- અયોધ્યા દાન અને ગેરરીતિના આક્ષેપો પર AAPનો સવાલ: રામભક્તોની આસ્થા અને દાન કેટલું સુરક્ષિત?
- 30 વર્ષના ભાજપ શાસન પર AAPનો સવાલ: વિકાસ થયો કે ગુજરાતને લોન અને ગુલામી તરફ ધકેલાયું?
- ટ્રમ્પના દાવા બાદ ઈટલી PM જ્યોર્જિયા મેલોનીનો આકરા જવાબ, નિવેદનને પાયાવિહોણું ગણાવ્યું
- આંતરરાષ્ટ્રીય યોગ દિવસે કોલકાતામાં અનોખો નજારો: હૂગલી નદી પર 500થી વધુ નૌકાઓમાં સામૂહિક યોગ
- ફૂટપાથ પર ચાલવું મૂળભૂત અધિકાર: સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, સરકારને કાયદો બનાવવા નિર્દેશ
- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 20થી વધુ કર્મચારીઓના રાજીનામા, નવા ભરતી થયેલા કર્મીઓએ પણ છોડ્યો રસ્તો
- બેરોજગારી, ગરીબી અને મોંઘવારીના કારણે યુવાનો અને યુવતીઓ ખોટા માર્ગે ધકેલાઈ રહ્યા હોવાનો આક્ષેપ
- મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરની તિજોરીમાંથી હજારો કરોડના દાન અને દાગીના ગાયબ હોવાનો ગંભીર આરોપ
Author: Garvi Gujarat
શહેરની અગ્રણી સંસ્થા જૈન યુવા ફેડરેશન દ્વારા ખૂબ જ ઉત્સાહ સાથે ઘરે ઘરે તપસ્વી સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાની ટીમે અમદાવાદના શિવાંચી માલાણી વિસ્તારમાં જૈન સમાજના વિવિધ સંપ્રદાયોના તપસ્વીઓનું તેમના નિવાસસ્થાને સ્વાગત કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન, અઠ્ઠાઈ, માસક્ષમન, સિદ્ધિતપ, વર્ષિતપ અને અન્ય ઉચ્ચ તપસ્યા પૂર્ણ કરનારા તપસ્વીઓનું કુમકુમ તિલક, ભેટ અને “તપસ્વી અમર રહેં” જેવા નારાઓથી સન્માન કરવામાં આવ્યું . જૈન યુવા ફેડરેશન ઘણા વર્ષોથી આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે. સંસ્થા ના પ્રમુખ અમિત કાંટેડ તેઓએ કહ્યું – “તપસ્વીઓનું સન્માન કરવાથી તેમનું મનોબળ વધે છે અને સમાજમાં તપ ની ભાવનાને નવી પ્રેરણા મળે છે.” આ વર્ષે, સમદડી…
ઓગસ્ટ મહિનામાં સોના-ચાંદીના વાયદા ઓલ ટાઇમ હાઇને સ્પર્શ્યા… સોનાના વાયદામાં રૂ.5,055 અને ચાંદીના વાયદામાં રૂ.10,399નો મન્થલી ઉછાળોઃ ક્રૂડ તેલ વાયદો રૂ.319 લપસ્યો એમસીએક્સ પર મહિનાના અંતે કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં નોંધાયું રૂ.12,17,717 કરોડનું ઐતિહાસિક ઊંચું ટર્નઓવરઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.695701.31 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.7320529.74 કરોડનું મન્થલી ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.378616.05 કરોડનાં મન્થલી ધોરણે કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 24293 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 1થી 29 ઓગસ્ટના મહિના દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.8016292.32 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.695701.31 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.7320529.74 કરોડનું નોશનલ…
