- ટ્રમ્પના દાવા બાદ ઈટલી PM જ્યોર્જિયા મેલોનીનો આકરા જવાબ, નિવેદનને પાયાવિહોણું ગણાવ્યું
- આંતરરાષ્ટ્રીય યોગ દિવસે કોલકાતામાં અનોખો નજારો: હૂગલી નદી પર 500થી વધુ નૌકાઓમાં સામૂહિક યોગ
- ફૂટપાથ પર ચાલવું મૂળભૂત અધિકાર: સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, સરકારને કાયદો બનાવવા નિર્દેશ
- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 20થી વધુ કર્મચારીઓના રાજીનામા, નવા ભરતી થયેલા કર્મીઓએ પણ છોડ્યો રસ્તો
- બેરોજગારી, ગરીબી અને મોંઘવારીના કારણે યુવાનો અને યુવતીઓ ખોટા માર્ગે ધકેલાઈ રહ્યા હોવાનો આક્ષેપ
- મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરની તિજોરીમાંથી હજારો કરોડના દાન અને દાગીના ગાયબ હોવાનો ગંભીર આરોપ
- સગીરાના દુષ્કર્મ કેસમાં કલોલ કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદ, પીડિતાને ₹5 લાખ વળતર
- મિડલ ઈસ્ટમાંથી રાહતના સમાચાર: LPG અને ક્રૂડ ઓઈલના 40થી વધુ જહાજો ભારત તરફ રવાના
Author: Garvi Gujarat
સરકારે પરિવહન ક્ષેત્રમાં મોટો ફેરફાર કર્યો.નવા GST દરથી ટ્રકથી લઈને ઈ-રિક્ષા સુધીના વાહનો સસ્તા થશે.હેચબેક અને કોમ્પેક્ટ સેગમેન્ટમાં કાર પર ૨૮ ટકાને બદલે ૧૮ ટકા ટેક્સ લાગશે : સ્કૂટર-મોપેડ સસ્તા થશ.નવા GST દરમાં ફેરફારની હવે સામાન્ય લોકોના ખિસ્સા પર સીધી અસર પડશે. ખાસ કરીને મધ્યમ વર્ગના પરિવારો, જેઓ રોજિંદા જરૂરિયાતો માટે વાહનો ખરીદવાનું સ્વપ્ન જુએ છે, તેમના માટે આ ફેરફાર ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. એટલું જ નહીં, સરકારે પરિવહન ક્ષેત્રમાં મોટો ફેરફાર કર્યો છે અને ઘણા વાહનો અને ઓટો પાર્ટ્સ પર GST દર ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કર્યા છે. આ ર્નિણયનો સીધો ફાયદો સામાન્ય ગ્રાહકોથી લઈને લોજિસ્ટિક્સ…
શિખર ધવન પણ ED રડારમાં.સટ્ટાબાજી એપ કેસમાં શિખર ધવનની પણ પૂછપરછ કરાશે.સુરેશ રૈના સહિત ઘણા ક્રિકેટરોની પૂછપરછ કરાઈ છ.ગેરકાયદેસર સટ્ટાબાજી એપ વન એક્સ બેટ સંબંધિત મની લોન્ડરિંગના સંદર્ભમાં પૂછપરછ માટે પૂર્વ ભારતીય ઓપનર શિખર ધવનને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેમને ૪ સપ્ટેમ્બરના રોજ પૂછપરછ માટે પોતાની ઓફિસમાં આવવા કહ્યું છે. અગાઉ ભૂતપૂર્વ ભારતીય વિસ્ફોટક બેટ્સમેન સુરેશ રૈના પણ સટ્ટાબાજીના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની રડારમાં આવ્યો હતો. ધવન પણ ટૂંક સમયમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડ્ઢ) ઓફિસ પહોંચશે. જાે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ શિખર ધવનની પૂછપરછ કરશે અને વન એક્સ બેટ સટ્ટાબાજી એપ સંબંધિત તપાસમાં…
