Author: Garvi Gujarat

શ્રેષ્ઠ લેખિકાનો એવોર્ડ મેળવનાર શિક્ષક ગુજરાત વિશ્વકોષ ભવન ખાતે તા 22 ફેબ્રુઆરી 2026ના રોજ ગુજરાત રાજ્યની બાલ સાહિત્ય અકાદમીનું વાર્ષિક અધિવેશન યોજાઈ ગયું. તેમાં વર્ષ 2023-2024માં પ્રકાશિત થયેલ બાલ સાહિત્યના પુસ્તકોમાંથી શ્રેષ્ઠ પુસ્તક પસંદ કરીને તેના લેખકોને એવોર્ડ આપવામાં આવ્યાં. જેમાં અર્વાચીન બાલસાહિત્યકાર તરીકે નામના મેળવનાર શ્રી નિકેતાબેન વ્યાસને તેમના હાસ્ય બાળવાર્તાઓના પુસ્તક ‘ગંગુના પરાક્રમો’ માટે કુસુમબેન ભુપેન્દ્રભાઈ દવે શ્રેષ્ઠ લેખિકા એવોર્ડથી શિલ્ડ અને રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યાં છે. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ અને સમગ્ર શિક્ષા અભિયાન સાથે લેખક અને સમીક્ષક તરીકે કાર્યરત શ્રી નિકેતાબેન વ્યાસે ગુજરાતી શીખો ભાગ 1, ગુજરાતી શીખો ભાગ 2, ચિત્રવાર્તા શ્રેણી ભાગ 1…

Read More

ગૃહમાં અમિત ચાવડાના પ્રહાર.ચૂંટણી નજીક આવે છે ત્યારે ભાજપને UCC યાદ આવે છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળના સુધારાઓને યાદ કરતા તેમને અભિનંદન પાઠવ્યા.ગુજરાત વિધાનસભાના ચાલુ બજેટ સત્રમાં આજે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો હતો, જ્યારે ગૃહમાં ‘ગુજરાત સમાન નાગરિક સંહિતા (UCC) ૨૦૨૬’ બિલ રજૂ કરવામાં આવ્યું. ગૃહની કાર્યવાહી શરૂ થતા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન આપ્યું અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળના સુધારાઓને યાદ કરતા તેમને અભિનંદન પાઠવ્યા.સીએમએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે આ બિલ રાજ્યમાં સમાન ન્યાય અને કાનૂની એકરૂપતા લાવવા માટે મહત્વપૂર્ણ છે. “સનાતન સંસ્કૃતિ એકતાનો સંદેશ આપે છે. ધર્મ અલગ હોઈ શકે, પરંતુ ન્યાય એક જ હોવો જાેઈએ,” એમ તેમણે કહ્યું.…

Read More

વિદેશી દારૂની બોટલો સાથે ત્રણની ધરપકડ.અમદાવાદના દસક્રોઇમાં ચાવલજ ગામના ખેતરમાં SMC ની રેડ.SMC ની આ ઓચિંતી રેડને પગલે સ્થાનિક પોલીસ અને બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.ગુજરાતમાં દારૂબંધીના કડક અમલના દાવાઓ વચ્ચે ફરી એકવાર અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે દસક્રોઈ તાલુકાના ચાવલજ ગામના એક ખેતરમાં દરોડો પાડીને લાખોની કિંમતનો વિદેશી દારૂ અને વાહનો સહિત કુલ ૧,૩૫,૫૭,૬૬૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. SMC ની આ ઓચિંતી રેડને પગલે સ્થાનિક પોલીસ અને બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. મળતી માહિતી અનુસાર, બાતમીના આધારે SMC એ ચાવલજ ગામના ખેતરમાં દરોડો પાડ્યો ત્યારે ત્યાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની…