અમદાવાદના ઘાટલોડિયા વોર્ડમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વૃક્ષો પર્યાવરણ અને વાતાવરણ શુદ્ધિ માટે મહત્વનો ભાગ ભજવે છે. ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ ‘એક પેડ મા કે નામ’ માતાના નામે એક વૃક્ષ વાવવાના સંકલ્પથી શરૂ થયેલ ઘનિષ્ઠ વૃક્ષારોપણ અભિયાનમાં ઘાટલોડિયા વોર્ડમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આયુષ્માન વનમાં આ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે અમદાવાદના મેયર સુશ્રી પ્રતિભાબહેન જૈન, ડેપ્યુટી મેયર શ્રી જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, ધારાસભ્ય શ્રી બાબુભાઈ પટેલ, અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી…
ડોનાલ્ડ ટ્રમ્પની લથડતી તબિયત વચ્ચે ઉપપ્રમુખનો સૂચક ખુલાસા.‘ભયાનક દુર્ઘટના’ સર્જાય તો દેશનું સુકાન સંભાળવા તૈયાર: વેન્સ.સાઉથ કોરિયન પ્રમુખ લી જે મિયુંગ સાથેની મુલાકાત દરમિયાન ટ્રમ્પના હાથ પર મોટાં ઊઝરડાં જાેવા મળ્યા હતા. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું આરોગ્ય સતત કથળી રહ્યું હોવાની આશંકાઓ પ્રબળ બની છે. પશ્ચિમી મીડિયા જગત પણ ટ્રમ્પની તબિયત અંગે અનેક અટકળો વ્યક્ત કરી રહ્યું છે ત્યારે ઉપપ્રમુખ જે ડી વેન્સને આ મામલે ખુલાસો કરવાની ફરજ પડી છે. વેન્સે અમેરિકન્સને વિશ્વાસ અપાવ્યો હતો કે, ચિંતા કરવાનું કોઈ કારણ નથી. ટ્રમ્પ એકદમ સ્વસ્થ છે અને પ્રમુખ તરીકે ચાર વર્ષ ચોક્કસ પૂરા કરશે. જાેકે એવા સમયે તેમણે એવી સ્પષ્ટતા પણ…
આ ફલેટનું સામાન્ય ભાડું બે લાખથી વધારે.હૃતિકે ગર્લફ્રેન્ડ સબાને ફક્ત ૭૫ હજારમાં ફલેટ ભાડે આપ્યો.મુંબઉના જૂહુ વરસોવા રોડ પરની બિલ્ડિંગમાં હૃતિકની ૧૦૦ કરોડની માલિકીની બે પ્રોપટી.હૃતિક રોશને મુંબઈના જૂહુ વરસોવા રોડ જેવા મોંઘાદાટ એરિયામાં થ્રી બીએચકે જેટલો વિશાળ ફલેટ તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદને ફક્ત ૭૫ હજાર રુપિયામાં ભાડે આપી દીધો છે. આ વિસ્તારમાં આ ભાડાંમાં વન બીએચકે ફલેટ પણ મળવો મુશ્કેલ છે. થ્રી બીએચકે ફલેટનું ભાડું બે લાખ રુપિયાથી શરુ થતું હોય છે તેમ બજાર વર્તુળોનું કહેવું છે. આ ફલેટ આશરે ૧૦૦૦થી ૧૩૦૦ ચોરસ ફૂટનો છે. મુંબઈમાં ફલેટ્સની સામાન્ય સાઈઝ કરતાં પણ આ ફલેટ વધારે મોટો છે. હૃતિકે આ બિલ્ડિંગમાં…
શેફાલીનું ૨૭ જુલાઈ ૨૦૨૫ ના રોજ અવસાન થયું હતુ.પરાગ ત્યાગીએ ગણપતિ બાપ્પા ઘરે લાવી શેફાલી જરીવાલાની ઇચ્છા પૂરી કરી.પરાગે એક વીડિયો શેર કર્યો છે જેમાં તે બાપ્પાને ઘરે લાવે છે અને પછી તેમની પૂજા કરે છ.પરાગ ત્યાગી ભલે શેફાલી જરીવાલાના મૃત્યુ પછી એકલા પડી ગયો હોય, પરંતુ તે શેફાલીની દરેક ઇચ્છા પૂરી કરી રહ્યો છે. જ્યારે શેફાલી જીવતી હતી, ત્યારે તે દર વર્ષે ઘરે ગણપતિ બાપ્પાનું સ્વાગત કરતી હતી, દમદાર ઉજવણી કરતી હતી. હવે આ વર્ષે, ભલે શેફાલી નથી, પરાગ તેની ઇચ્છા પૂરી કરવા માટે બાપ્પાને એકલા જ ઘરે લાવ્યો. જાેકે, આ દરમિયાન શેફાલીના પરિવારના સભ્યો, ખાસ કરીને તેના માતા…
