- NEET રી-એગ્ઝામ માટે ગુજરાતમાં વિદ્યાર્થીઓને મફત પરિવહન આપવાની AAP વિદ્યાર્થી પાંખ ASAPની માંગ
- ખેડૂત આંદોલન મુદ્દે AAPનો કોંગ્રેસ પર મોટો આરોપ: ગાંધીનગર કૂચ માટે પરવાનગી લીધી જ નહોતી
- મોસ્કો પર યુક્રેનનો મોટો ડ્રોન હુમલો: એરપોર્ટ બંધ, રશિયાનો 180 ડ્રોન તોડી પાડવાનો દાવો
- શહબાઝ શરીફનો દાવો: અમેરિકા–ઈરાન શાંતિ કરારમાં પાકિસ્તાને મધ્યસ્થતા કરી હોવાનો claim, અનેક દેશોનો આભાર વ્યક્ત કર્યો
- રોહિત પવારે મોટો દાવો: શિવસેના UBTના સાંસદોને ₹110 કરોડમાં ખરીદાયા, રાજકીય ગરમાવો વધ્યો
- મમતા બેનરજીને હાઇકોર્ટનો ઝટકો: પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા પદનો વિવાદ યથાવત
- મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: બાલાસિનોરમાં સૌથી વધુ 5.79 ઇંચ વરસાદ, અનેક વિસ્તારો જળબંબોળ
- મોદી–ટ્રમ્પ મુલાકાત પહેલા અમેરિકા દ્વારા ભારતના નકશા અને ‘ઇન્ડો-પેસિફિક’ કમાન્ડના નામમાં ફેરફાર, ભારત-અમેરિકા સંબંધોમાં ચર્ચા ગરમાઈ
Author: Garvi Gujarat
મેટ્રો કરતાં ‘માટી’ની લોકપ્રિયતા વધારે.ભારતીય ઓટીટી પર હાર્ટલૅન્ડ કથાઓ વધુ સફળ થઈ.પંજાબના ધુમ્મસભર્યા ખેતરો હોય કે બિહારની ધૂળભરી ગલીઓ, માટીની સુગંધ ધરાવતી કથાઓ સ્ટ્રીમિંગ ચાર્ટ્સ પર ટોચ પર રહી છે.ભારતમાં ઓટીટી પ્લેટફોર્મ્સ પર વિવિધ પ્રકારનું ભારતીય અને વિદેશી કન્ટેન્ટ આવતું હોય છે, પરંતુ તેમાં નાના શહેરોની વાર્તાઓ જ સૌથી વધુ લોકપ્રિય થઈ છે. હાર્ટલૅન્ડ સાગા સૌથી વધુ ટ્રેન્ડમાં રહેતું જાેનર બની ગયું છે. પંજાબના ધુમ્મસભર્યા ખેતરો હોય કે બિહારની ધૂળભરી ગલીઓ, માટીની સુગંધ ધરાવતી કથાઓ સ્ટ્રીમિંગ ચાર્ટ્સ પર ટોચ પર રહી છે. તાજેતરમાં નેટફ્લિક્સની પંજાબી ક્રાઇમ ડ્રામા કોહરા (સીઝન ૨) તેનું ઉત્તમ ઉદાહરણ છે – નાનાં શહેરોનાં રહસ્યો અને ઉંડી…
શાહિદનો ટ્રોલ્સને જવાબ.તમારામાં બોલવાની લાયકાત હોય તો જ મોઢું ખોલજાે.વખાણ અને ટ્રોલિંગ બંને વિશે વાત કરતાં શાહિદે કહ્યું કે તમારા કામની નોંધ માત્ર બહારથી મેળવવી યોગ્ય નથી.ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટર બનવું જેટલું ગૌરવની વાત છે, એટલું જ પડકારરૂપ પણ છે. લાખો ચાહકોનો પ્રેમ મળે છે, તો બીજી તરફ કેટલાક લોકો કીબોર્ડ પાછળ છુપાઈને સેલિબ્રિટીઝને ટ્રોલ પણ કરે છે — ભલે તે વ્યક્તિગત અભિપ્રાય હોય, ફિલ્મ હોય, અભિનય હોય કે કપડાં. આજના સમયમાં સેલિબ્રિટીઝની દરેક બાબત પર સોશિયલ મીડિયા યુઝર્સ નજર રાખે છે. તાજેતરમાં એક કાર્યક્રમમાં, પોતાની ફિલ્મ ‘ઓ રોમિયો’ના રિલીઝ સમયે, શાહિદ કપૂરે ટ્રોલિંગ વિશે ખુલીને વાત કરી હતી. જ્યારે…
ધ ફેમિલી મેન સીઝન-૩’માં વિલનનું પાત્ર નિમરત માટે મુશ્કેલ હતું.નિમ્રતે પોતાના પાત્રના આત્મવિશ્વાસ અને પોતાના વ્યક્તિગત જીવન વચ્ચેના તફાવતને સ્વીકાર્યાે.ધ ફેમિલી મેન સીઝન ૩ મનોજ બાજપેયીના શ્રીકાંત તિવારી સામે ઊભા રહેવા માટે પ્રતિભાશાળી કલાકારોને પસંદ કરવાની પોતાની પરંપરા યથાવત રાખે છે. સીઝન ૩માં, જયદીપ અહલાવત અને નિમ્રત કૌરે અસાધારણ અભિનય આપ્યો છે, જે દાવને વધુ ઊંચા બનાવે તેવી જટિલતા અને જાેખમને ઉજાગર કરે છે. ખાસ કરીને નિમ્રત કૌરે એક શક્તિશાળી અને આત્મવિશ્વાસથી ભરપૂર પાત્ર તરીકે દર્શકોને મંત્રમુગ્ધ કર્યા છે, જે પુરુષપ્રધાન દુનિયામાં ર્નિદયતાથી કામ કરે છે|નિમ્રતનું પાત્ર ઝડપથી ચાહકોનું મનપસંદ બની ગયું છે. તેની સત્તા, બુદ્ધિમત્તા અને અડગ ઉપસ્થિતિ માટે…