યે રિશ્તા ક્યા કહેલાતા હૈથી જાણીતો થયો.ટીવી અભિનેતા આશિષ કપૂરની દુષ્કર્મ કેસમાં ધરપકડ કરાઈ.પીડિતાએ ઓગસ્ટમાં દિલ્હીમાં એક હાઉસ પાર્ટી દરમિયાન આશિષ કપૂર પર બાથરૂમમાં દુષ્કર્મ કરવાનો આરોપ લગાવ્યો.પોપ્યુલર ટીવી અભિનેતા આશિષ કપૂર પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે, જેનાથી ચાહકો ચોંકી ગયા છે. અભિનેતાની પુણે પોલીસે ધરપકડ કરી લીધી છે. પીડિતાએ ઓગસ્ટમાં દિલ્હીમાં એક હાઉસ પાર્ટી દરમિયાન આશિષ કપૂર પર બાથરૂમમાં દુષ્કર્મ કરવાનો આરોપ લગાવ્યો છે. દિલ્હીના સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનમાં આશિષ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આશિષ કપૂર ટીવી જગતનો એક જાણીતો ચહેરો છે. ટીવી ઉપરાંત તેણે ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે ઈન્સ્ટાગ્રામ પર પણ એક્ટિવ છે અને તેની…
શારજાહમાં રમાયેલી મેચમાં અફઘાન બોલિંગ સામે પાકિસ્તાની બેટિંગ લાચાર.ત્રિકોણીય ટી૨૦માં અફઘાનિસ્તાન સામે પાકિસ્તાનનો પરાજય.અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરીને તેની ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૬૯ રનનો સ્કોર રજૂ કર્યો હતો.ઇબ્રાહિમ ઝાદરાન અને સેદિકુલ્લાહ અટલની આક્મક અડધી સદી અને બોલર્સની કમાલથી અફઘાનિસ્તાને મંગળવારે અહીં રમાયેલી ત્રિકોણીય ટી૨૦ સિરીઝની મેચમાં પાકિસ્તાનને ૧૮ રનથી હરાવ્યું હતું. આ સિરીઝમાં ત્રીજી ટીમ યુનાઇટેડ આરબ અમિરાતની છે. સિરીઝમાં અત્યાર સુધીમાં રમાયેલી મેચમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાને બે બે મેચ જીતી છે. બંનેએ પરસ્પર એક એક મેચ જીતવા ઉપરાંત એક એક વાર યુએઈની ટીમને હરાવી છે. હવે ગુરુવારે પાકિસ્તાનનો મુકાબલો યુએઈ સામે થનારો છે. અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરીને તેની ૨૦…
પંજાબના તમામ જિલ્લાઓ પૂરગ્રસ્ત જાહેર.પંજાબમાં ભયાવહ પૂરનું સંકટ: ૩૭ લોકોનાં મોત.પંજાબમાં ભારે વરસાદને પગલે ખેતરોમાં પણ પાણી ભરાઈ જતા ૧.૪૮ લાખ હેક્ટરમાં પાક નષ્ટ થયો હોવાનું જણાયું છે. પંજાબમાં અવરિત વરસાદ તથા ઉપરવાસમાંથી છોડવામાં આવેલા પાણીને પગલે ભયાવહ પૂરની સ્થિતિ નિર્માણ પામી છે. પંજાબમાં ૧૯૮૮ પછીનું આ સૌથી ખતરનાક પૂર ગણવામાં આવે છે. તંત્ર દ્વારા રાજ્યના તમામ ૨૩ જિલ્લાને પૂરગ્રસ્ત જાહેર કરાયા છે. પ્રાપ્ત વિગતો મુજબ વરસાદ અને પૂર સંલગ્ન ઘટનાઓમાં પંજાબમાં ૩૭ લોકોનાં મોત થયા છે જ્યારે ૩.૫ લાખ લોકો પ્રભાવિત થયા છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું કે, જ્યારે દેશ પર સંકટ આવ્યું છે ત્યારે પંજાબ હંમેશા પડખે…
જાન્હવી કપૂર- વરુણ ધવન સોનુ નિગમના આઇકોનિક ગીતને પાછું લાવ્યા.સન્ની સંસ્કારી કી તુલસી કુમારીનું બિજુરિયા ગીત રિલીઝ.બિજુરિયા ગીતની મૂળ રચના રવિ પવાર દ્વારા કરવામાં આવી હતી, અને તેના શબ્દો સોનુ અને અજય ઝિંગરાણે લખ્યા હતા.બોલિવૂડમાં ફરી એકવાર ભૂતકાળનો સમયની યાદ અપાવે છે. અને આ વખતે ફિલ્મ સન્ની સંસ્કારી કી તુલસી કુમારી ના નિર્માતાઓએ સોનુ નિગમના ૧૯૯૯ ના આલ્બમ ‘મૌસમ’ માંથી જૂનું ટ્રેક ‘બિજુરિયા’પાછું લાવ્યું છે. ફિલ્મના મ્યુઝિક પાર્ટનર સોની મ્યુઝિક ઇન્ડિયાએ તેનો મ્યુઝિક વિડિયો રિલીઝ કર્યાે છે.બિજુરિયા ગીતમાં વરુણ ધવન અને જાન્હવી કપૂર છે તે મ્યુઝિક તનિષ્ક બાગચી દ્વારા ફરીથી તૈયાર કરાયેલ ટ્રેકના નવા વરઝ્ન પર ડાન્સ કરતા જાેવા મળ્યા…