ફિલ્મ ઓક્ટોબરમાં આવશે.સન્ની સંસ્કારી કી તુલસી કુમારી ટીઝર રીલીઝ.રોમેન્ટિક કોમેડી સ્ટાર્સ વરુણ ધવન, જાહ્નવી કપૂર, સાન્યા મલ્હોત્રા અને રોહિત સરાફ મુખ્ય ભૂમિકામાં છ.ધર્મા પ્રોડક્શનની આગામી ફિલ્મ સની સંસ્કારી કી તુલસી કુમારીનું ટીઝર શુક્રવારે સવારે રિલીઝ કરવામાં આવ્યું હતું. રોમેન્ટિક કોમેડી સ્ટાર્સ વરુણ ધવન, જાહ્નવી કપૂર, સાન્યા મલ્હોત્રા અને રોહિત સરાફ મુખ્ય ભૂમિકામાં છે. તે શશાંક ખેતાન દ્વારા લખવામાં અને ર્નિદેશિત કરવામાં આવી છે.૫૨ સેકન્ડના ટૂંકા ટીઝરનો અંત વરુણ અને જાહ્નવીના પાત્રો વચ્ચે ‘મજાક’ સાથે થાય છે જ્યાં તે તેને સમજાવવાનો પ્રયાસ કરે છે કે તે જાણે છે કે નાઈટક્લબ શું છે, પરંતુ તે માને છે કે તે જાગરણને ભૂલથી નાઈટક્લબ…
અશનૂર કૌરનો ચોંકાવનારો અનુભવ.ત્રણ દિવસ ભૂખી રહી અને સેટ પર બેભાન થઈ ગઈ!.બિગ બોસ ૧૯માં જાેવા મળતી અશનૂર કૌરે બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. બિગ બોસ ૧૯ની સ્પર્ધક અને ભૂતપૂર્વ બાળ કલાકાર અશનૂર કૌરનો ફોટો, જેણે પોતાના બાળપણના સંઘર્ષાેનો ખુલાસો કર્યાે છે.મુંબઈ: સલમાન ખાનનો શો બિગ બોસ ૧૯ શરૂ થઈ ગયો છે. આ શોમાં ઘણા ટીવી સેલેબ્સ જાેવા મળી રહ્યા છે, પરંતુ આ ટીવી સેલેબ્સ સાથે જાેડાયેલી ઘણી વાતો છે, જેના વિશે તમે કદાચ નહીં જાણતા હો.બિગ બોસ ૧૯માં જાેવા મળતી અશનૂર કૌરે બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે પાંચ વર્ષની ઉંમરે ઉદ્યોગમાં પ્રવેશ…
70મા ફિલ્મફેર એવોર્ડસના આયોજન માટે ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ અને વર્લ્ડ વાઈડ મિડીયા પ્રા. લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં યોજાયેલા ગૌરવશાળી સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં MOU કરવામાં આવ્યા હતા. આ એમ.ઓ.યુ. પર રાજ્ય સરકાર વતી પ્રવાસન નિગમના મેનેજિંગ ડાયરેક્ટર અને ટુરિઝમ કમિશનર શ્રી પ્રભવ જોશી અને વર્લ્ડ વાઈડ મીડિયાના શ્રી રોહિત ગોપાકુમારે હસ્તાક્ષર કર્યા હતા. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારે ૨૦૨૨માં જાહેર કરેલી સિનેમેટીક ટુરીઝમ પોલિસીને પગલે ગુજરાતમાં ફિલ્મ ઉદ્યોગો આકર્ષિત થયા છે. તેમાં આ ફિલ્મફેર એવોર્ડ-2025નું આયોજન વધુ એક સિમાચિન્હ બનશે. મુખ્યમંત્રીશ્રીએ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ પ્રસંગે ફિલ્મ ફેર ટ્રોફી-બ્લેક લેડીનું અનાવરણ કર્યું હતું. ગુજરાતમાં સતત બીજીવાર…
मुख्यमंत्री श्री भूपेंद्र पटेल की प्रेरक उपस्थिति में गुरुवार को गांधीनगर में आयोजित गौरवशाली समारोह में 70वें फिल्मफेयर अवॉर्ड्स के आयोजन के लिए गुजरात पर्यटन निगम लिमिटेड (टीसीजीएल) तथा वर्ल्ड वाइड मीडिया प्रा. लि. के बीच एमओयू किया गया। इस एमओयू पर राज्य सरकार की ओर से टीसीजीएल के प्रबंध निदेशक एवं पर्यटन आयुक्त श्री प्रभव जोशी तथा वर्ल्ड वाइड मीडिया के श्री रोहित गोपाकुमार ने हस्ताक्षर किए। मुख्यमंत्री श्री भूपेंद्र पटेल के दिशादर्शन में राज्य सरकार द्वारा 2022 में घोषित की गई सिनेमैटिक टूरिज्म पॉलिसी के चलते गुजरात में फिल्म उद्योग आकर्षित हुए हैं, जिसमें इस फिल्मफेयर अवॉर्ड 2025…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