ગુજરાત વિધાનસભાના પ્રાંગણમાં આજે ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અભિયાન અંતર્ગત ‘મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ’નો વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી પૂર્ણેશ મોદી અને મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી મનિષાબેન વકીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુજરાતની મહિલાઓએ પોતાના પુરુષાર્થ અને કૌશલ્ય થકી હસ્તકલા, ખાસ કરીને ભરતકામ જેવા ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી છે. આજે ગુજરાતની આ પરંપરાગત કળા સમગ્ર વિશ્વ માટે એક પ્રતિષ્ઠિત ‘બ્રાન્ડ’ બની ગઈ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, વિધાનસભાના પ્રાંગણમાં આ…
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ વિડિયોના માધ્યમથી જણાવ્યું કે છેલ્લા ત્રીસ વર્ષથી ખેડૂતોના મૂળભૂત પ્રશ્નોનો યોગ્ય ઉકેલ આવ્યો નથી. પાકને યોગ્ય ભાવ ન મળવો, ટેકાના ભાવે ખરીદી ન થવી, ખાતર અને બિયારણમાં કાળા બજારી, નકલી અને ભેળસેળ ખાતર-બીજનું વેચાણ, APMCમાં ખેડૂતોને પડતી તકલીફો અને લૂંટફાટ, પૂરતી વીજળી ન મળવી તેમજ દેવાના પ્રશ્નો યથાવત છે. તેમણે જણાવ્યું કે ભારત–અમેરિકા ટ્રેડ ડીલના કારણે ખેડૂતો, પશુપાલકો, અને શ્રમિકોને ભારે નુકસાન થવાની શક્યતા છે. આ તમામ મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ અને મનોજભાઈ સોરઠિયાની આગેવાનીમાં સોમનાથથી રાજ્યવ્યાપી “પરિવર્તન લાવો, ખેડૂતો બચાવો” યાત્રાની શરૂઆત કરી રહી છે, જે 8 માર્ચે ગાંધીનગર…
ધરમપુર બનશે વર્લ્ડ ક્લાસ રિસર્ચ સેન્ટર રાજ્યના ઝેરી સાપોમાંથી જ બનશે સર્પદંશ વિરોધી રસી ગુજરાતના જ ઝેરી સાપોમાંથી તૈયાર થયેલી રસી દર્દીઓને નવજીવન આપશે ગુજરાતીમાં કહેવાય છે કે ‘ઝેરનું મારણ ઝેર જ હોય છે‘, અને આ જ કહેવતને હવે ગુજરાત સરકાર હકીકતમાં બદલવા જઈ રહી છે. રાજ્યમાં સર્પદંશથી થતા મોત અટકાવવા માટે હવે બહારના રાજ્યોની નહીં, પણ ગુજરાતના જ ઝેરી સાપોમાંથી તૈયાર થયેલી રસી દર્દીઓને નવજીવન આપશે, ગુજરાતમાં સર્પદંશની સારવાર ક્ષેત્રે એક ક્રાંતિકારી પરિવર્તન આવવા જઈ રહ્યું છે. રાજ્ય સરકાર હવે ગુજરાતના જ ઝેરી સાપોના ઝેરમાંથી ‘એન્ટિ વેનમ‘ (સર્પદંશ વિરોધી રસી) તૈયાર કરશે. વલસાડના ધરમપુર ખાતે કાર્યરત સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ…
