Author: Garvi Gujarat

બિપાશા બાદ બીજી હીરોઈન પર નિશાન.નામ લીધા વગર મૃણાલ ઠાકુરે અનુષ્કા શર્માને ટોણો માર્યો.અન્ય અભિનેત્રીને લઈને કરેલી ટિપ્પણીને લઈને યુઝર્સે મૃણાલ ઠાકુરને ટ્રોલ કરવાનું શરૂ કર્યુ.સાઉથની ફિલ્મો બાદ અભિનેત્રી મૃણાલ ઠાકુરે બોલીવુડમાં પણ પોતાનું સ્થાન બનાવી લીધું છે. તાજેતરમાં તે સન ઓફ સરદાર ૨માં જાેવા મળી હતી. જાેકે, આજકાલ તે અન્ય અભિનેત્રીઓને લઈને વિવાદિત નિવેદન આપીને ચર્ચાનું કેન્દ્ર બની રહી છે. ગયા મહિને મૃણાલ ઠાકુરે બિપાશા બાસુ વિશે વિવાદિત ટિપ્પણી કરી હતી. બિપાશા બાદ હવે મૃણાલે અનુષ્કા શર્મા તરફ પોતાનું નિશાન સાધ્યું છે.રેડિટ પર મૃણાલ ઠાકુરના એક ઇન્ટરવ્યૂનો વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં મૃણાલને પૂછવામાં આવ્યું કે, એવી…

Read More

ચાહકોને શાહરૂખ ખાન અને પ્રિયંકા ચોપરાની ફિલ્મો ખૂબ ગમતી હતી.પ્રિયંકાએ શાહરૂખની અટકી પડેલી ફિલ્મ સ્ટોરી પરથી દસ્તાવેજી ફિલ્મ બનાવી નાખી.‘ધ સાયકલ ઓફ લવ’ નામની ડોક્યુમેન્ટરી દિલ્હીના એક સ્ટ્રીટ આર્ટિસ્ટ પીકે મહાનંદિયાની રોમેન્ટિક સફર પર આધારિત છ.ચાહકોને શાહરૂખ ખાન અને પ્રિયંકા ચોપરાની ફિલ્મો ખૂબ ગમતી હતી. બંને સ્ટાર્સ વિશે ઘણી વાર્તાઓ પણ ઉદ્યોગના ગલિયારાઓમાં વાયરલ થઈ રહી છે. પરંતુ બંને હવે અલગ અલગ રસ્તા પર છે. શાહરૂખ પોતાના બાળકોની કારકિર્દી તેમજ ફિલ્મ ‘કિંગ’માં વ્યસ્ત છે, તો બીજી તરફ પ્રિયંકા ચોપરા બોલિવૂડમાં વાપસી કરવા માટે તૈયાર છે. આ દરમિયાન, પ્રિયંકા ચોપરાએ કિંગ ખાનની અટકી પડેલી ફિલ્મની વાર્તા પર મોટો જુગાર રમ્યો છે.અભિનેત્રી…

Read More

ગુજરાતી ફિલ્મ ‘વશ લેવલ-૨’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી.૮ કરોડના ખર્ચે બનેલી ‘વશ લેવલ-૨’ એ ૬ દિવસમાં ૭.૫૯ કરોડ કમાઈ લીધા. કોઈ મોટી સ્ટાર કાસ્ટ વગર, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી રહી છ.ગુજરાતી ફિલ્મ ‘વશ લેવલ-૨’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ એ જ ફિલ્મ છે જેનો પહેલા ભાગ અજય દેવગન અને આર. માધવનની ફિલ્મ ‘શૈતાન’ બનાવવામાં આવી હતી. ‘વશ’નો પહેલો ભાગ ફક્ત ગુજરાતીમાં રિલીઝ થયો હતો, પરંતુ તેનો બીજાે ભાગ નિર્માતાઓ દ્વારા હિન્દીમાં રિલીઝ કરવામાં આવ્યો છે. કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મને ૮.૧ રેટિંગ મળ્યું છે અને જાે તમે ‘શૈતાન’ જાેઈ હોય…

