Author: Garvi Gujarat

The “Mega Ryan Minithon 2025,” one of the largest and most popular minithons for school students in the country, was successfully held in Navi Mumbai on Sunday, 9th November, 2025, with 10,605 students from 24 schools in Mumbai and Navi Mumbai enthusiastically participating. Briefing this information, Mrs. Pramila Sharma, the chief representative of the organizing institution & a senior Mumbai-based literary figure, stated that the “Mega Ryan Minithon 2025” was organized as the 218th race for school students under the auspices of the Ryan Group of Institutions, guided by the Chairman of St. Xavier’s and the management of the Ryan…

Read More

બેફામ ડ્રાઇવિંગનો વધુ એક કિસ્સો સામે આવ્યો અમદાવાદમાં અજાણ્યા વાહનની ટક્કરે ટુ-વ્હીલર ચાલકનું કમકમાટીભર્યું મોત એક અજાણ્યા પૂરપાટ ઝડપે આવતા વાહને ટુ-વ્હીલરને ટક્કર મારતા ૪૫ વર્ષીય ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અમદાવાદ શહેરના માર્ગો પર બેફામ ડ્રાઇવિંગનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ઓઢવ રિંગ રોડ બ્રિજ નીચે રવિવારે મોડી રાત્રે એક અજાણ્યા પૂરપાટ ઝડપે આવતા વાહને ટુ-વ્હીલરને ટક્કર મારતા ૪૫ વર્ષીય ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પાછળ બેઠેલા અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઓઢવ ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર આ દુ:ખદ ઘટના રવિવારે રાત્રે આશરે ૧૧:૪૫ વાગ્યે બની હતી. મૃતકની ઓળખ ગોવિંદ પરમાર (ઉંમર ૪૫)…

Read More

સમગ્ર દિલ્હીમાં હાઈઍલર્ટ લાલ કિલ્લા પાસે કારમાં બ્લાસ્ટ, એકનું મોત, અનેક ઈજાગ્રસ્ત રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-૧ પાસે એક કારમાં ભયાનક વિસ્ફોટ થતાં અફરાતફરી રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-૧ પાસે એક કારમાં ભયાનક વિસ્ફોટ થતાં અફરાતફરી મચી છે. વિસ્ફોટ બાદ દિલ્હીમાં હાઈએલર્ટ જાહેર કરી દેવાયું છે. વિસ્ફોટ બાદ કારમાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે આસપાસના અનેક વાહનો આગની ઝપેટમાં આવતા બળીને ખાક થઈ ગયા છે. ઘટનાનો વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં કાર, ટુ-વ્હિલર સહિત અનેક ખાડીઓ ખાક થઈ ગઈ છે. ઘટનામાં એકનું મોત થયું હોવાનું અને બે-થી ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની…

Read More

સોનાના વાયદામાં રૂ.2141 અને ચાંદીના વાયદામાં રૂ.4607નો જંગી ઉછાળોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.26 સુધર્યો કોમોડિટી વાયદાઓમાં રૂ.32801.24 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.128210.53 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 27667.75 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 29021 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.161015.78 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.32801.24 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.128210.53 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. ઇન્ડેક્સ વાયદાઓમાં રૂ.2.95 કરોડ અને ઇન્ડેક્સ ઓપ્શન્સમાં રૂ.1.06 કરોડનાં કામકાજ થયાં હતાં. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ નવેમ્બર વાયદો 29021 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.…

Read More

देश के स्कूली विद्यार्थियों के लिए आयोजित होने वाले सबसे बड़े मिनिथॉन में से एक प्रमुख और लोकप्रिय “मेगा रयान मिनिथॉन- 2025” का सफल आयोजन रविवार , 9 नवम्बर, 2025 को नवी मुंबई में किया गया, जिसमें मुंबई और नवी मुंबई के 24 स्कूलों के 10,605 विद्यार्थियों ने उत्साहपूर्वक भाग लिया। इस सम्बन्ध में जानकारी देते हुए आयोजन संस्थान की प्रमुख प्रतिनिधि और मुंबई की वरिष्ठ साहित्यकार श्रीमती प्रमिला शर्मा ने बताया कि “मेगा रयान मिनिथॉन 2025” का आयोजन रयान ग्रुप ऑफ इंस्टीट्यूशंस के तत्वावधान में स्कूली छात्रों के लिए 218 वीं दौड़ के रूप में किया गया, जिसका मार्गदर्शन…

Read More

પુજારાની પત્નિ પુજાએ પોતાના પુસ્તકમાં કર્યો ખુલાસો.ભારતીય ટીમની નવી દિવાલ ચેતેશ્વરનું કરિયર સુપરસ્ટાર શાહરૂખે બચાવ્યું હતું.૨૦૦૯ની આઈપીએલમાં શાહરૂખ ખાનની ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઈટ રાઈડર્સ દ્વારા પુજારાને ખરીદવામાં આવ્યો હતોભારતીય ટેસ્ટ ટીમની ’નવી દિવાલ’ તરીકે ઓળખાતા ચેતેશ્વર પૂજારાનું ક્રિકેટ કરિયર એક સમયે જાેખમમાં મુકાઈ ગયું હતું. જાે કે, બોલિવૂડના સુપરસ્ટાર અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના માલિક શાહરૂખ ખાનની ફ્રેન્ચાઇઝીના સહયોગથી તે આ મુશ્કેલ સમયમાંથી બહાર આવી શક્યો હતો.પૂજારાની પત્ની પૂજાએ પોતાના પુસ્તકમાં આ અંગેનો ખુલાસો કર્યાે છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે KKR મેનેજમેન્ટે કેવી રીતે પૂજારાને મુશ્કેલીના સમયમાં સાથ આપ્યો હતો.પૂજારાની પત્ની પૂજાએ પોતાના પુસ્તકમાં આ અંગેનો ખુલાસો કર્યાે છે કે,…

