- સોશિયલ મીડિયાના વ્યુઝ માટે ગણેશજીની મૂર્તિ સાથે જીવલેણ સ્ટન્ટ: શ્રદ્ધા અને સુરક્ષા દાવ પર
- ગણેશોત્સવમાં અશ્લીલતા અને આડંબર દૂર કરી સાચી ભક્તિ અને સંસ્કાર જાળવવાની જરૂર.
- બ્રહ્મવૈવર્ત પુરાણ: ગણેશ પ્રાગટ્ય, શનિદ્રષ્ટિથી મસ્તક છેદન અને ગજાનન સ્વરૂપની પૌરાણિક કથા
- ગ્રેટર નોઈડામાં હિટ એન્ડ રન: ફાસ્ટ કારે પાંચ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, વીડિયો વાયરલ
- દિશા સાલિયાનના પિતાએ આદિત્ય ઠાકરેને ૫૦૦ કરોડની માનહાનિ નોટિસ ફટકારી, ગુનો કર્યાનો કર્યો દાવો
- પેન્ટાગોનનો મોટો નિર્ણય: ૩૦+ વયના યુએસ પુરુષ સૈનિકો માટે ટેસ્ટોસ્ટેરોન પરીક્ષણ ફરજિયાત
- બેન્ક ઓફ જાપાને વ્યાજદર વધારી ૧.૨૫ ટકા કર્યો: ૩૧ વર્ષ બાદ સૌથી ઊંચા સ્તરે વ્યાજદર પહોચ્યો
- ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પર સેંક્શન્સ એક્ટ પર કર્યા સહી, ભારત પર ૧૦૦% ટેરિફ લાદવાની તૈયારી
Author: garvigujrat
કોંગ્રેસ અને AAP ને ઝટકો.મહારાષ્ટ્ર બાદ વધુ ગોવા રાજ્યની સ્થાનિક ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત.ગોવામાં જિલ્લા પંચાયતની ૫૦ બેઠક પર થયેલી ચૂંટણીનું પરિણામ આજે (૨૨ ડિસેમ્બર) જાહેર થયું છ.મહારાષ્ટ્ર બાદ ગોવામાં સ્થાનિક ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. જેમાં ગોવામાં જિલ્લા પંચાયતની ૫૦ બેઠક પર થયેલી ચૂંટણીનું પરિણામ આજે (૨૨ ડિસેમ્બર) જાહેર થયું છે. ગોવામાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે ૩૦ બેઠક પોતાના નામે કરીને જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસને ૮ બેઠક મળી હતી. તેમજ છછઁને ૨, અપક્ષને ૫ બેઠક મળી હતી. તમને જણાવી દઈએ કે, ગત ૨૦ ડિસેમ્બરના રોજ યોજાયેલી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ગોવામાં ૭૧% મતદાન નોંધાયું હતું. જેમાં કુલ ૨૨૬…
પોતાની માંગણી સાથે પરિવારજનો ગાંધીનગર પહોંચ્યા.સોમનાથ જિલ્લાના માછીમારોને પાક.ની જેલમાંથી છોડાવવાની માંગ.માછીમારો અંગે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પણ અગાઉ સંસદમાં પ્રશ્ન ઉઠાવીને કેન્દ્રનું ધ્યાન દોર્યું હતું.સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના કુલ ૧૯૭ માછીમારો છેલ્લા છ વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ હોવાના મુદ્દે આજે માછીમારોના પરિવારજનો ગાંધીનગર સચિવાલય પહોંચ્યા હતા. માછીમારોના પરિવારોએ રાજ્ય સરકાર સમક્ષ પોતાની વેદના રજૂ કરી અને વહેલી તકે આ તમામ માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાવવા માટે કેન્દ્ર તથા રાજ્ય સ્તરે અસરકારક પગલાં લેવા વિનંતી કરી હતી. આ મુદ્દે માછીમારોના પ્રતિનિધિ મંડળે રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી તેમજ નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળી રજૂઆત કરી હતી. પ્રતિનિધિ મંડળે જણાવ્યું…
વિશ્વ ઉમિયાધામે ૨૮ ડિસેમ્બરે ઐતિહાસિક યુવા બિઝનેસ મહાસંમેલન, એક લાખથી વધુ પાટીદાર ઉદ્યોગપતિઓ એક મંચે