Read More

કંપનીઓ સાથે સંકળાયેલા સ્ક્રેપ ડીલરોને ત્યાં દરોડા.વાપીની પેપર મિલોમાં આઈટીનું સર્ચ ઓપરેશન હાથ ધરાય.મુંબઈ, પુણેમાં ૧૦થી ૧૨ જગ્યાએ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે.વાપીની પેપર મિલોમા IT સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ગજાનંદ પેપર મિલમાં IT સર્ચ ઓપરેશન કરાયું છે. શ્રી અજીત પલ્પ એન્ડ પેપર મિલ, એન.આર.અગ્રવાલ પેપર મિલમાં સર્ચ ઓપરેશનમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે. વાપી સહિત મુંબઈ અને પુણેમાં પણ IT સર્ચ કરવામાં આવી રહ્યું છે. કંપનીઓ સાથે સંકળાયેલાના ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે. વાપીમાં ૨૫થી વધુ સ્થળોએ ૈં્ વિભાગ દ્વારા દરોડા કરવામાં આવ્યા છે. મુંબઈ, પુણેમાં ૧૦થી ૧૨ જગ્યાએ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે. વાપીની…

Read More

અંબાજીને સ્વચ્છ રાખવા પદપાત્રીઓ માટે ખાસ ઓફર.૧૦ પ્લાસ્ટિકની બોટલ આપો અને એક સ્ટીલની બોટલ લઇ જાવ.આ માટે વિવિધ ઉદ્યોગો દ્વારા ૧૦,૦૦૦ સ્ટીલ બોટલનું દાન કરવામાં આવ્યું છ.લાખો માઈ ભક્તોની આસ્થા સાથે જાેડાયેલી ‘અંબાજી પદયાત્રા-સ્વચ્છ પર્યાવરણ યાત્રા‘ બની રહે તેવા મંત્ર સાથે અંબાજી પદયાત્રા દરમિયાન એકત્રિત થતો હજારો ટન વિવિધ ઘન કચરાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી રીસાઈકલ-નિકાલ કરવા અંદાજે છેલ્લા ૧૩ વર્ષથી ય્ઁઝ્રમ્ દ્વારા એક વિશેષ પહેલ હાથ ધરવામાં આવે છે. અંબાજી પદયાત્રા માર્ગ પર ગત વર્ષે ૭૬૦ ટનથી વધુ કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. આ વર્ષે પણ અંબાજી પદયાત્રા માર્ગ પર જાેવા મળતા વિવિધ કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવાના ઉદ્દેશ સાથે ૧૦૦…

Read More

ટ્રોલી બેગના પૈડામાં છુપાવ્યું હતું સોનું.અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરીનો પર્દાફાશ.દુબઈથી ફ્લાઇટ FZ ૪૩૭ દ્વારા આવેલા એક પેસેન્જર પાસેથી રૂપિયા૧૬ લાખની કિંમતનું ૨૪ કેરેટ સોનું જપ્ત કરવામાં આવ્યું છે.અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફરી એકવાર કસ્ટમ્સ અધિકારીઓએ સોનાની દાણચોરીનો પર્દાફાશ કર્યો છે. દુબઈથી ફ્લાઇટ FZ ૪૩૭ દ્વારા આવેલા એક પેસેન્જર પાસેથી રૂપિયા૧૬ લાખની કિંમતનું ૨૪ કેરેટ સોનું જપ્ત કરવામાં આવ્યું છે, જેને તેણે પોતાની ટ્રોલી બેગના વ્હીલના પોલા ભાગમાં છુપાવ્યું હતું.કસ્ટમ્સ અધિકારીઓને પેસેન્જરની હિલચાલ પર શંકા જતા તેને અટકાવવામાં આવ્યો હતો. તેની બેગની તપાસ કરતા, અધિકારીઓને વ્હીલની રચનામાં કંઈક અસામાન્યતા જાેવા મળી હતી. વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતાં વ્હીલની…

