Author: garvigujrat

ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે ૬૦ દેશો પર ટેરિફ વિરુદ્ધ ૨૫ અમેરિકી રાજ્યો કોર્ટમાં બળજબરીથી થતી મજૂરીના બહાને ગેરકાયદેસર આયાત ડ્યૂટી ઝીંકવાનો ગંભીર આરોપ લગાવ્યો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી અને વિવાદાસ્પદ ટેરિફ નીતિ ફરી એકવાર કાનૂની વિવાદમાં ફસાઈ ગઈ છે. ડેમોક્રેટિક પાર્ટીનું શાસન ધરાવતા અમેરિકાના ૨૫ રાજ્યોએ ટ્રમ્પ વહીવટીતંત્ર સામે બાયો ચડાવી છે અને કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. આ રાજ્યોએ ભારત સહિત ૬૦ જેટલા વેપારી ભાગીદાર દેશોમાંથી આવતી આયાત પર લાદવામાં આવેલા નવા અને આકરા ટેરિફનો સખત વિરોધ કરી તેને પડકાર્યાે છે. આ કેસ હવે ટ્રમ્પની વેપાર નીતિઓ માટે એક મોટી કાનૂની કસોટી બની રહેશે.આ મામલે સોમવારે અમેરિકાના ન્યૂયોર્ક…

Read More

એક્ટ્રેસની સ્ટ્રગલ સ્ટોરી ૧૬ વર્ષની વયે બોલીવૂડ ડેબ્યૂ, આત્મહત્યાનો પ્રયાસ અને ડિપ્રેશન શમા સિકંદરે માત્ર ૧૬ વર્ષની ઉંમરે વર્ષ ૧૯૯૮માં ‘પ્રેમ અગન’ ફિલ્મથી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી ચોથી ઓગસ્ટ ૧૯૮૧ ના રોજ રાજસ્થાનના મકરાનામાં જન્મેલી બોલીવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત એક્ટ્રેસ શમા સિકંદર આજે પોતાનો જન્મદિન ઉજવી રહી છે. ૯ વર્ષની નાની ઉંમરે બ્રાઈટ ફ્યુચરની શોધમાં તેનો પરિવાર મુંબઈ આવ્યો હતો. શરૂઆતના દિવસોમાં ભારે આર્થિક તંગીનો સામનો કરવા છતાં શમાએ હાર ન માની અને રોશન તનેજા સ્કૂલ ઓફ એક્ટિંગમાંથી ટ્રેનિંગ લઈને પોતાના અભિનયના સપનાને પૂરું કર્યું.૧૬ વર્ષની ઉંમરે કરિયરની શરૂઆત અને ‘યે મેરી લાઈફ હે’ થી ઓળખ:શમા સિકંદરે…

Read More

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર ‘ગજની’ના વિલન પ્રદીપ રાવતનું બ્લડ કેન્સરથી નિધન પ્રદીપ રાવતના અવસાન બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ અને અનેક બોલીવુડ હસ્તીઆએે તેમને શ્રદ્ધાંજલિ આપી બોલીવુડમાંથી એક અત્યંત દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. આમિર ખાનની સુપરહિટ ફિલ્મો ‘ગજની’ અને ‘લગાન’માં પોતાના દમદાર અભિનયથી ઓળખ બનાવનાર જાણીતા એક્ટર પ્રદીપ રાવતનું ૭૪ વર્ષની વયે અવસાન થયું છે. તેમના નિધનના સમાચારથી બોલીવુડ ઇન્ડસ્ટ્રી અને ચાહકોમાં શોક છવાયો છે. પ્રદીપ રાવતના અવસાન બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ અને અનેક બોલીવુડ હસ્તીઓ તેમને શ્રદ્ધાંજલિ આપી રહી છે.પ્રદીપ રાવતના બિઝનેસ મેનેજર સિદ્ધાર્થ તિવારીએ તેમના નિધનની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, એક્ટર છેલ્લા ૫ વર્ષથી…

