Author: garvigujrat

ફિલ્મે પહેલા દિવસે ૧૭.૪૦ કરોડ કલેક્શન કર્યા ભારતીય દર્શકોમાં હોલીવુડની કલાત્મકતાનાં કામણ:“ધ ઓડિસી” ભારતીય દર્શકો પણ ફિલ્મના મૂળ સંસ્કરણને થિયેટરોમાં જાેઈ શકશે, જે વિશ્વભરમાં રિલીઝ થઈ રહી છે “ઓપેનહાઇમર” જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપનારા પ્રખ્યાત દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલાન દ્વારા દિગ્દર્શિત ફિલ્મ “ધ ઓડિસી” આખરે ભારતનાં થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ છે અને તેને અપેક્ષિત પ્રતિસાદ પણ મળી રહ્યો છે. હોમરના કાલાતીત ગ્રીક મહાકાવ્ય પર આધારિત, આ ફિલ્મ વર્ષની સૌથી અપેક્ષિત ફિલ્મોમાંની એક રહી છે, જેમાં સ્ટાર-સ્ટડેડ કાસ્ટ, વિશાળ સ્કેલ અને સિનેમાની સીમાઓને આગળ વધારવા માટે નોલાનની પ્રતિષ્ઠા છે. “ધ ઓડિસી”ની ટિકિટો ઊંચા દામે વેચાઇ રહી છે. નિર્માતાઓએ તાજેતરમાં ફિલ્મ વિવેચકો અને ઉદ્યોગના…

Read More

મેં મારા શિક્ષકોને બહુ નિરાશ કર્યા છે શિક્ષકોનું માનવું હતું કે મારે IAS કેu IFS બનવું જાેઈએ : અર્ચના પૂરન સિંહ અભિનેત્રી અર્ચના પૂરન સિંહ છેલ્લા કેટલાક સમયથી પોતાના રિયાલિટી શોના કારણે અને યુટ્યુબના કારણે ઘરઘરમાં જાણીતી અભિનેત્રી અર્ચના પૂરન સિંહ છેલ્લા કેટલાક સમયથી પોતાના રિયાલિટી શોના કારણે અને યુટ્યુબના કારણે ઘરઘરમાં જાણીતી છે, હવે તે ફરી એક્ટિંગમાં કમબૅક કરે છે, જે સિરીઝમાં એક સ્કૂલની સ્ટોરી છે, ત્યારે તેમણે પોતાનાં શાળાજીવનની યાદો તાજી કરતાં જણાવ્યું કે તેમનાં શિક્ષકોને વિશ્વાસ હતો કે તે ભવિષ્યમાં આઈએએસ અથવા આઈએફએસ અધિકારી બનશે. જાેકે, જ્યારે તેમણે અભિનય ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનો ર્નિણય લીધો ત્યારે તેમનાં શિક્ષકો…

Read More

સરકાર તેને શા માટે પાસ કરાવવા માગે છે? શું છે વંદે માતરમ બિલ? જે અમિત શાહ રાજ્યસભામાં રજૂ કરશે જાે આ બિલ સંસદના બંને ગૃહોમાં પાસ થઈ જશે તો રાષ્ટ્રીય સન્માનના અપમાનને અટકાવવા સંબંધિત કાયદામાં ફેરફાર થશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંસદના ચોમાસુ સત્ર દરમિયાન સોમવારે રાજ્યસભામાં વંદે માતરમ બિલ રજૂ કરશે. પ્રસ્તાવિત કાયદાનો હેતુ રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ‘ને એવી જ કાનૂની માન્યતા અને સુરક્ષા આપવાનો છે, જેવી હાલમાં રાષ્ટ્રગાન ‘જન ગણ મન‘ને પ્રાપ્ત છે. જાે આ બિલ અમલમાં આવશે તો રાષ્ટ્રીય સન્માનના અપમાનને અટકાવવા સંબંધિત કાયદામાં ફેરફાર કરવામાં આવશે, જેથી વંદે માતરમનું અપમાન કરવું પણ સજાપાત્ર ગુનો બની જશે…