ફરી એકવાર પાટીદારોનો પાવર જાેવા મળશે.વિશ્વભરના એક લાખથી વધુ પાટીદાર બિઝનેસમેન ભેગા થશ.વિશ્વ ઉમિયાધામ ખાતે ૨૮ ડિસેમ્બરે ઐતિહાસિક યુવા બિઝનેસ મહાસંમેલનનું આયોજન કરવામાં આવશે.ગુજરાતના પાટીદારો ફરી એકવાર પોતાનું શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યાં છે. અમદાવાદમાં સમસ્ત પાટીદાર સમાજનું યુવા મહાસંમેલનનું આયોજન કરાયું છે. વિશ્વ ઉમિયાધામ ખાતે ૨૮ ડિસેમ્બરે મહાસંમેલન યોજાશે. જેમાં અમેરિકા સહિત ૭ દેશમાંથી પાટીદાર યુવા બિઝનેસમેન સામેલ થશે. તેમજ ૨૦ હજારથી વધુ યુવા બિઝનેસમેન મહાસંલેનમાં ભાગ લેશે. વિશ્વઉમિયાધામ યુવા બિઝનેસ મહાસંમેલન ગૃહમંત્રી અમિત શાહ મુખ્ય મહેમાન બનશે. ૨૮ ડિસેમ્બરે ૩ વાગ્યે અમિત શાહની ઉપસ્થિતિમાં મહાસંમેલનનો પ્રારંભ થશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત પાટીદાર મંત્રીઓ ઉપસ્થિત રહેશે. આ મહાસંમેલનનો મુખ્ય…
સપા સરકારમાં લાઇસન્સ આપવામાં આવ્યા : યોગી.યુપી વિધાનસભામાં કોડીન સિરપ પર ભારે હંગામો.યોગી આદિત્યનાથે કહ્યું કે, કોડીન સિરપ યુપીમાં બનાવવામાં આવતી નથી, કફ સિરપને કારણે યુપીમાં કોઈ મોત થયા નથી.સમાજવાદી પાર્ટીના ધારાસભ્યોએ આજે યુપી વિધાનસભામાં કોડીન સિરપ પર હંગામો મચાવ્યો હતો, જેના પર સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, કોડીન સિરપ યુપીમાં બનાવવામાં આવતી નથી, કફ સિરપને કારણે યુપીમાં કોઈ મોત થયા નથી, અને યુપીના સૌથી મોટા જથ્થાબંધ વેપારીને સપા સરકાર દરમિયાન લાઇસન્સ આપવામાં આવ્યું હતું. આ બાદ આદિત્યનાથે કહ્યું કે, દેશમાં બે નમૂના છે, એક દિલ્હીમાં અને એક અહીં. દિલ્હીમાં લોકો મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિદેશ ભાગી જાય છે, અને બબુઆ…
દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ.એર ઇન્ડિયાના વિમાને ઉડાન ભરતાં જ જમણું એન્જિન બંધ.એર ઇન્ડિયાના વિમાનમાં ફરી એકવાર ગંભીર ટેક્નિકલ ખામી સર્જાતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.એર ઇન્ડિયાના વિમાનમાં ફરી એકવાર ગંભીર ટેક્નિકલ ખામી સર્જાતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. સોમવારે સવારે દિલ્હીના ૈંય્ૈં ઍરપોર્ટ પરથી મુંબઈ માટે ઉડાન ભર્યાના થોડા સમય બાદ જ વિમાનનું એક એન્જિન હવામાં બંધ પડી ગયું હતું, જેના પગલે વિમાનનું દિલ્હીમાં જ ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. સદ્નસીબે, વિમાન સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું અને તમામ મુસાફરો સુરક્ષિત છે. આ ઘટના એર ઇન્ડિયાની ફ્લાઇટ છૈં ૮૮૭ સાથે બની હતી, જેણે આજે સવારે ૬:૪૦ વાગ્યે દિલ્હીથી મુંબઈ…
૬ દિવસ અગાઉ જ મળી હતી રાહતસોનિયા ગાંધી-રાહુલ ગાંધીને ફરી ઝટકો! નેશનલ હેરાલ્ડ કેસમાં નોટિસ.સુનાવણી માટે ૧૨ માર્ચ ૨૦૨૬ની તારીખ આપી છે : ઈડી તરફથી અરજી કરતાં દિલ્હી હાઈકોર્ટમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી.નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં આજે ૨૨ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત અન્ય આરોપીઓને નોટિસ ફટકારી છે. અગાઉ આ કેસમાં રાઉઝ એવન્યૂ કોર્ટે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી વિરુદ્ધની ચાર્જશીટ પર એક્શન લેવાની સ્પષ્ટ મનાઈ ફરમાવી હતી. ત્યાર પછી આ મુદ્દે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આ ર્નિણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો. દિલ્હી હાઈકોર્ટે ઈડીની અરજી મંજૂર કરતાં સુનાવણી માટે ૧૨…
