- ટ્રાન્સમિશન લાઈન મુદ્દે AAPનો વિરોધ, પ્રવીણ રામે ખેડૂત હિતમાં પરિપત્ર રદ કરવાની માંગ કરી
- ચોટીલાની નર્મદા સિંચાઈ યોજના મુદ્દે AAPનો આક્ષેપ, ખેડૂતોને વાયદા નહીં પાણી જોઈએ
- સુરત પૂર સહાય પેકેજને આપનો વિરોધ, ધર્મેશ ભંડેરીએ સરકારની નીતિઓ પર ઉઠાવ્યા સવાલો
- આપ નેતાઓએ જગન્નાથ મંદિરે દર્શન કરી રથયાત્રા અને ગુજરાતની સુખાકારી માટે કરી પ્રાર્થના
- ગુજરાતના 60 હજાર કર્મચારીઓને જૂની પેન્શન યોજનાની આશા, સરકારની મહત્વપૂર્ણ તૈયારી
- અશાંતધારા, ગેરકાયદે બાંધકામ અને જનહિતના પ્રશ્નો અંગે તટસ્થ અવાજ
- થાઈલેન્ડમાં ભારતીયો માટે વિઝા-ફ્રી એન્ટ્રી યથાવત, હવે વિઝા વગર માત્ર 30 દિવસ રહી શકાશે
- અષાઢી બીજે અમદાવાદમાં 149મી જગન્નાથ રથયાત્રા આજે, ભક્તિમય માહોલ વચ્ચે નગરચર્યાની તૈયારી
Author: garvigujrat
ધરતીપુત્રોનો કેમ થઇ રહ્યો છે મોહભંગ!.ગુજરાતના સાત જિલ્લામાં ૧૬૩૫૨ જમીન ‘બિન ખેતી’.એક તરફ વાતાવરણ વારંવાર દગો કરી રહ્યું છે, બીજી તરફ જણસોના પોષણક્ષમ ભાવ ખેડૂતોને મળતા નથી.ખેડૂતોની આવક બમણી કરવાની ગુલબાંગો વચ્ચે શહેરીકરણ અને ઔદ્યોગિકરણ તરફની આંધળી દોટના કારણે ખેતી નષ્ટ થઈ રહી હોવાનું ચિત્ર સામે આવ્યું છે. ગુજરાતના સાત જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમિયાન ખેતીની ૧૬,૩૫૨ જમીનો ‘બિન ખેતી’ થઈ ગઈ છે. એટલે કે આટલા ધરતીપુત્રોએ ખેતી તરફથી મોઢું ફેરવી લીધું છે. ખાસ કરીને વિપરીત સંજાેગો વચ્ચે પણ ખેતી કરતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળતા હોવાથી હવે તેઓ પરંપરાગત વ્યવસાય તરફથી મોઢું ફેરવી રહ્યા છે.ભારત કૃષિ પ્રધાન દેશ છે.…
યુદ્ધ વચ્ચે અમેરિકાએ લીધો મોટો ર્નિણય.અમેરિકાએ મિડલ ઈસ્ટમાં ૨૫૦૦ મરીન-યુદ્ધ જહાજ રવાના કર્યા.ઈરાનની રાજધાની તેહરાનમાં જ્યારે હજારો લોકો કુદ્સ ડે રેલી માટે એકઠા થયા હતા, ત્યારે ફર્ડાૈસી સ્ક્વેર પાસે એક ભયાનક ધડાકો થયો હતો.ઈરાન અને અમેરિકા વચ્ચે છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલા સંઘર્ષમાં હવે એક નવો વળાંક આવ્યો છે. પશ્ચિમ એશિયામાં સતત વધતા તણાવને જાેતા અમેરિકાએ આક્રમક વલણ અપનાવ્યું છે. અમેરિકી સંરક્ષણ વિભાગે આ ક્ષેત્રમાં પોતાની પકડ મજબૂત કરવા માટે જંગી સૈન્ય જમાવટ કરવાનો ર્નિણય લીધો છે. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાન તરફથી વધી રહેલા ખતરાને રોકવાનો અને આંતરરાષ્ટ્રીય જળસીમામાં સુરક્ષા સુનિશ્ચિત કરવાનો માનવામાં આવી રહ્યો છે. તાજેતરના અહેવાલ મુજબ,…