Read More

મોંઘવારીનો મોટો ઝટકો અદાણી CNG ભાવમાં ફરી ૨ રૂપિયાનો તોતિંગ વધારો CNG નવો ભાવ પ્રતિ કિલો ૯૦ રૂપિયા પર પહોંચ્યો છે, CNG રિક્ષાચાલકો અને CNG વાહનધારકો પર ભારણ વધશે મોંઘવારીના માર વચ્ચે ગુજરાતના વાહનચાલકો માટે ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા છે. અદાણી ગેસ દ્વારા સીએનજી (CNG)ના ભાવમાં પ્રતિ કિલો ૨ રૂપિયાનો ઝીંકાયો વધારો કરાયો છે. આ ભાવ વધારા સાથે જ અમદાવાદ સહિત રાજ્યભરમાં CNG વાહનધારકો અને રિક્ષાચાલકોના ખિસ્સા પર આર્થિક ભારણ વધવાનું નક્કી છે. અદાણી કંપની દ્વારા કરવામાં આવેલા આ તાજા વધારા બાદ હવે અમદાવાદમાં CNG નવો ભાવ પ્રતિ કિલો ૯૦.૦૨ રૂપિયા (કેટલાક વિસ્તારોમાં રૂ.૯૦.૨૦) થઈ ગયો છે. આ…

Read More

ઈરાન પર શરૂ કરી ભયાનક એરસ્ટ્રાઈક જાેર્ડનમાં ૨ અમેરિકન સૈનિકોના મોત ઉપર ભડક્યું અમેરિકા આ કાર્યવાહી બાદ પશ્ચિમ એશિયામાં તણાવ વધી રહ્યો છે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ જણાવ્યું કે શનિવારે સાંજે ૬ કલાક (ઈસ્ટર્ન ટાઇમ) રાષ્ટ્રપતિના નિર્દેશ પર અમેરિકી સેનાએ ઈરાન વિરુદ્ધ નવા હવાઈ હુમલા શરૂ કર્યાં છે. આ હુમલાનો ઉદ્દેશ્ય હોર્મુઝમાં વ્યાવસાયિક જહાજાે માટે ખતરો પેદા કરનારી ઈરાની ક્ષમતાઓને નબળી પાડવાનો અને જાેર્ડનમાં અમેરિકી સૈનિકો પર હુમલો કરનારી ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સની કાર્યવાહીનો જવાબ આપવાનો છે. જાેર્ડનમાં ૧૭ જુલાઈએ ઈરાની બેલિસ્ટિક મિસાઇલ અને ડ્રોન હુમલા દરમિયાન બે અમેરિકી સૈનિકોના…

Read More

ખડગે અને રાહુલ ગાંધીનો મોદીને પત્ર રામ મંદિર મામલે નિષ્પક્ષ તપાસની માંગ, કહ્યું- શ્રદ્ધાળુઓ છેતરાયા કોંગ્રેસે ટ્રસ્ટના સભ્યો પર સવાલ ઉઠાવ્યા અને ભક્તોના પૈસાની વિગતો જાહેર કરવાની માંગ કરી હતી અયોધ્યાના રામ મંદિરમાં ભક્તો દ્વારા ચડાવવામાં આવેલા દાન અને ચઢાવાની ચોરીનો મામલો હવે દેશભરમાં એક મોટા રાજકીય વિવાદમાં ફેરવાઈ ગયો છે. લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સંયુક્ત રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક કડક પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે રામ મંદિર દાન ચોરી કેસમાં તાત્કાલિક અસરથી એક સ્વતંત્ર અને વ્યાપક તપાસની માંગ કરી છે. તેમણે જણાવ્યું છે કે આ કૌભાંડના કારણે દેશના લાખો…

