- સાનવી તલવારના કરણ કુન્દ્રા પર ગંભીર આરોપ: બળજબરીથી કિસ કરી, સેટ પર થપ્પડ મારી હોવાનો દાવો
- રણદીપ હુડા: પ્રપંચથી મળેલી લોકપ્રિયતા વ્યર્થ, 25 વર્ષની અભિનય સફર પર કર્યો ખુલાસો
- કેજરીવાલનો મોદી પર પ્રહાર: CBIએ નીટ પેપર લીકના ‘માસ્ટરમાઇન્ડ’ને નિર્દોષ ગણાવ્યો
- રાજકુમાર રાવની ‘પ્રહાર’ની રિલીઝ ટળે તેવી શક્યતા, 7 ઓગસ્ટે થિયેટરમાં આવવાની આશંકા
- રાજકુમાર રાવે ‘મોદી હૈ તો મુમકિન હૈ’ ગીત દબાણમાં કર્યું હોવાનો દાવો, બાદમાં કોમેન્ટ ડિલીટ
- ગુજરાતમાં ભારે વરસાદનું સંકટ: 11 જિલ્લાઓમાં રેડ એલર્ટ, તંત્ર દ્વારા બચાવ કામગીરી તેજ
- ગોપાલ રાયનું આહ્વાન: વિદ્યાર્થી આંદોલનને AAPનું સમર્થન, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ
- અમદાવાદમાં વરસાદી હાલાકી પર AAPનો પ્રહાર: વિકાસના દાવા સામે ડો. કરન બારોટે ઉઠાવ્યા સવાલ
Author: garvigujrat
‘હું નિર્દોષ છું, મને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હતો’ : એલ્વિશ.પૂર્વ ‘બિગ બોસ’ વિજેતા એલ્વિશ યાદવની મુશ્કેલી વધી.ગીતમાં સાપનો ઉપયોગ કરવાના કેસમાં યુટ્યુબર, સિંગર રાહુલ ફાજિલપુરિયા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડ્ઢ) એ યુટ્યુબર અને ‘બિગ બોસ ર્ં્ ૨’ વિજેતા એલ્વિશ યાદવ અને સિંગર રાહુલ ફાજિલપુરિયા વિરુદ્ધ ખાસ ઁસ્ન્છ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે, જેમના પર તેમના ગીતોમાં સાપનો ઉપયોગ કરીને વન્યજીવન સંરક્ષણ કાયદાનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે.આ કેસમાં ચંદીગઢ સ્થિત મ્યુઝિક કંપની સ્કાય ડિજિટલને પણ સહ-આરોપી બનાવવામાં આવી છે. ઈડ્ઢ આ કેસમાં પહેલાથી જ બંનેની ૫૫ લાખની મિલકત જપ્ત કરી ચૂકી છે.વાસ્તવમાં, ભૂતપૂર્વ સાંસદ અને પ્રાણી અધિકાર કાર્યકર્તા મેનકા ગાંધીના…
૨૦૨૫ ની ૮મી સૌથી મોટી બોલીવુડ ફિલ્મ બની.જાેલી એલએલબી ૩ આમિર ખાનનો ૧૭ વર્ષ જૂનો રેકોર્ડ તોડે તો નવાઈ નહી.ફિલ્મ ૧૯ સપ્ટેમ્બરના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ હતી અને છેલ્લા ૨૭ દિવસથી સતત મજબૂત કમાણી કરી રહી છે.જાેલી એલએલબી ૩‘ બોક્સ ઓફિસ પર અટકવાના કોઈ સંકેત દેખાતા નથી.અક્ષય કુમાર અને અરશદ વારસી અભિનીત આ ફિલ્મ હવે ૨૦૨૫ ની ૮મી સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. અક્ષય કુમારની ફિલ્મે આસમાની રેકોર્ડ તોડી નાખ્યો છે અને હવે આમિરનો ૧૭ વર્ષ જુનો રેકોર્ડ તોડે તો નવાઈ નહી.‘જાેલી એલએલબી ૩’ તેના થિયેટર રિલીઝને એક મહિનો પૂર્ણ કરવા જઈ રહી છે. આ ફિલ્મ ૧૯ સપ્ટેમ્બરના રોજ…
અભિનેતાએ ટીવી સિરિયલના શુટિંગના દિવસોને યાદ કયા.સેટ નજીક બોમ્બ ફૂટી રહ્યા હતા, અમે ભાગી જવા ધમકી મળતી હતી.અભિનેતા પરીક્ષિત સાહનીએ “૩ ઇડિયટ્સ,” “સુલતાન,” અને “પીકે” જેવી ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ ભજવી છે.જાણીતા પીઢ અભિનેતા પરીક્ષિત સાહનીએ “૩ ઇડિયટ્સ,” “સુલતાન,” અને “પીકે” જેવી ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ ભજવી છે. ૧૯૮૭ માં, તેમણે “ગુલ ગુલશન ગુલફામ“ નામની ટીવી સિરિયલમાં અભિનય કર્યાે હતો. આ શો એક કાશ્મીરી પરિવારના જીવન પર આધારિત હતો. આ સિરિયલના શૂટિંગમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે તે સમયે કાશ્મીરી પંડિતો પર હુમલાઓ વધી ગયા હતા, જેના કારણે હત્યાઓ થઈ હતી. પરીક્ષિતે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યાે હતો કે તેમને…