અમદાવાદમાં ક્રિકેટ ફીવર સ્ટેડિયમમાં ભારત અને સાઉથ આફ્રિકાનો જંગ જાેવા ફેન્સ ઉમટ્યાં લોકો જુદા જુદા વેશભૂષામાં જાેવા મળ્યાં હતાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ICC T20 વર્લ્ડ કપ ૨૦૨૬ના સુપર ૮નો મુકાબલો ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રવિવારે રમાયો હતો. બંને ટીમો શાનદાર ફોર્મમાં ચાલી રહી હતી. ભારત અને સાઉથ આફ્રિકા અત્યાર સુધી આ ટૂર્નામેન્ટમાં અજેય રહી છે. ગત વખત T20 વર્લ્ડ કપમાં બંનેનો આમનો-સામનો ૨૦૨૪ની ફાઈનલમાં થયો હતો. જેમાં ભારતે જીત હાંસલ કરી હતી અને ચેમ્પિયન બન્યું હતું. ત્યારે મેચને લઈને અમદાવાદવાસીઓમાં ભારે ઉત્સાહ જાેવા મળ્યો. મેચ પહેલા સ્ટેડિયમની બહાર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં. ભારે ભીડ જાેવા મળી…
મન કી બાતનો ૧૩૧મો એપિસોડ બ્રોડકાસ્ટ થયો AI થી બદલાઈ રહ્યું છે ભારતનું ભવિષ્ય : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવનારા સમયમાં વિશ્વ AI ની શક્તિનો ઉપયોગ કેવી રીતે કરશે તે દિશામાં આ સમિટ એક ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ છે : વડાપ્રધાન મોદી આજે રવિવારે (૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૬) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ મન કી બાતનો ૧૩૧મો એપિસોડ બ્રોડકાસ્ટ થયો. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે મન કી બાત એ દેશ અને દેશવાસીઓની સિદ્ધિઓને સામે લાવવાનું એક મજબૂત પ્લેટફોર્મ છે. તેમણે તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલી Global AI Impact Summit નો ઉલ્લેખ કરીને કહ્યું કે, આ સમિટમાં દેશે એક અદ્ભુત ઉપલબ્ધિ હાંસલ કરી…
બચત અને લક્ઝરી મુસાફરીનો નવો અધ્યાય શરૂ PM મોદી દિલ્હી મેરઠ નમો ભારતને આપશે લીલી ઝંડી ભારતની પ્રથમ સેમી-હાઈ-સ્પીડ પ્રાદેશિક રેલ સેવા ‘નમો ભારત‘ હવે તેના સંપૂર્ણ રૂટ પર દોડવા માટે તૈયાર છે. ભારતની પ્રથમ સેમી-હાઈ-સ્પીડ પ્રાદેશિક રેલ સેવા ‘નમો ભારત‘ હવે તેના સંપૂર્ણ રૂટ પર દોડવા માટે તૈયાર છે. રવિવારનો દિવસ દિલ્હી-NCR અને ઉત્તર પ્રદેશના રહેવાસીઓ માટે ઐતિહાસિક સાબિત થશે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ કોરિડોરના અંતિમ તબક્કાનું અને મેરઠ મેટ્રોનું ઉદ્ઘાટન કરશે. આ સાથે જ ૮૨.૧૫ કિલોમીટર લાંબો આખો કોરિડોર સામાન્ય જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે. તાજેતરમાં જ શુક્રવારે મેરઠના બેગમપુલથી દિલ્હીના સરાય કાલે ખાન વચ્ચે નમો…
ટ્રમ્પ ટેરિફ પર US સુપ્રીમ કોર્ટનો ર્નિણય ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ લઈને યોજાનારી બેઠક ટળી! ભારતના મુખ્ય વાટાઘાટકાર દર્પણ જૈનનો અમેરિકા પ્રવાસ પણ મુલતવી રાખવામાં આવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા “રેસિપ્રોકલ ટેરિફ”ને અમેરિકી સુપ્રીમ કોર્ટે રદ કરી દીધા છે. આ ર્નિણયથી આંતરરાષ્ટ્રીય વેપાર જગતમાં અનિશ્ચિતતા વધી ગઈ છે. આ અસરને કારણે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પરની વાટાઘાટો મુલતવી રાખવામાં આવી છે. ભારતના મુખ્ય વાટાઘાટકાર દર્પણ જૈનનો અમેરિકા પ્રવાસ પણ મુલતવી રાખવામાં આવ્યો છે. તેઓ સોમવારે વોશિંગ્ટન પહોંચીને કાનૂની સમજૂતીને અંતિમ સ્વરૂપ આપવાના હતા. વાણિજ્ય મંત્રાલયના સૂત્રો અનુસાર, બંને દેશોએ નક્કી કર્યું છે કે તાજેતરની ઘટનાઓ અને તેની…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