Read More

આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ અને પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ પ્રવીણ રામે વીડિયોના માધ્યમથી શાસક પક્ષના ધારાસભ્યને આડે હાથ લેતા જણાવ્યું કે, માંગરોળમાં ’આપ’ ના નેતા પિયુષભાઈ પરમારે તાલુકા પંચાયતના કાર્યકાળ દરમિયાન ખેડૂતોના હિત માટે જે પૂલ બનાવડાવ્યો હતો, તેને તોડવા માટે ધારાસભ્ય આખા સરકારી તંત્રને સાથે રાખીને સ્થળ પર પહોંચ્યા હતા અને ત્યાં હાજર ખેડૂતોને ગાળો આપી હતી. પૂલ બનાવવાની વાત બાજુ પર રહી ગઈ અને તેઓ પૂલ તોડવા પહોંચી ગયા હતા. આ ઘટના બાદ જ્યારે મીડિયાએ પ્રશ્ન પૂછ્યો ત્યારે ધારાસભ્યએ બેફામ રીતે એવો જવાબ આપ્યો કે “આ તો મારા વિસ્તારની રૂટિન ભાષા છે”. ગુજરાતની સંસ્કારી ધરામાં જનપ્રતિનિધિઓ…

Read More

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ એક વિડીયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, સુરતમાં ભાજપના ધારાસભ્યની ઓફિસમાં ભાજપના કોર્પોરેટરોની છુટ્ટા હાથની મારામારી થઈ, હાડકા ભાંગી જાય એટલી હદની મારામારી થઈ છે. મળતી માહિતી પ્રમાણે તોડપાણી કરવાના પૈસાની વહેંચણીને લઈને ભાજપના કોર્પોરેટરો અંદરો અંદર લડ્યા હતા. ભાજપમાં રિવાજ છે કે નવું બાંધકામ થતું હોય તો અરજીઓ થાય અને ત્યારબાદ જે પૈસા ઉઘરાવવામાં આવે, એ કોર્પોરેટરો વચ્ચે વહેંચાય છે. જાણવા મળ્યું છે કે વોર્ડ નંબર 5 માં કોર્પોરેટરો વચ્ચે તોડપાણી કરેલા પૈસાની વહેંચણીને લઈને આરોપો અને પ્રત્યારોપો થયા અને ધારાસભ્યની હાજરીમાં જ આ પૈસાની…

Read More

Damp distress: How to eliminate the smell from homes during monsoon? —-Shahnaz Hussain  If you’ve ever wondered how to do odour control in monsoon at home, you’re not alone. During the rainy season, humidity levels can soar between 60-80%, creating an environment where moisture gets trapped in fabrics, walls, and furniture. Wet, soggy, damp, and gloomy is how the monsoon weather is, leaving your home with a musty smell, which is much unwanted. Excess humidity, lack of sunlight, and damp interiors provide the perfect breeding ground for unpleasant odours caused by mould, mildew and bacterial growth. Monsoon brings the earthy smell of rain…

Read More

(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા) સુરત. ભારતમાં ઘણી વખત સફળતા આવ્યા પછી ખેલાડીને રાષ્ટ્રીય નાયક બનાવવામાં આવે છે પરંતુ સફળતા પહેલા તે જ ખેલાડી સંઘર્ષ કરી રહ્યો હોય ત્યારે તેની તરફ પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. આ માનસિકતા બદલવાની જરૂર છે. આ વખતે ભારતનું પ્રદર્શન નિશ્ચિતપણે પ્રશંસનીય છે પરંતુ તેને માત્ર ચોથા સ્થાનની ઉજવણી પૂરતી મર્યાદિત રાખવી ન જોઈએ. આ પરિણામને ભવિષ્યની રમત નીતિ માટેના અરીસા તરીકે જોવું જોઈએ. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે ચોથુ સ્થાન મેળવ્યું છે. 13 સુવર્ણ ,17 રજત અને 9 કાંસ્ય સહિત કુલ 39 ચંદ્રકો ભારતની ઝોળીમાં આવ્યા છે. આ આંકડા માત્ર મેડલની સંખ્યા નથી. તેની પાછળ વર્ષો…

