતે પડે? એટલે અખબારને વિશ્વની ચોથી જાગીર કહેવાય છે. અખબારી જગત એટલે પત્રકારત્વજગત જેમાં પ્રિન્ટ મીડિયા હોય કે ઇલેક્ટ્રો નિક મીડિયા કેમ ના હોય? એવા પત્રકારત્વ જગત ઉપર હમણાં હમણાં ગંભીર હુમલાઓથી લઈ જાન લેવા સુધીના બનાવો બની રહ્યા છે અને એનું…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત નગરપાલિકા ના મ્યુ. કમિશનર તરીકે એમ.નાગરાજન ફરજ ઉપર હાજર થતાંજ શહેર ની સ્વચ્છતાને પ્રાધાન્ય આપી પોતે સફાઈ કામગીરી અંગે કડક વલણ અપનાવેલ હતું અને વહેલી સવારથી જ સફાઈ ની કામગીરી માટે જાત નિરીક્ષણ માટે નીકળી પડતાં હતાં. એવામાં સેન્ટ્રલ ઝોન ના સફાઈ કામગીરીના રાઉન્ડ દરમ્યાન અગાઉથી જાણ હોવા છતાં ડો. અજીત ભટ્ટ નાયબ આરોગ્ય અધિકારી કે તેમના હાથ નીચેના કર્મચારીઓ સ્થળ ઉપર હાજર ના રહ્યા. ડો .અજિત ભટ્ટે ફોન ઉપાડવાની પણ તસ્દી ના લીધી .જેથી મ્યુ. કમિશનરે નારાજ થઈ ડો.અજિત ભટ્ટ ને સસ્પેન્ડ કરવા નિર્ણય લીધો. સુરત મહાનગરપાલિકા ના કેટલાક અધિકારીઓ ડો. અજિત ભટ્ટ ને…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત શહેરમાં આવેલ ઉમરવાડા સીટી સર્વે નં. ૨૧૭૭ ટીપી સ્કીમ નં.૮ (ઉમરવાડા) ફાયનલ પ્લોટ નં. ૮૩ જેનું ક્ષેત્રફળ ૧૧૨૦૯ ચો.મી જગ્યાના મૂળ માલિક કબજેદારો ઝારાવાડ મુલતાની પંચ કબ્રસ્તાન ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ તા.૩/૧૨/૨૦૧૪ ના રોજ સમજૂતી કરાર થી છગનલાલ ડી. મેવાડાને માલિકી હક્ક આપેલ અને ત્યારથી છગનલાલ મેવાડા એ જગ્યાના માલિક વહીવટદાર તરીકે વહીવટ કરી રહેલ છે. આ જગ્યા પચાવી પાડવા નરેશ અગ્રવાલ નામના ઇસમે ધમપછાડા કરી યેનકેન પ્રકારે જગ્યા પચાવી પાડવા છગનલાલ મેવાડા વિરુધ્ધ હાલના સુરત શહેરના કલેક્ટર સૌરભ પારધી અને ગુજરાત જમીન પચાવી પાડવા (પ્રતિબંધ) અધિનિયમ ૨૦૨૦ ની જોગવાઈઓ મુજબ તા.૨૯/૦૭/૨૦૨૫ ના રોજ લેન્ડ ગ્રેબીંગ કમિટીએ…
TDO સામે લગાવ્યા ગંભીર આક્ષેપો.મેંદરડા તાલુકા પંચાયત પ્રમુખનું સનસનાટી ભર્યું રાજીનામુ.તેમના રાજીનામા પાછળ વહીવટી તંત્ર સાથેના ઘર્ષણને મુખ્ય કારણ ગણાવવામાં આવી રહ્યું છે.જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના રાજકારણમાં આજે મોટો ઉથલપાથલ જાેવા મળ્યો છે. મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખ જયકિશન માકડીયાએ અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દેતા ખળભળાટ મચી ગયો છે. લાંબા સમયથી ચાલી રહેલા આંતરિક અસંતોષ બાદ પ્રમુખે રાજીનામું આપતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. જાેકે, તેમના રાજીનામા પાછળ વહીવટી તંત્ર સાથેના ઘર્ષણને મુખ્ય કારણ ગણાવવામાં આવી રહ્યું છે. જયકિશન માકડીયાએ તાલુકા વિકાસ અધિકારી (TDO) પર અત્યંત ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું છે કે,TDO દ્વારા તેમની સાથે સતત ભેદભાવભર્યું વર્તન…
અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા રહેશે યથાવત્.ગેસની વધુ અછત સર્જાશે તો ચુલા પર લાકડાની મદદથી યાત્રિકોને નિ:શુલ્ક જમાડવામાં આવશે.અમેરિકા ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં તેલની અને ગેસની કટોકટી સર્જાઈ છે. જેની અસર હવે ભારત પર પણ પડવાની શરૂ થઈ ગઈ છે. દેશમાં હાલ તો પૂરવઠો જાળવી રાખવા અને ડોમેસ્ટિક ગેસની અછત ન સર્જાય તે માટે સરકારે કોમર્શિયલ ગેસ પર કાપ મુક્યો છે. ત્યારે યાત્રાધામ અંબાજીમાં હાલ તો ગેસની કોઈ અછત જણાતી નથી. મંદિર પ્રશાસનના જણાવ્યા અનુસાર યાત્રાધામ અંબાજી ખાતે દરરોજ ૫ હજાર જેટલા ભક્તો બંને ટાઈમ નિશુલ્ક જમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. હાલ તો…
શાળાઓને ગેસની વ્યવસ્થા માટે કલેક્ટરોને તાકીદ.બાળકોનું ભોજન નહીં અટકે: PM પોષણ યોજનાના કમિશનરનો આદેશ.બાલવાટિકાથી ધોરણ ૮ સુધીના બાળકોને નિયમિત ભોજન પહોંચાડવું એ રાજ્ય સરકારની કાનૂની બાંહેધરીરૂપ ફરજ છે.મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે ઊભી થયેલી એલપીજી ગેસની અછતની સીધી અસર શાળાઓના મધ્યાહન ભોજન પર ન પડે તે માટે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. પીએમ પોષણ યોજનાના કમિશનરે તમામ જિલ્લા કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરોને પત્ર લખીને શાળાઓ અને સેન્ટ્રલાઈઝ્ડ કિચન માટે ગેસનો પુરવઠો કોઈપણ અવરોધ વિના અને પ્રાથમિકતાના ધોરણે પૂરો પાડવા સૂચના આપી છે.પીએમ પોષણ યોજનાના સંયુક્ત કમિશનર એન.એસ. ગુપ્તા દ્વારા ૧૩મી માર્ચ ૨૦૨૬ના રોજ બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું…
CSK વિરુદ્ધ કોપીરાઈટનો આરોપ IPL 2026ની શરૂઆત પહેલા CSK વિરુદ્ધ કેસ નોંધાયો. IPL 2026ની શરૂઆત પહેલા પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) કાનૂની વિવાદોમાં ફસાઈ ગઈ છે. સન ટીવી નેટવર્ક લિમિટેડે મદ્રાસ હાઈકોર્ટમાં CSK વિરુદ્ધ કોપીરાઈટ ઉલ્લંઘનનો કેસ દાખલ કર્યો છે. ફ્રેન્ચાઇઝ પર આરોપ છે કે તેણે જેલર, જેલર ૨ અને કૂલી જેવી ફિલ્મોના ગીતો, સંવાદો અને બેકગ્રાઉન્ડ મ્યુઝીકનો ગેરકાયદેસર રીતે સોશિયલ મીડિયા પર પ્રમોટ કરવા માટે ઉપયોગ કર્યો છે. ૧ માર્ચ, ૨૦૨૬ના રોજ CSK એ તેની નવી જર્સી લોન્ચ કરવા માટે એક વિડિઓ પોસ્ટ કર્યો હતો, જેમાં રજનીકાંતની ફિલ્મોના ઓડિયો ટ્રેક હતા – ખાસ કરીને ટીમ કેમ્પમાં એમએસ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