રિશીના નામના ઉપયોગ માટે પૂર્વમંજૂરી અનિવાર્ય.રિશી કપૂરના મરણોપરાંત પર્સનાલિટી રાઈટ્સ મેળવાયા.એઆઈની જમાનામાં ચેડાં ન થાય અને કમર્શિયલ દુરુપયોગ અટકે તે માટે કપૂર પરિવારનું પગલું.રિશી કપૂરનાં નિધનનાં છ વર્ષ બાદ હવે કપૂર પરિવારે તેની પર્સનાલિટીનાં મરણોત્તર કોપીરાઈટ્સ મેળવ્યા છે. હવે પછીથી રિશી કપૂરનાં નામનો કોઈપણ પ્રકારે ધંધાદારી ઉપયોગ કરનારી વ્યક્તિ કે સંસ્થાએ પહેલાં કપૂર પરિવારની આગોતરી મંજૂરી લેવી પડશે. રિશી કપૂરનો વારસો જાળવી રાખવા માટે આ પગલું લેવાયું છે. વિશ્વભરમાં મૃત્યુ પામી ચૂકેલા કલાકારોની પર્સનાલિટી તથા ઈમેજ જાળવી રાખવા માટે આ પ્રકારના રાઈટ્સ મેળવવાની પ્રથા છે. હાલમાં એઆઈની મદદથી મૃત્યુ પામી ચૂકેલા કલાકારોના અવાજ, ઈમેજ, વિડીયો હૂબહૂ રિજનરેટ કરવાનો ચીલો શરુ…
૧૬ વર્ષ પછી ફ્રેન્ચાઈઝીને આગળ વધારાશે.પ્રકાશ ઝાએ રાજનીતિ ટુ બનાવવા માટે તૈયારીઓ શરુ કરી.જાેકે, મૂળ ફિલ્મના કલાકારો રણબીર અને કેટરિના રીપિટ થશે કે કેમ તે હજુ જાહેર નથી કરાયું.કંઈક અંશે મહાભારતનું કથાનક તો અમુક રીતે ક્લાસિક હોલિવુડ ફિલ્મ ‘ગોડફાધર’ પરથી પ્રેરિત ફિલ્મ ‘રાજનીતિ’નો બીજાે ભાગ બની રહ્યો છે. દિગ્દર્શક પ્રકાશ ઝાએ પોતે કન્ફર્મ કર્યું છે કે પોતે ફિલ્મની તૈયારી ચાલુ કરી દીધી છે. હાલ ફિલ્મ પ્રિ પ્રોડક્શન સ્ટેજમાં છે. જાેકે, મૂળ ફિલ્મના કલાકારો રણબીર કપૂર, કેટરિના કૈફ, અજય દેવગણ તથા નાના પાટેકર આ ફિલ્મમાં પણ રીપિટ થશે કે કેમ તે હજુ જાહેર કરાયું નથી. ૧૬ વર્ષ પહેલાં આવેલી મૂળ ફિલ્મનો…
વ્યક્તિ દિવસમાં ૧૨ કલાક કામ કરે છે તેને તમારા કરતા વધુ પગાર મળે.હું કામ ઓછું કરીશ, મને વધુ પૈસા જાેઈએ છે: કુણાલ ખેમુ.કુણાલ , સૈફ અને સોહાએ કાર્ય-જીવન સંતુલન અને ફિલ્મ ઉદ્યોગમાં નવી પેઢીની બદલાતી અપેક્ષાઓ પર ચર્ચા કરી.કુણાલ ખેમુએ દીપિકા પાદુકોણની ૮ કલાકના કાર્યદિવસની માંગ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે કોઈ પણ ઓછું કામ કરી શકે નહીં અને ફરિયાદ કરી શકે નહીં કે બીજાઓને વધુ પગાર મળી રહ્યો છે. જ્યારે તેમની પત્ની, સોહા અલી ખાને, દીપિકાનું નામ લીધું અને ૮ કલાકની શિફ્ટ વિશે પૂછ્યું, ત્યારે કુણાલે તીક્ષ્ણ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે જાે કોઈ ૧૨ કલાક કામ…
વિવેક સાથેના બીજા લગ્ન પછી તે ખુશ જીવન જીવી રહી છ.૬૬ વર્ષે મારી ગર્ભાવસ્થા…બસ.. મને આ જ જાેઈએ છે: નીના ગુપ્તા.નીના ગુપ્તાએ “બદલા” અને “પંચાયત” જેવી ફિલ્મોથી વાપસી કરી અને રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો હતો.બોલિવૂડ અભિનેત્રી નીના ગુપ્તા તાજેતરમાં વિજય દેવેરાકોંડા અને રશ્મિકા મંદાન્નાના લગ્ન રિસેપ્શનમાં જાેવા મળી હતી. અભિનેત્રીએ આ ફંક્શન માટે સફેદ સાડી પહેરી હતી, જેના કારણે તેણીની ગર્ભાવસ્થા વિશે અટકળો શરૂ થઈ હતી.સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાઈ હતી કે ૬૬ વર્ષીય અભિનેત્રી ગર્ભવતી છે. હવે, અભિનેત્રીએ આ બાબતમાં સ્પષ્ટતા કરી છે. આ અફવાઓ પર પ્રતિક્રિયા આપતા, નીના ગુપ્તાએ કહ્યું, “હું એ જ ઇચ્છું છું, એક વાસ્તવિક બધાઈ હો.