અમદાવાદ – રાજસ્થાનના ગઢ સિવાના નગરના પ્રવાસી જૈનોના સંગઠન સિવાના સેવા સમિતિએ રવિવાર (21 ડિસેમ્બર, 2025) ના રોજ ગાંધીનગરમાં કોબા તીર્થ સ્થિત મહાવીર જૈન આરાધના કેન્દ્ર ખાતે તેનું વાર્ષિક સ્નેહ મિલન યોજાયો હતો. સિવાના પ્રવાસી ખૂબ જ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. સમિતિના ઉપપ્રમુખ મુકેશ આર. કંકુચૌપડા જણાવ્યું હતું કે સૌપ્રથમ મહાવીર સ્વામીજીના ચિત્રપટ સામે દીપ પ્રગટાવવામાં આવ્યો હતો, ત્યારબાદ કાર્યક્રમના ખાસ મહેમાનો શ્રી રાજન સુશ્રા (આઈપીએસ, ડીઆઈજીપી ગુજરાત પોલીસ), ધારાસભ્ય હમીરસિંહ ભાયલ સિવાના વિધાનસભા, બાબુલાલ તાતેડ – કોષાધ્યક્ષ ચંપાવાડી સિવાના, હર્ષલ બાગરેચા (સ્થાપક અને સીઈઓ એલ્સનર ટેકનોલોજી પ્રા. લિ.), સ્નેહમિલનના લાભાર્થી મહેન્દ્ર ચંપાલાલજી છાજેડ, સિવાના સેવા સમિતિ અમદાવાદના પ્રમુખ…
વૈજ્ઞાનિકોએ વીજળી ઉત્પન્ન કરવાની એક અનોખી રીત શોધી કાઢી. છે , તે કામ કરશે તો બિલ શૂન્ય આવશે વૈજ્ઞાનિકોએ વીજળી ઉત્પન્ન કરવાની એક અનોખી રીત શોધી કાઢી છે . જો તે કામ કરશે, તો વીજળીનું બિલ શૂન્ય થઈ શકે છે , કારણ કે ઉત્પાદન ખર્ચ ન્યૂનતમ રહેશે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે પૃથ્વીના પરિભ્રમણ દ્વારા વીજળી ઉત્પન્ન થશે એસવીએન,વોશિંગ્ટન અમેરિકન વૈજ્ઞાનિકોએ એક નાનું મશીન બનાવ્યું છે જે એક અનોખી રીતે વીજળી ઉત્પન્ન કરે છે. આ મશીન પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણથી સીધી વીજળી ઉત્પન્ન કરે છે. આ પ્રયોગ ન્યુ જર્સીમાં પ્રિન્સટન યુનિવર્સિટીના નેતૃત્વ હેઠળ હાથ ધરવામાં આવ્યો હતો, અને નાસાની…
ચીનની કંપની તેના સ્ટાફને મોટા ફ્લેટ ભેટમાં આપી રહી છે કંપનીઓ કર્મચારીઓને તેમના સારા કામ માટે પ્રોત્સાહન આપવા માટે વિવિધ રીતો શોધે છે. આ ચીની કંપનીનો વિચાર કરો , જેણે કેટલાક કર્મચારીઓને ફ્લેટ ભેટ આપીને પુરસ્કાર આપવાનું શરૂ કર્યું છે એસવીએન,નવી દિલ્હી કંપનીઓ પોતાના કર્મચારીઓને જાળવી રાખવા માટે શક્ય તેટલું બધું કરે છે. એક ચીની કંપનીને જ જુઓ. તેણે પોતાના કર્મચારીઓને ખુશ કરવા અને પ્રોત્સાહન આપવા માટે એક અદ્ભુત યોજનાની જાહેરાત કરી છે. કંપની તેના 18 સૌથી વફાદાર અને સંનિષ્ઠ કર્મચારીઓને ફ્લેટ ભેટમાં આપી રહી છે . આ ફ્લેટની કિંમત ₹13 મિલિયનથી ₹ 15 મિલિયનની વચ્ચે છે. અનન્ય પ્રોત્સાહનો સાઉથ…
પ્રથમ વિશ્વ ધ્યાન દિવસે, બ્રહ્માકુમારીઝ સંસ્થા સાથે સંકળાયેલા 60,000 લોકો અમદાવાદ યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે એક સાથે સામુહિક ધ્યાન કર્યું, જે એક વિશ્વ રેકોર્ડ બનાવ્યો. અને વૈશ્વિક શાંતિ માટે શક્તિશાળી સંકલ્પ વ્યક્ત કર્યો. સમગ્ર મેદાન પ્રકાશ, રંગ અને આધ્યાત્મિક ઉર્જા થી ઝળહળતું બની ગયું હતું. આ કાર્યક્રમ ગુજરાત રાજ્યમાં બ્રહ્માકુમારી સંસ્થાની હીરક જયંતી (૬૦ વર્ષ) નિમિત્તે આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત ઉપરાંત ભારતના અન્ય રાજ્યો અને ૧૫ થી વધુ દેશોના ૨૦૦૦થી વધુ લોકોએ ભાગ લીધો હતો. સાંજે ૪ થી ૮ વાગ્યા સુધી આયોજિત આ ભવ્ય કાર્યક્રમમાં, ગુજરાતના વિવિધ ખૂણામાંથી ૧૦૦ કલાકારોએ જબરદસ્ત પ્રદર્શન આપ્યું ૬૦,૦૦૦ લોકોની હાજરી હોવા છતાં,…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