ખેડૂતોની હાલત કફોડી બની.થરાદમાં ૧૫૦ થી વધુ ખેડૂતો ખાતરની અછતથી લાઈનમાં લાગ્યા.વહેલી સવારની ઠંડીમાં અને કલાકો સુધી ઊભા રહેવાના કારણે થાકી ગયેલા એક ખેડૂતને લાઈનમાં જ ચક્કર આવી ગયા.બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકમાં યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. પોતાના પાક માટે તાત્કાલિક જરૂરી યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે આજે વહેલી સવારથી જ ૧૫૦ થી વધુ ખેડૂતો ખાતરની દુકાનો કે વિતરણ કેન્દ્રો બહાર લાંબી કતારો લગાવીને ઊભા રહ્યા હતા. વહેલી સવારની ઠંડીમાં અને કલાકો સુધી ઊભા રહેવાના કારણે થાકી ગયેલા એક ખેડૂતને લાઈનમાં જ ચક્કર આવી…
મોડીફાઇડ સાઇલેન્સર લગાવીને કાયદાનો ભંગ કરતા.વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા મોડીફાઇ કરેલા ૧૦૮ સાઇલેન્સરોનો નાશ કરાયો.અગાઉ પણ ટ્રાફિક પોલીસ દ્વારા આવા મોડીફાઇ સાઇલેન્સર વાળા ટુ વ્હીલર કબજે કરીને તમામ સાઇલેન્સરનો નાશ કરવામાં આવ્યો હતો.વડોદરા શહેર ટ્રાફિક પોલીસની પશ્ચિમ શાખા દ્વારા મોડીફાઇ સાઇલેન્સરવાળા વ્હીલર ડીટેઇન કરવામાં આવ્યા હતા. જેમાંથી આજે તમામ ૧૦૮ સાઇલેન્સર પર બુલડોઝર ફેરવીને વિધિસર નાશ કરવામાં આવ્યો હતો. વડોદરા શહેરમાં બુલેટ સહિતના બાઈકોના સાઇલેન્સર મોડીફાઇ કરીને મોટા અવાજ કરી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા વાહન ચાલકો સામે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ વિભાગે કાર્યવાહી કરતી રહે છે. અગાઉ પણ ટ્રાફિક પોલીસ દ્વારા આવા મોડીફાઇ સાઇલેન્સર વાળા ટુ વ્હીલર કબજે કરીને તમામ…
પેન્શનરો મળીને આશરે ૧૫ હજારની સંખ્યા થાય છે.વડોદરા કોર્પોરેશને પગાર અને પેન્શન પેટે ૬૫ કરોડનું પેમેન્ટ કરી દીધુ.વર્ગ ચારના કર્મચારીઓને રાજ્ય સરકારના ધોરણે ૩૦ દિવસ લેખે બોનસનું ચુકવણું બે દિવસમાં કરી દેવામાં આવશે.વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને તેના તમામ કર્મચારીઓ અને પેન્શનરોને પેન્શન તથા પગાર પેટે ૬૫ કરોડ રૂપિયાનું પેમેન્ટ કરી દીધું છે. વર્ગ ચારના કર્મચારીઓને રાજ્ય સરકારના ધોરણે ૩૦ દિવસ લેખે બોનસનું ચુકવણું બે દિવસમાં કરી દેવામાં આવશે. બોનસ પેટે કોર્પોરેશન અંદાજે ત્રણ કરોડનું ચુકવણું કરશે. સામાન્ય રીતે કોર્પોરેશન દર મહિનાના આખરમાં પગારનું પેમેન્ટ કરતું હોય છે, પરંતુ દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને આ વખતે દશપંદર દિવસ વહેલા…