Read More

ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી પીવી સિંધુએ રચ્યો ઇતિહાસ : જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ ઇતિહાસ રચતા જાપાન ઓપન સુપર ૭૫૦નો ખિતાબ પોતાના નામે કર્યો ભારતીય બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ જાપાન ઓપન સુપર ૭૫૦ ટૂર્નામેન્ટમાં વિમેન્સ સિંગલ્સનો ખિતાબ જીતી લીધો છે. ૧૯ જુલાઈ (રવિવાર) ના રોજ રમાયેલા ખિતાબી મુકાબલામાં પીવી સિંધુએ જાપાનની અકાને યામાગુચીને સીધા ગેમોમાં ૨૧-૧૭, ૨૧-૧૭ થી હરાવી. આ ખિતાબી મુકાબલો ૫૦ મિનિટ સુધી ચાલ્યો હતો. પીવી સિંધુ જાપાન ઓપન જીતનારી પ્રથમ ભારતીય બેડમિન્ટન પ્લેયર છે. આ પહેલા આ ટૂર્નામેન્ટના કોઈપણ વર્ગમાં કોઈ ભારતીય ખેલાડીએ ખિતાબ જીત્યો ન હતો. હવે પ્રથમ વખત કોઈ…

Read More

मसूर की दाल से  गुलाबी निखार —–शहनाज़ हुसैन  —————————————————————————————————————————————————————————————————— बरसात के इस उमस भरे मौसम में त्वचा रूखी और बेचैन हो जाती है    जिससे जिससे परेशान होकर हम महंगे उत्पादों की ओर रुख करते है और ब्यूटी पार्लर में अच्छा खासा पैसा फूंक कर आ जाते हैं लेकिन कई बार  केमीकल युक्त सौन्दर्य प्रसाधन फायदे की बजाय नुकसान का सौदा बन जाते हैं / ऐसे में अगर आप रसोई में रखी लाल मसूर  दाल पर भरोसा करें तो सस्ते में चेहरे की प्रकृतिक आभा निखरेगी और जेब पर बोझ भी नहीं पड़ेगा / मसूर दाल प्रोटीन, विटामिन, खनिज और…

Read More

(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરતની ટેક્ષટાઇલ માર્કેટોમાં તનતોડ મહેનત મજૂરી કરીને પરિવારનું ભરણપોષણ કરતાં ટેમ્પો ચાલકો અને માલિકોની હાલત આ પૂરના કારણે સૌથી વધુ કફોડી થવા પામી છે. શહેરના રિંગરોડથી માંડીને સારોલી વિસ્તારમાં પ્રતિદિન સેંકડોની સંખ્યામાં ટેમ્પો ચાલકો ધ્વારા યાર્નથી માંડીને તૈયાર કપડાંના માલ સામાનની હેરાફેરી કરવામાં આવતી હોય છે. જોકે ૭ મી જુલાઈના રોજ ભારે પૂરની સ્થિતિ વચ્ચે માલ સાથે ટેમ્પો પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા હતા. આ ટેમ્પો એક દાયકા કરતાં પણ વધુ જૂના હોવાને કારણે મોટા ભાગના ટેમ્પો માલિકો પાસે વીમા પોલિસી પણ હોતી નથી. જેને કારણે તેઓએ ઉધાર કે વ્યાજે રૂપિયા લાવીને…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. કાઠમંડુ પોસ્ટના અહેવાલ મુજબ શનિચરા બોટે નામના વ્યક્તિ માટે, ડિસેમ્બર ૨૦૧૨ માં દુ:સ્વપન શરૂ થયું જ્યારે ઘુરબે નામના એક બદમાશ હાથીએ નેપાળના ચિતવન રાષ્ટ્રીય ઉદ્યાન નજીકના માડી શહેરમાં તેના માતા- પિતાને જીવલેણ રીતે કચડી નાંખ્યા હતા. બોટેએ ભયના કારણે તેના પરિવારને લઈને લગભગ નવ માઈલ દૂર રાપ્તિ નદી પાર કરીને જગતપુરમાં સ્થાયી થવાનું નક્કી કર્યું. વર્ષોથી પરિવાર માનતો હતો કે તેઓ ભાગી ગયા છે. પરંતુ આ મહિનાની શરૂઆતમાં ફરી એક દુર્ઘટના બની. આ ઘુરબે નામના હાથીએ જગતપુરમાં પરિવારના ઘરમાં ઘૂસીને બોટેની પુત્રવધુ ૨૫ વર્ષીય આશિકા બોટે અને તેમના ચાર વર્ષના પૌત્ર ભરત બોટેને મારી નાંખ્યા. બોટેએ…

Read More