Read More

ફેક પ્રોફાઇલ દ્વારા પરિવારને નિશાન બનાવ્યો,સાઉથની અભિનેત્રી અનુપમા પરમેશ્વરનનું થયું સાયબર બુલિંગ!અનુપમા પરમેશ્વરનના કરિયરની વાત કરીએ તો, આ વર્ષે તે ‘જાનકી વર્સિસ સ્ટેટ ઓફ કેરળ’માં જાેવા મળી હતી.સાઉથની ફેમસ એક્ટ્રેસ અનુપમા પરમેશ્વરન લાંબા સમયથી સાયબર બુલિંગનો સામનો કરી રહી હતી. એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ વિશે વિગતવાર માહિતી આપી છે. જાેકે, જ્યારે તેને સાયબર બુલિંગ કરનાર વ્યક્તિ વિશે જાણ થઈ, ત્યારે તે ચોંકી ગઈ હતી. અનુપમાએ આજે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે જણાવ્યું કે- ‘થોડા દિવસો પહેલાં મને ખબર પડી કે એક ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ મારા અને મારા પરિવાર વિશે અત્યંત ખોટી વાતો ફેલાવી રહી…

Read More

અમિતાભ બચ્ચને કોને આપી ધમકી?ખબરદાર જાે એને હાથ લગાવ્યો છે તો, તારું કરિયર બરબાદ કરી નાખીશબિગ બી હાલમાં કૌન બનેગા કરોડપતિ હોસ્ટ કરી રહ્યા છે અને તેઓ ટૂંક સમયમાં જ ફિલ્મ કલ્કી ૨૮૯૮ એડીની સિક્વલમાં જાેવા મળશેબોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન ૮૩ વર્ષે પણ રિયલ અને રીલ લાઈફમાં એકદમ સુપકર એક્ટિવ છે. જેમ બિગ બીને આપણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મહાનાયક કહીએ છીએ એ જ રીતે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં નેશનલ એવોર્ડ વિનર સિંગર શંકર મહાદેવનનું નામ ખૂબ જ આદરથી લેવામાં આવે છે. શંકર મહાદેવને અનેક સુપરહિટ ગીતો ઈન્ડસ્ટ્રીને આપ્યા છે. પરંતુ શું તમને ખબર છે કે બિગ બીએ શંકર મહાદેવનને કરિયર ખરાબ કરવાની ધમકી…

Read More

આર. માધવનનો દ્ગજીછના અધિકારી જેવો લૂકઆર. માધવનની ફિલ્મ ‘ધુરંધર’નું પોસ્ટર રિલીઝ‘ધુરંધર’ ફિલ્મના આ નવા પોસ્ટરને ‘કર્મનો સારથી’ કેપ્શન સાથે રણવીર સિંહે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યું છમુંબઈ: અભિનેતા રણવીર સિંહના ૪૦માં જન્મદિવસે તેની નવી ફિલ્મ ‘ધુરંધર’નું ટીઝર આઉટ થયું હતું ત્યાર બાદ ‘ધુરંધર’ ફિલ્મનો ફર્સ્ટ લૂક વીડિયો પણ રિલીઝ થયો હતો. આ વીડિયોમાં ફિલ્મના અન્ય કલાકારો પણ જાેવા મળ્યા હતા. આ કલાકારોમાં અર્જુન રામપાલ, અક્ષય ખન્ના અને આર. માધવન તથા અભિનેત્રી સારા અર્જુન જાેવા મળ્યા હતા. જાેકે, હવે આ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં આર. માધવનનો અલગ અંદાજ જાેવા મળ્યો છે.‘ધુરંધર’ ફિલ્મના મેકર્સે નવું પોસ્ટર રિલીઝ…

Read More

ટુર્નામેન્ટમાં કુવૈત, યુએઈ અને નેપાળ સામે ભારતીય ટીમનો પરાજયહોંગકોંક સિક્સિસ ટુર્નામેન્ટમાંથી ટીમ ઈન્ડિયા બહાર થઈગ્રુપ-સીમાં ભારતને પોતાની પ્રથમ મેચમાં કુવૈત સામે ૨૭ રને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.હોંગકોંગમાં રમાઈ રહેલી હોંગકોંગ સિક્સિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફેવરિટ ગણાતી ભારતીય ક્રિકેટ ટીમ નોક-આઉટ રાઉન્ડમાં પહોંચવામાં નિષ્ફળ રહી હતી અને તેનું અભિયાન સમાપ્ત થઈ ગયું હતું. આ ટુર્નામેન્ટમાં ૬-૬ ઓવરની મેચ હોય છે અને બંને ટીમમાં છ છ ખેલાડીઓ રમે છે. ભારતીય ટીમમાં દિનેશ કાર્તિક, રોબિન ઉથપ્પા, પ્રિયાંક પંચાલ, અભિમન્ય મિથુન, સ્ટુઅર્ટ બિન્ની, શાહબાઝ નદીમ જેવા ખેલાડીઓ હોવા છતાં તેને કુવૈત, યુએઈ અને નેપાળ સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાની ટીમ સામે પણ…

Read More