Read More

એમ.એસ યુનિવર્સિટીના નવા વાઈસ ચાન્સેલર પ્રો.ભનાગેએ તેમનો ચાર્જ સંભાળ્યા.તેઓનું રિસર્ચ વર્ક આગળ વધે તેના પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશ.એમ.એસ યુનિવર્સિટીના ૧૮મા વાઈસ ચાન્સેલર તરીકે મુંબઈના પ્રોફેસર બી.એમ.ભનાગેએ આજે તેમનો ચાર્જ સંભાળ્યા બાદ કહ્યું હતું કે હું મૂળભૂતપણે રિસર્ચર છું, એટલે સારા અને ગુણવત્તાયુક્ત રિસર્ચ અને તેને પ્રોત્સાહન આપવા તરફ મારું વિશેષ ધ્યાન રહેશે. યુનિવર્સિટીની શૈક્ષણિક શ્રેષ્ઠતા વધે અને ખાસ તો અહીંના અધ્યાપકો કે જે સારું કામ કરે છે તેઓનું રિસર્ચ વર્ક આગળ વધે તેના પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. અહીંના રિસર્ચ સારામાં સારા જર્નલમાં પ્રસિદ્ધ થાય અને સમાજ ઉપયોગી બને તે વધુ જરૂરી છે. રિસર્ચ વર્ક સમાજમાં જવું…

Read More

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ સોના-ચાંદીમાં સામસામા રાહઃ સોનાનો વાયદો રૂ.50 વધ્યો, ચાંદીનો વાયદો રૂ.134 ઘટ્યો કોમોડિટી વાયદાઓમાં રૂ.21013.62 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.72669.86 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.18038.84 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 24611 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.93687.03 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.21013.62 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.72669.86 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 24611 પોઇન્ટના સ્તરે હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1169.07 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.18038.84 કરોડનાં કામકાજ થયાં હતાં.…

Read More

આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી.ચાણસ્માના કંબોઈ ગામમાં આંગડિયા પેઢીના સંચાલકોની ધમકીથી ખેડૂતનો આપઘાત.રૂ.૬.૫૦ કરોડની હેરાફેરીનો ખોટો આરોપ મૂકી પરિવારને ધમકી આપતાં ખેડૂતે પગલું ભર્યું.પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના કંબોઇ ગામે આંગડિયા પેઢીના સંચાલકોની ધમકીઓથી કંટાળીને એક ખેડૂતે આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. આ બાબતે મૃતકના પુત્રે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.કંબોઈ ગામના સહદેવસિંહ સોલંકી કોલકાતામાં ડી.વાય. એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાં નોકરી કરતા હતા. પેઢીના સંચાલકો ગોવિંદજી સોલંકી, કનુજી સોલંકી અને શૈલેન્દ્રસિંહ સોલંકીએ તેમના પર પેઢીના હિસાબમાંથી સાડા છ કરોડ રૂપિયાની હેરાફેરીનો આરોપ મૂક્યો હતો.આ ત્રણેય જણા વારંવાર સહદેવસિંહના…

Read More

અંતિમ દિવસે નામ કમી કરાવવા ૨.૧૭ લાખ, ઉમેરવા માટે ૩૬,૦૦૦ અરજી.બિહાર SIRની સમયમર્યાદા લંબાવવા સુપ્રીમ કોર્ટનો ઈનકાર.મતદાતાઓ ૧ સપ્ટેમ્બર પછી પણ યાદીમાં નામ ઉમેરવાની કે તે અંગે વાંધા રજૂ કરવાની કે તેમાં સુધારા કરવા અંગેની રજૂઆત કરી શકશે.બિહારમાં ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલી વિશેષ મતદાર યાદી સુધારણા (એસઆઈઆર)માં નામ ઉમેરવા, વાંધા રજૂ કરવા અથવા તો સુધારો કરવા માટેની એક મહિનાની સમયમર્યાદા સોમવારે પૂરી થઈ હતી. સુપ્રીમ કોર્ટે એસઆઈઆર માટે વધુ સમય આપવાનો ઈનકાર કર્યાે હતો. મતદાતાઓ ૧ સપ્ટેમ્બર પછી પણ યાદીમાં નામ ઉમેરવાની કે તે અંગે વાંધા રજૂ કરવાની કે તેમાં સુધારા કરવા અંગેની રજૂઆત કરી શકશે તેવી ચૂંટણી પંચે…

Read More