- ધાર્મિક સ્વતંત્રતા સંપૂર્ણ નથી: ૩૦૦ શ્રદ્ધાળુઓની મંજૂરી મામલે પટણા હાઇકોર્ટની મહત્વપૂર્ણ ટકોર
- કંગના પર બાબા રામદેવનો પલટવાર: “તુચ્છ લોકો પર કમેન્ટ નથી કરવી”, Gen-Z વિવાદે લીધો ઉગ્ર વળાંક
- તહેવારોમાં ખાંડ બની કડવી: ભાવવધારા પાછળ ઇથેનોલ, અછત કે જમાખોરી?
- લોકશાહી સામે મોટો સવાલ: જ્યારે સમાજને તમારી સૌથી વધુ જરૂર હતી, ત્યારે તમે ક્યાં હતા?
- NCPના IT સેલ પ્રદેશ પ્રમુખ હાર્દિક પરીખ AAPમાં જોડાયા, ઘાટલોડિયામાં સંગઠનને નવી મજબૂતી
- દ્વારકાનું નાગેશ્વર જ્યોતિર્લિંગ: દારૂકાવનથી શિવપ્રગટ્તિ અને ધર્મવિજયની પૌરાણિક ગાથા
- અમેરિકાના 50% ટેરિફથી કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી વળતી કાર્યવાહીની જાહેરાત
- ગૌતમ ગંભીરનો ટ્રોલર્સને જવાબ: “મારું કામ ટ્રોફી જીતવાનું છે, લાઇક્સ-વ્યૂ મેળવવાનું નહીં”
Author: garvigujrat
ચોમાસું સત્રમાં મોદી સરકાર લાવશે નવો કાયદો વંદે માતરમ ગાતા અટકાવશો તો હવે થશે ત્રણ વર્ષની જેલ આ પહેલા મોદી સરકાર તમામ સરકારી કાર્યક્રમોમાં વંદે માતરમ્ ગાવું ફરજિયાત કરી ચૂકી છે કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય ગીત વંદે માતરમના સન્માનને લઈને મોટો ર્નિણય લેવાની તૈયારીમાં છે. સંસદના ચોમાસુ સત્રમાં સરકાર એક નવું બિલ રજૂ કરશે, જેમાં રાષ્ટ્રીય ગીત ગાતા અટકાવનાર વ્યક્તિને ૩ વર્ષ સુધીની જેલની સજાની જાેગવાઈ હશે. અત્યાર સુધી આ નિયમ માત્ર રાષ્ટ્રગાન જન-ગણ-મન માટે જ લાગુ હતો, જે હવે રાષ્ટ્રીય ગીત માટે પણ અમલી બનશે. તાજેતરમાં જ કેન્દ્રીય કેબિનેટ દ્વારા આ બિલને મંજૂરી આપવામાં આવી છે. આ નવા ખરડા મુજબ,…
ઓર્ગન ફેલ્યોરને લઈને ડોક્ટરોએ વ્યક્ત કરી ચિંતા ‘ભૂત બનીને પાછો આવીશ’, અનશન પર અડગ સોનમ વાંગચુકનું નિવેદન મેડિકલ ટીમ દ્વારા જાહેર કરવામાં આવેલા હેલ્થ બુલેટિન મુજબ વાંગચુકનું વજન ઘટીને ૫૬.૬૫ કિલોગ્રામ થયું દિલ્હીના જંતર-મંતર પર નીટ-યુજી પેપર લીક વિરુદ્ધ અનશન કરી રહેલા સોનમ વાંગચુકની ભૂખ હડતાળને ૨૦ દિવસ પૂરા થવા જઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર સોનમના અનશનને લઈને ઘણા લોકો તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, તો કેટલાક લોકો મીમ બનાવીને મજાક ઉડાવી રહ્યા છે. જાેકે મજાક કરવાના મામલે સોનમ વાંગચુક પણ કંઈ ઓછા નથી, અત્યંત નબળી હાલતમાં પણ તેમણે કંઈક એવું કહી દીધું કે સાંભળનારાઓ હસી…
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ગુજરાત સરકાર ધ્વારા અશાંતધારા અંતર્ગત એક મહત્વપૂર્ણ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં હવે અશાંતધારાને બદલે સ્પેસિફાઇડ એરિયા (નિયત અથવા વિશિષ્ટ વિસ્તાર) શબ્દનો ઉપયોગ કરવામાં આવશે. આ વિસ્તારો નક્કી કરવા માટે એક મોનિટરિંગ એન્ડ એડવાઇઝરી કમિટીની રચના કરવામાં આવશે. જેની સલાહના આધારે જે વિસ્તારોમાં કોમી તણાવ હોય અને ભવિષ્યમાં સ્થળાંતરની સંભાવના જણાય ત્યાં આ કાયદો લાગુ કરાશે. જ્યારે મિલકત વેચાણની પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે કલેક્ટર કક્ષાએ તપાસ કરવામાં આવશે. અને આ માટે એક સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) બનાવવામાં આવશે. અને તપાસ બાદ જ વેચાણની મંજૂરી મળશે, અને જો ગેરકાયદેસર રીતે મિલકત ટ્રાન્સફર…