અભિનેત્રીએ…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી એવા હર્ષ સંઘવીને માથે સમગ્ર ગુજરાત રાજયની જવાબદારી હોવા છતાં એમને હરિયાણાની રાજય સભાની ચૂંટણીના ઉમેદવારો માટેની રાષ્ટ્રીય કક્ષાના પ્રભારી તરીકે નિયુકત કરવામાં આવ્યા છે એ બદલ ગુજરાતીઓ અને સમગ્ર ગુજરાત માટે ગર્વની બાબત છે. અને આજ રીતે તેઓ જીવનમાં આગળ વધી દેશની સેવા કરતાં રહે એવી શુભેચ્છા સાથે એમને વિકાસ ગ્રાહક સુરક્ષા સંશોધન કેન્દ્રના દક્ષિણ ગુજરાત ના પ્રમુખ છગનલાલ મેવાડાએ ગુજરાતની ૬ કરોડની જનતા વતી અભિનંદન પાઠવતા ગર્વની લાગણી વ્યકત કરે છે. આમ જોવા જઈએ તો નાયબ મુખ્યમંત્રીની સાથે બે ટર્મથી ગૃહમંત્રીની જવાબદારી બહુ મોટી…
મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે સમગ્ર ભારતમાં એલપીજી ગેસનું સંકટ ગંભીર બનતું જઈ રહ્યું છે. મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, બેંગ્લોર સહિત દેશના અનેક શહેરોમાં ઔદ્યોગિક એકમો પર પણ તેની અસર જોવા મળી રહી છે. તેના કારણે કરોડો લોકોના જીવન પર ખરાબ અસર પડી રહી છે અને રોજગાર પર પણ અસર જોવા મળી રહી છે. આ પરિસ્થિતિમાં એવું લાગી રહ્યું છે કે સરકાર આગોતરા આયોજન કરવામાં નિષ્ફળ ગઈ છે. જેના કારણે આજે દેશના અનેક વિસ્તારોમાં ગેસ સિલિન્ડરની કાળાબજારી વધી રહી છે. આ સમગ્ર મુદ્દાને લઈને આજે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં…
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ આજે વિધાનસભા ખાતે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે મારે ખુશી સાથે જણાવવું છે કે વિધાનસભાના ગૃહમાં સમાજના એવા વર્ગ માટે અવાજ આવ્યો જેમનો અવાજ આજ સુધી વિધાનસભા પહોંચ્યો નથી. ભારત દેશ અને ગુજરાતમાં જ્યાં જેઓ એક ફુટ જમીનના પણ માલિક નથી, એવા વિચરતી અને વિમુક્ત જાતિના લોકો એટલે કે દેવીપુજક સમાજ, વણઝારા સમાજ, મદારી, રાવળ વગેરે સમાજના લોકો. સરકાર પોતે માને છે કે આ વિચારતી અને વિમુક્ત જાતિ છે, જેઓ ભટકતું જીવન જીવે છે. જે લોકો પાસે પોતાની જમીન નથી હોતી તે ગામના છેવાડે સરકારી જમીન પર…
આજે શનિવાર એટલે કથાનો ક્રમ, પણ ચૈત્રીનાં પડઘમ વાગી રહ્યા છે. એટલે પહેલાં શક્તિ ઉપાસનાનાં દિવસો, પછી રામ નવમી, મહાવીર જયંતિ, હાટકેશ્વર જયંતિ, અને હનુમાન જયંતિ એટલે કથાનો ક્રમ જળવાઈ રહે નહીં. ચૈત્રીમાં વસંતનાં ચંચળ યૌવનનું હવે એક ગંભીરતા તરફ પ્રયાણ થઈ રહ્યું છે! એમ કહી શકાય. યુવાનીનાં ઉન્માદને જો યોગ્ય દિશા મળે, તો એ પરિણામદાઈ કાર્ય કરે, જે સર્વ જન હિતાય હોય, અને જો યોગ્ય દિશામાં તેનું પદાર્પણ થાય નહીં તો એ પતનનાં માર્ગે જાય, અને આગળ જતાં પોતાનું તથા અન્યનું પણ પતન કરી શકે, અને અન્યનાં અહિત કે પતનનું વિચારવું એ જ પાપ છે. આવતીકાલે ફાગણ વદ અગિયારસ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