Read More

રાહુલ ગાંધીએ સરકારની વ્યૂહનીતિ પર ઉઠાવ્યા સવાલ.ભારતની વિદેશ નીતિ હવે વડાપ્રધાન મોદીની વ્યક્તિગત વિદેશ નીતિ બની ગઈ છે અને તેની આપણે અસર પણ જાેઈ રહ્યા છીએ.અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા ૨૫ દિવસથી ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. હવે આ દેશો એકબીજાના ઊર્જા સ્થળો, ગેસ અને ઓઈલ પ્લાન્ટો પર હુમલાઓ કરી રહ્યા છે. આ કારણે ભારતમાં એલપીજી અને ગેસની અછત ઉભી થયાના અહેવાલો સામે આવી રહ્યા છે. આ સંકટની અસર ભારતમાં જાેવા મળ્યા બાદ દેશમાં રાજકારણ શરૂ થઈ ગયું છે. આ સંકટ મુદ્દે કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વડાપ્રધાનની વિદેશ નીતિની આકરા શબ્દોમાં ટીકા કરી છે. તેમણે કેન્દ્ર…

Read More

અછતની અફવા વચ્ચે એક સારા સમાચાર.૪૭૬૦૦ ટન LPG ગેસ સાથે જગ વસંત જહાજ ૨૬ માર્ચે કંડલા બંદરે પહોંચશે.આગામી બે-ત્રણ દિવસમાં હજારો ટન ગેસ ભરેલા બે મોટા જહાજાે ભારત આવી રહ્યા છે, જેમાંનું એક જહાજ ગુજરાતના કંડલા બંદરે પહોંચશે.ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધને કારણે અહીં ભારતભર સહિત ગુજરાતમાં પણ ગેસ-પેટ્રોલ અને ડીઝલ વગેરે જેવા ઈંધણની અછતની સ્થિતિ સર્જાઈ રહી છે અને સામાન્ય જનતાને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. જાેકે આ અછતની અફવા વચ્ચે સરકાર તરફથી એક સારા સમાચાર સામે આવી રહ્યા છે કે, આગામી બે-ત્રણ દિવસમાં હજારો ટન ગેસ ભરેલા બે મોટા જહાજાે ભારત આવી રહ્યા છે, જેમાંનું એક જહાજ…

Read More

અમદાવાદમાં રોજ ૫૦ જેટલા વાહનોનું બુકિંગપેટ્રોલ-ડીઝલની અછત વચ્ચે EV નો ક્રેઝ વધ્યો.જાે આંકડાઓ પર નજર કરીએ તો, આ મહિનાના પ્રથમ ૧૦ દિવસમાં રાજ્યમાં ૨,૧૬૮ EV વાહનોનું વેચાણ નોંધાયું છે.ગેસ સિલિન્ડર અને ઇન્ડક્શન સગડી બાદ હવે પેટ્રોલ અને ડીઝલની અછતની અફવા વચ્ચે ગુજરાતભરના અનેક શહેરોમાં પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી લાઈનો લાગી છે. આવી ગરમીમાં જનતાએ પેટ્રોલ પંપ બહાર ૩-૪ કલાક સુધી લાઈનોમાં ઊભા રહેવું પડશે. ત્યારે આવી પરિસ્થિતિમાં લોકોએ વધુ હેરાન ન થવું પડે તે માટે લોકો ઇલેક્ટ્રિક વાહન તરફ વળી રહ્યા છે. આવી જ રીતે અમદાવાદમાં ઇલેક્ટ્રિક વાહનો તરફ લોકોનો ઝુકાવ નોંધપાત્ર રીતે વધ્યો છે. વિશ્વભરમાં સર્જાયેલી યુદ્ધ જેવી…

Read More

માર્કેટ ક્રેશ વચ્ચે શેરબજારમાં હરિયાળી.સેન્સેક્સ ૧૩૭૨ જ્યારે નિફ્ટી ૩૯૯.૭૫ પોઈન્ટના વધારા સાથે બંધ.આ ઉછાળામાં એશિયન પેઇન્ટ્સ, ઇન્ડિગો અને એલ એન્ડ ટી જેવા શેરનો સૌથી વધુ ફાળો છે.શેરબજારમાં શાનદાર તેજી જાેવા મળી છે. આ ઉછાળામાં એશિયન પેઇન્ટ્સ, ઇન્ડિગો અને એલ એન્ડ ટી જેવા શેરોએ સૌથી વધુ ફાળો આપ્યો હતો, જેના પરિણામે આજે રોકાણકારોને આશરે ૮ લાખ કરોડનો ફાયદો થયો હતો. ભારતીય શેરબજારમાં રોકાણકારો માટે સોમવારનો દિવસ ખૂબ જ દુ:ખદાયક સાબિત થયો. નિફ્ટી ૬૦૦ પોઈન્ટ ઘટીને ૨૨,૫૦૦ ની સપાટીથી ઉપર બંધ થયો, જ્યારે સેન્સેક્સ ૧,૮૦૦ પોઈન્ટથી વધુ ઘટીને ૭૩,૦૦૦ ની નજીક પહોંચ્યો. જાેકે, ટ્રમ્પની જાહેરાત બાદ, શેરબજારમાં ઉછાળો આવ્યો અને મંગળવારે એક…