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરતમાં દર વર્ષે આવતા ખાડીપૂરને કારણે જાન-માલના થતાં નુકશાન અંગે હજુ સુધી તંત્ર ધ્વારા કોઈ નિર્ણાયક અને કાયમી ધોરણે આ સમસ્યાનું નિરાકરણ નહીં લાવવાના કારણે આ વર્ષે પણ ખાડી પૂરના પાણીની વરાછા સહિત લિંબાયત અને ઉધના ઝોનમાં ખાડી કિનારાના વિસ્તારોમાં જળબંબાકાર ની સ્થિતિ જોવા મળી હતી. પરંતુ આ વર્ષે ૦૭મી જુલાઈના રોજ અનરાધાર વરસાદને કારણે શહેરમાં ભારે પૂરના દ્રશ્યો જોવા મળ્યા હતા. અને એમાં ખાસ કરીને શોપિંગ સેન્ટર અને ટેક્ષટાઇલ માર્કેટોના બેઝમેન્ટમાં પાણી ઘૂસી જતાં કરોડો રૂપિયાનું નુકશાન થવા પામ્યું છે. ટેક્ષટાઇલ નગરી તરીકે વૈશ્વિક ઓળખ ધરાવતા સુરત શહેરમાં વરસાદી પૂરને કારણે…
આમ આદમી પાર્ટીના કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર વાત કરતા જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં વીજ લાઈનને લઈને આંદોલન ચાલી રહ્યું છે અને મોરબીમાં મોટાપાયે આંદોલન ચાલી રહ્યું છે. હાલમાં સરકાર દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે એ ખેડૂતોના હિતમાં નથી પરંતુ કંપનીઓના હિતમાં છે, એવી વાત ખેડૂતોએ પોતે ઉચ્ચારી છે અને ખેડૂતોએ આ આંદોલનને ચાલુ રાખ્યું છે. પ્રવિણ રામે વધુમાં જણાવ્યું હતું કે, આજથી લઈને ત્રણ દિવસ સુધી પડધરીમાં ખેડૂતોની એક સમિતિ દ્વારા ત્રણ દિવસના ઉપવાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. હું પોતે આવતીકાલે એટલે કે 18 જુલાઈના રોજ પડધરી ખાતે…
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં નર્મદા જિલ્લાના દરેક ગામડે ગામડે અને શહેર શહેર જઈને તથા રાજપીપળામાં પણ અમે હાલ હસ્તાક્ષર કાર્યક્રમ ચલાવી રહ્યા છીએ. લોકોનું આ કાર્યક્રમમાં ખૂબ જ સારું સમર્થન છે સાથે સાથે અમે લોકોને ચૈતરભાઈના સમર્થનમાં છપાવેલા પેમ્ફલેટ પણ આપી રહ્યા છીએ જેમાં અમે ચૈતરભાઈ દ્વારા કરવામાં આવેલા કામોને લોકો વચ્ચે લઈ જઈ રહ્યા છીએ. આજે પટેલ સમાજ, દરબાર સમાજ, મુસ્લિમ સમાજ, આદિવાસી સમાજ સહિત તમામ સમાજનું ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને સમર્થન મળી રહ્યું છે. ભાજપ દ્વારા ખોટી FIR…