Read More

(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા) સુરત. દેશભરના તમામ મુખ્ય માર્ગોની બાજુમાં આવેલી ફૂટપાથો નાગરિકોને ચાલવા માટે ફાળવવામાં આવી છે, નહીં કે દબાણો કરવા માટે. આ બાબતે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે દેશના તમામ મહત્વના રોડની ફૂટપાથો દબાણ મુક્ત હોવી જોઈએ ત્યાં કોઈપણ પ્રકારનું દબાણ ના હોવું જોઈએ અને દબાણ ના થાય તેની તકેદારી રાખવામાં આવે. વધુમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જ્યાં પણ રોડ હોય પ્રજાને ચાલવા માટે અલગથી જગ્યા ફાળવવી પણ જરૂરી છે. પગપાળા ચાલનારાઓ ભયમુક્ત બનીને ચાલી શકે તેવી વ્યવસ્થા જરૂરી છે સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે નાગરિકો મુક્ત રીતે ચાલી શકે…

Read More

ગુમ થયેલ છે. (સુરત) ઉપરોક્ત તસવીર વાળી છોકરી જેનું નામ શગુન નિતેષભાઇ બોરખતરીયા છે. જેની ઉ.વ.-૧૯ વર્ષ ૪ માસ (જન્મ તા.-૧૮/૦૩/૨૦૦૭) છે. અને રહેવાસી- બી/૧૪૯, સુર્ય દર્શન સાઇલેન્ટ સીટી, વાવગામ, કામરેજ, સુરત, હાલ રહે- વિશ્વભારતી ગર્લ્સ હોસ્ટેલ ઠે-મોરથાણા ગામ, તા-કામરેજ, સુરત છે તારીખ-૨૫/૦૭/૨૦૨૬ ના રોજ કલાક- ૦૮/૦૦ વાગ્યા આજુબાજુના અરસામાં વિશ્વભારતી ગર્લ્સ કોલેઝ ખાતેથી નવી સિવીલ હોસ્પિટલ ખાતે અન્ય છોકરીઓ તથા તેમના મેડમ સાથે આવેલ હતી જે બાદ એકાદ વાગ્યા આજુબાજુ પરત હોસ્ટેલ જવાના સમયે આ શગુન મળી આવતી ન હતી અને તેમને ફોન કરતા તેમનો મોબાઇલ ફોન પણ બંધ આવતો હતો જે બાબતે તેમના પરીવારના સભ્યોને જાણ થતા તેઓ…

Read More

આમ આદમી પાર્ટીના ઓબીસી સેલના પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા પિયુષ પરમારે આજે ખેડૂતોને સાથે રાખીને જુનાગઢ જિલ્લાના કલેકટરને એક આવેદનપત્ર સોંપ્યું હતું અને ત્યારબાદ તેઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, આજે અમે કલેક્ટર સમક્ષ એક રજૂઆત કરવા માટે આવ્યા હતા કે પાંચ વર્ષ પહેલા જામવાડી મુકામે ખેડૂતોએ સ્વખર્ચે પોતાની માલિકીનો પુલ બનાવ્યો હતો. ત્યારબાદ એક અરજીકર્તાએ પુલ પાડવા માટે અરજી આપી હતી. ત્યારબાદ 2022માં એક ચુકાદો આવ્યો હતો કે “આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવી” પરંતુ ’પુલ તોડી નાંખો’ એવો ક્યાંય પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ત્યારબાદ મામલતદારે હુકમની અમલવારી કરી અને થોડું ઘણું જે પણ ડિમોલિશન કરવાનું હતું એ…

Read More