કારમાંથી ધડાધડ ગોળીબાર કર્યો.કપિલ શર્માના કેનેડા વાળા કેફે પર ફરી થયું ફાયરિંગ.થોડા મહિના પહેલા કપિલ શર્માએ કેનેડામાં પોતાનું કેફે ખોલ્યું હતું, જેને એક અઠવાડિયા અંદર જ નિશાન બનાવાયું.એક્ટર કોમેડિયન કપિલ શર્માની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. થોડા મહિના પહેલા કપિલ શર્માએ કેનેડામાં પોતાનું કેફે ખોલ્યું હતું, જેને એક અઠવાડિયા અંદર જ નિશાન બનાવવામાં આવ્યું હતું. હવે ફરી એકવાર કેફે પર ફાયરિંગ થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ત્રીજી વાર આ કેફે પર ફાયરિંગ થયું છે. ફાયરિંગનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં નિશાન બનાવનાર શખ્સ કારમાંથી ફાયરિંગ કરતો જાેવા મળી રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે…
જયશંકરે UN માં તાત્કાલીક સુધારો કરવાની કરી માંગ,સંયુક્ત રાષ્ટ્ર હજુ ૧૯૪૫માં જીવી રહ્યું છે : જયશંકર.તેમણે કહ્યું કે, ‘યુએન શાંતિ મિશનની સ્થાપના થઈ, ત્યારથી અત્યાર સુધીમાં ભારતે મોટું યોગદાન આપ્યું છે.ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે બુધવારે નવી દિલ્હીમાં યોજાયેલા સંયુક્ત રાષ્ટ્ર સૈન્ય યોગદાન આપતા દેશોના સંમેલનમાં ભાગ લીધો હતો. અહીં તેમણે સંયુક્ત રાષ્ટ્રમાં તાત્કાલિક સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, આજનું સંયુક્ત રાષ્ટ્ર હજુ પણ ૧૯૪૫ની પરિસ્થિતિની જેમ કામ કરી રહ્યું છે. વિકાસશીલ દેશોનો અવાજ બુલંદ કરવા પર ભાર મૂકતાં વિદેશ મંત્રીએ કહ્યું કે ‘૮૦ વર્ષમાં સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોની સંખ્યા ચાર ગણી વધી છે.…
विश्व हिन्दी साहित्य सेवा संस्थान, प्रयागराज द्वारा आयोजित तीन दिवसीय अंतर्राष्ट्रीय साहित्य अधिवेशन के दूसरे दिन नैनी, प्रयागराज (उत्तर प्रदेश) में स्थित जगतपिता ब्रह्मदेव धर्मशाला, देवरख में ‘हिन्दी संगोष्ठी’ एवं ‘सम्मान समारोह’ आयोजित किया गया, जिसमें कोंकण रेलवे के अध्यक्ष एवं प्रबंध निदेशक तथा सुप्रसिध्द कवि सन्तोष कुमार झा को उनके नेतृत्व में किये जा रहे उत्कृष्ट राजभाषा कार्यान्वयन हेतु “राजभाषा सम्मान– 2024” से गौरवान्वित किया गया। समारोह के मुख्य अतिथि मंडलायुक्त डॉ. सुरेंद्र कुमार पांडेय ने कहा कि संस्कृत और हिन्दी एक ही सांस्कृतिक परंपरा की भाषाएँ हैं। अंग्रेज़ी जानना आवश्यक है, पर हिन्दी की कीमत पर नहीं। विशिष्ट…
ડિગ્રી વગર સારવાર કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો.લીંબડીના રાણાગઢમાં ઘરે ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો.બોગસ ડોક્ટરના ક્લિનિકમાંથી એસઓજીએ રૂ.૧૬ હજારથી વધુની એલોપેથી દવાનો જથ્થો કબજે કર્યા.સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ડિગ્રી નહીં હોવા છતાં ક્લિનિક ખોલી લોકોની સારવાર કરતા બોગસ ડોક્ટરનો રાફડો ફાટયો હોય તેમ લાગી રહ્યું છે. સુરેન્દ્રનગર એસઓજી પોલીસે લીંબડી તાલુકામાંથી એક બોગસ ડોક્ટરને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગર એસઓજી પોલીસે લીંબડી તાલુકામાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે લીંબડીના રાણાગઢ ગામે કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં રેઇડ કરી હતી. જેમાં કોઈપણ જાતની તબીબી ડિગ્રી કે સટફિકેટ વગર ક્લિનિક ખોલી લોકોની તપાસ અને સારવાર કરી આરોગ્ય સાથે ચેડા…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