ઘોઘા તાલુકાના સ્માર્ટ વિલેજ વાવડી ગામના સરપંચ શ્રી મહેન્દ્રસિંહ પી ગોહિલ તથા તલાટી કમ મંત્રી શ્રી શૈલેષભાઈ ડી સોલંકી દિલ્હી ખાતે રાષ્ટ્રીય તાલીમ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લાના ડેલીગેશન તરીકે આમંત્રણ. ભાવનગર જિલ્લાના પાંચ ગામ તથા તેમના એલ ઓ તરીકે તલાટી કમ મંત્રી શ્રી શૈલેશભાઈ ડી સોલંકી દિલ્હી ખાતે યોજાનાર રાષ્ટ્રીય સ્તરની ત્રણ દિવસની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની તાલીમ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આમંત્રણ પ્રાપ્ત કર્યું છે આ કાર્યક્રમ પંચાયતી રાજ વ્યવસ્થાને વધુ મજબૂત અને ગ્રામીણ વિકાસને વધુ સારી રીતે વેગ મળે તે માટે ખાસ આયોજિત કરવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતમાંથી પસંદ કરાયેલા સરપંચો માંથી વાવડી ગામના સરપંચ શ્રી તથા તલાટી કમ મંત્રીશ્રી…
ઇમરાને કહ્યું ‘મારો કૂક એક અઠવાડિયાનું બધું જ એક સાથે બનાવી દે છે’.ઇમરાન હાશ્મી ૨ વર્ષથી એક જ ડાયેટ ફોલો કરે છે. નિષ્ણાતોના મતે મોનો ડાયેટમાં ૨૪થી ૭૨ કલાક માટે માત્ર એક જ ખોરાક ખાવાનો સમાવેશ થાય છે.તાજેતરના એક ઇન્ટરવ્યુ દરમિયાન, ઇમરાન હાશ્મીએ પોતાનાં રોજિંદા ડાયેટ વિશે ખુલાસો કર્યાે. તેણે કહ્યું, “હું દિવસની શરૂઆત સલાડની પ્લેટથી કરું છું. ત્યારબાદ ચિકન કીમા આવે છે, કારણ કે તે પચવામાં સરળ છે. હું નિયમિત ચિકન ખાઈ શકતો નથી, કારણ કે તેમને ચિકનનો સ્વાદ ગમતો નથી. તેના વિકલ્પમાં મારી પાસે બાફેલા શક્કરિયાનો બાઉલ પણ છે.”આ અંગે વિગતે વાત કરતા ઇમરાને કહ્યું, “આ ખાસ ડાયેટ…
આજે લોકો ‘સારા સંગીત અને કવિતા માટે ઝંખે છે’.રહેમાનની કબૂલાત : રીલ્સ જાેઇને કલાકારોને શોધું છું.આપણે અરાજકતામાં રહીએ છીએ અને અરાજકતાને સંગીત દ્વારા વધારવી જાેઈએ નહીં.ઓસ્કાર વિજેતા સંગીતકાર એ.આર.રહેમાન સંગીતમાં અને વાજિંત્રોમાં અન્ય દરેક કલાકારોથી વધુ પ્રયોગો કરવા માટે જાણીતા છે. તેઓ પોતાના ગીતો માટે નવા નવા ગાયકો પણ શોધી લાવે છે. ત્યારે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, રહેમાને ભાર મૂક્યો હતો કે સંગીતમાં સમાજને આકાર આપવાની શક્તિ છે અને આજે લોકો ‘સારા સંગીત અને કવિતા માટે ઝંખે છે’. તેમણે એવું પણ કબૂલ્યું કે તેઓ સોશિયલ મીડિયા પર રીલ્સ જાેઈને કલાકારો શોધે છે. રહેમાને ઇન્ટરવ્યુમાં કહ્યું,“પહેલા જ્યારેવિશ્વ સાંસ્કૃતિક રીતે અનેક સીમાડાઓમાં બંધાયેલું…
‘સ્મેશિંગ મશીન’ની ભૂમિકા માટે ડ્વેને ૨૭ કિલો વજન ઘટાડ્યું.‘ધ રોક’ ડ્વેન જાેહ્ન્સનનું ઘટેલું વજન જાેઇ ફૅન્સમાં આશ્ચર્ય ને ચિંતા.ડ્વેન જાેહ્ન્સન તેના કદાવર શરીર અને લાર્જર ધેન લાઇફ વ્યક્તિત્વ માટે દુનિયાભરમાં જાણીતો છે.ડ્વેન જાેહ્ન્સનના તાજેતરના દેખાવે તેના બધા ચાહકોને આશ્ચર્યમાં મુકી દીધા છે. તેનું શરીર એકદમ ઘટી ગયેલું જાેઈને ઘણા ફૅન્સ ચિંતામાં પણ પડી ગયાં હતાં.ડ્વેન જાેહ્ન્સન તેના કદાવર શરીર અને લાર્જર ધેન લાઇફ વ્યક્તિત્વ માટે દુનિયાભરમાં જાણીતો છે. તેણે તાજેતરમાં વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતીઅને તેના વજનમાં નોંધપાત્ર ઘટાડા અને ડ્રામેટિક પાતળી ળેમના ચશ્માએ ચાહકો અને વિવેચકો સ્તબ્ધ કરી દીધાં હતાં, જેના કારણે દરેકને તેની વજન ઘટાડવાની સફર વિશે…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