Education is a fundamental right of every child, and no student should be deprived of learning opportunities due to financial constraints. With this vision, Kokan Kala Va Shikshan Vikas Sanstha (Kokan NGO India), in collaboration with Sincro (A DealerOn Company), organized a School Kit Distribution Program on 16 July 2026 at Samajbhushan Baburao Phule Madhyamik Vidyalaya & Jr. College, Parvati, Pune. As part of this initiative, more than 800 students received school kits containing six notebooks, a drawing book with crayons, a geometry box, and other essential educational materials. The initiative aimed to provide students with the resources they need…
વન-ડે સિરીઝમાં ઇંગ્લેન્ડની વાપસી ઇંગ્લેન્ડે બીજી વન-ડે મેચમાં ભારતને ૪ વિકેટે હરાવ્યું જાે રૂટ પોતાની વન-ડે કરિયરની ૨૧મી સદીથી માત્ર એક જ રન દૂર રહી ગયો હતો અને ૯૯ રને અણનમ પરત ફર્યાે અનુભવી બેટ્સમેન જાે રૂટની અણનમ ૯૯ રનની શાનદાર ઇનિંગના દમ પર ઇંગ્લેન્ડે બીજી વન-ડે મેચમાં ભારતને ૪ વિકેટે હરાવ્યું છે. સોફિયા ગાર્ડન્સ ખાતે રમાયેલા આ રોમાંચક મુકાબલામાં જાે રૂટ ભારતીય બોલરો સામે એક મજબૂત દીવાલ બનીને ઊભો રહ્યો હતો અને અંત સુધી ક્રિઝ પર ટકી રહ્યો હતો. આ વિજય સાથે જ ઇંગ્લેન્ડે ત્રણ મેચોની વન-ડે સિરીઝમાં ૧-૧ ની બરાબરી કરી લીધી છે. હવે સિરીઝની ટ્રોફી કોણ જીતશે…
અમેરિકન ડિફેન્સ મંત્રી પીટ હેગસની ભલામણ અમેરિકન સૈનિકોએ વર્ષે એક વખત મર્દાનગી પરીક્ષણ કરાવવું પડશે અમેરિકન ડિફેન્સ વિભાગે સૈનિકોનો મર્દાનગી રિપોર્ટ તૈયાર કરવાની દિશામાં કામ શરૂ કરી દીધું અમેરિકન ડિફેન્સ મંત્રી પીટ હેગસેથે અમેરિકન સૈનિકોનો મર્દાનગી ટેસ્ટ કરવાની ભલામણ કરી છે. લડાઈની ક્ષમતા જાળવી રાખવા માટે સૈનિકોમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ ઊંચું હોય એ જરૂરી છે એવી દલીલ કરીને હેગસેથ કહે છે કે દર વર્ષે એક વખત ટેસ્ટ કરાવવો પડશે.અમેરિકન ડિફેન્સ વિભાગે સૈનિકોનો મર્દાનગી રિપોર્ટ તૈયાર કરવાની દિશામાં કામ શરૂ કરી દીધું છે. ડિફેન્સ મંત્રી પીટ હેગસેથ વારંવાર એવી દલીલ કરતા આવે છે કે સૈનિકોને સામાજિક હેતુથી નહીં, પરંતુ આક્રમક લડાઈના હેતુથી…
આંતરરાષ્ટ્રીય ઇમિગ્રન્ટ્સ સહિત ભારતીયોને ઝટકો ટ્રમ્પ સરકારે ગ્રીન કાર્ડ, વિઝાના નિયમ બદલ્યાં! ડોનાલ્ડ ટ્રમ્પના પ્રમુખ તરીકેના પહેલા કાર્યકાળમાં ફેબ્રુઆરી ૨૦૨૦માં પહેલી વખત નીતિ લાગુ કરાઈ હતી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળમાં સત્તા સંભાળી ત્યારથી ઈમિગ્રન્ટ્સ વિરુદ્ધ આકરી નીતિ અપનાવી છે. હવે ટ્રમ્પ સરકાર જૂનો નિયમ લાગુ કરવાની તૈયારી કરી રહી છે, જેમાં સરકારી સુવિધાઓનો લાભ મેળવનારા વસાહતીઓને ગ્રીન કાર્ડ આપવાનો સરકાર ઈનકાર કરી શકશે. વધુમાં ટ્રમ્પ સરકારે વિદેશી વિદ્યાર્થીઓ, એક્સચેન્જ વિઝિટર્સ અને પત્રકારોને વિઝા માટે નવા નિયમો તૈયાર કર્યા છે. આ નિયમોના પગલે ૩.૩ લાખ ભારતીય વિદ્યાર્થીઓ સહિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ આકરા વિઝા નિયમોનો સામનો કરવો પડશે.ટ્રમ્પ સરકાર ‘પબ્લિક ચાર્જ’…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