Read More

UPI એ બનાવ્યો નવો રેકોર્ડ.UPIનો નાણાકીય વર્ષ ૨૦૨૬માં ટ્રાન્ઝેક્શનમાં ૩૦ ટકાનો વધારો. UPIનો વિકાસ દર સતત વધી રહ્યો છે. નાણાકીય વર્ષ ૨૪માં ટ્રાન્ઝેક્શન ૧૩૧ અબજ સુધી પહોંચ્યો.ભારતની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ UPI નવા રેકોર્ડ બનાવી રહી છે. નાણાકીય વર્ષ ૨૦૨૬ (FY26) માં તેમાં ૨૪૦ અબજ ટ્રાન્ઝેક્શન સુધી પહોંચવાનો અંદાજ છે, જે ગયા વર્ષ કરતા લગભગ ૩૦ ટકા વધુ છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) ના ડેટા આ ઝડપી વૃદ્ધિની પુષ્ટિ કરે છે. જાે કે આ ઉછાળા વચ્ચે પેમેન્ટ કંપનીઓ હવે સરકાર પાસેથી નવા આવક મોડેલની માગ કરી રહી છે. UPI નો વિકાસ દર સતત વધી રહ્યો છે. નાણાકીય વર્ષ ૨૪માં…

Read More

હિન્દુ, શીખ કે બૌદ્ધ સિવાયના ધર્મ અપનાવનારાને SC-ST એક્ટનો લાભ ન મળી શકે: સુપ્રીમ કોર્ટ. SC/ST અત્યાચાર નિવારણ અધિનિયમ, ૧૯૮૯ હેઠળ રક્ષણ કે અન્ય કોઈ બંધારણીય લાભોનો દાવો કરી શકે નહીં.સુપ્રીમ કોર્ટે ધર્મ પરિવર્તનના મામલે એક ઐતિહાસિક અને મહત્ત્વનો ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, ધર્મ પરિવર્તન કર્યા બાદ વ્યક્તિને અનુસૂચિત જાતિ (SC)નો દરજ્જાે મળી શકશે નહીં. કોર્ટે પોતાના ર્નિણયમાં જણાવ્યું છે કે, જે વ્યક્તિ હિન્દુ, શીખ અથવા બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ પણ ધર્મ સ્વીકારે છે, તેને અનુસૂચિત જાતિના સભ્ય ગણી શકાય નહીં. અદાલતે ખાસ સ્પષ્ટતા કરી છે કે જાે કોઈ વ્યક્તિ ખ્રિસ્તી ધર્મ અપનાવે છે, તો તેને SC/ST…

Read More

ડિઝલમાં પણ શરૂ કરો બ્લેન્ડિંગ: AIDA નો ગડકરીને પત્ર.પેટ્રોલમાં ૨૦ નહીં ૩૦ ટકા ઈથેનોલ ભેળવવું જાેઈએ.એક દાયકા પહેલા પેટ્રોલમાં માત્ર ૧-૨% એથેનોલ ભળતું હતું, જે હવે ૨૦% સુધી પહોંચી ગયું છે.દુનિયામાં વધી રહેલા તણાવ અને મોંઘા થઈ રહેલા તેલ વચ્ચે ભારત પોતાની ઉર્જા સુરક્ષા (Energy Secu®iy) મજબૂત કરવા માટે એથેનોલ પર મોટું ફોકસ કરી રહ્યું છે. ઓલ ઈન્ડિયા ડિસ્ટિલર્સ એસોસિએશન (AIDA) એ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીને પત્ર લખીને પેટ્રોલમાં એથેનોલનું પ્રમાણ ૨૦% થી વધારીને ૩૦% (E30) કરવાની અને ફ્લેક્સ ફ્યુઅલ વાહનો પર ભાર મૂકવાની માંગ કરી છે. લોકસભામાં સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારત હવે ૨૭ ને…

Read More