- ધાર્મિક સ્વતંત્રતા સંપૂર્ણ નથી: ૩૦૦ શ્રદ્ધાળુઓની મંજૂરી મામલે પટણા હાઇકોર્ટની મહત્વપૂર્ણ ટકોર
- કંગના પર બાબા રામદેવનો પલટવાર: “તુચ્છ લોકો પર કમેન્ટ નથી કરવી”, Gen-Z વિવાદે લીધો ઉગ્ર વળાંક
- તહેવારોમાં ખાંડ બની કડવી: ભાવવધારા પાછળ ઇથેનોલ, અછત કે જમાખોરી?
- લોકશાહી સામે મોટો સવાલ: જ્યારે સમાજને તમારી સૌથી વધુ જરૂર હતી, ત્યારે તમે ક્યાં હતા?
- NCPના IT સેલ પ્રદેશ પ્રમુખ હાર્દિક પરીખ AAPમાં જોડાયા, ઘાટલોડિયામાં સંગઠનને નવી મજબૂતી
- દ્વારકાનું નાગેશ્વર જ્યોતિર્લિંગ: દારૂકાવનથી શિવપ્રગટ્તિ અને ધર્મવિજયની પૌરાણિક ગાથા
- અમેરિકાના 50% ટેરિફથી કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી વળતી કાર્યવાહીની જાહેરાત
- ગૌતમ ગંભીરનો ટ્રોલર્સને જવાબ: “મારું કામ ટ્રોફી જીતવાનું છે, લાઇક્સ-વ્યૂ મેળવવાનું નહીં”
Author: garvigujrat
(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ભારત હોય કે વિશ્વ શિક્ષણ માત્ર પાઠયપુસ્તકોનું જ્ઞાન નથી. તે બાળકમા વિચાર શક્તિ, સર્જનાત્મકતા, નૈતિક મૂલ્યો, સામાજિક સમજ અને જીવન કૌશલ્ય વિકસાવવાની પ્રક્રિયા છે. પરંતુ જ્યારે એક જ શિક્ષક પાંચ કે છ ધોરણના વિદ્યાર્થીઓને સાથે ભણાવતો હોય ત્યારે દરેક બાળક સુધી વ્યક્તિગત ધ્યાન પહોંચાડવું અશક્ય બની જાય છે. પરિણામે શિક્ષણનું સ્તર ઘટે છે. અને સૌથી મોટું નુકશાન ગરીબ અને ગ્રામ્ય વિસ્તારના લાખો બાળકોને સહન કરવું પડે છે. પરંતુ જ્યારે સરકારી આંકડા જ બતાવે છે કે દેશમા એક લાખથી વધુ સરકારી શાળાઓ માત્ર એક જ શિક્ષકના ભરોસે ચાલી રહી છે ત્યારે એ માત્ર ચિંતાનો…
(છગનલાલ મેવાડા ઘ્વારા)સુરત આપણા સમાજ માં કેટલાક કુરિવાજો તેમજ ગજા બહારના ખર્ચા કરી છોકરા છોકરીના લગ્ન કરતાં હોય છે. લગ્ન પહેલા બંને પક્ષ એકબીજા પ્રત્યે એટલો પ્રેમ બતાવતાં હોયછે કે તેઓના પોતાના ભાઈ બહેન કરતાં એક બીજાને વધુ ચાહતા હોય છે. અને એટલી લાગણી ધરાવતા હોય છે. ખૂબ જ ઉત્સાહ અને એક બીજા સાથે સંબંધ કાયમના હોય એટલો વિશ્વાસ ધરાવતા હોય છે.એક બીજા વિરૂધ્ધ કોઈ પણ વાત સાંભળતા નથી કે એક બીજા ના અપમાન સહન કરી શકતાં નથી.આવા બે વેવાઈ કે વેવાણ મળે એટલે એક બીજા માટે જાન આપી દેવા તૈયાર હોય તેવું બતાવે વાસ્તવ માં એવું હોતું નથી.લગ્ન બાદ…
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વિડીયોના માધ્યમથી અત્યંત ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, અમદાવાદના રામોલમાં ફટાકડા બનાવતી ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે, જેમાં આઠથી વધુ લોકોના મોત થયા છે. હું આ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવું છું, ભગવાન તમામના આત્માને શાંતિ આપે. સાથે સાથે સરકારને પણ વિનંતી કરું છું કે જે મૃતકો છે તેમના પરિવારને 50-50 લાખનું વળતર ચૂકવવામાં આવે. સાથે સાથે સરકારને એ પણ વિનંતી કરું છું કે ફેક્ટરી ઇન્સ્પેક્ટર હોય છે, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હોય છે, એમના પ્રાદેશિક અધિકારીઓ હોય છે, તો આ બધા અધિકારીઓની કામગીરીને પણ એકવાર ચેક કરવામાં આવે.…
આજે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જૂનાગઢ જિલ્લા ફરિયાદ સમિતિ સહિત અલગ અલગ સમિતિની બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠકમાં હાજરી આપ્યા બાદ ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, આજે જુનાગઢ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા ફરિયાદ કમિટીની બેઠક હતી, આ સિવાય જિલ્લા પોલીસ સલાહકાર સમિતિ અને જિલ્લા પુરવઠા સમિતિ સહિત અલગ અલગ સમિતિની બેઠક હતી. જેમાં અમારા જિલ્લાના અલગ અલગ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી. જેમકે કાછિયાથી સાસણના રોડ પર ઊંડાણપૂર્વક ચર્ચા થઈ, જુનાગઢ, વિસાવદર અને ભેસાણ તાલુકાના ખેડૂતોને KCC ધિરાણનું વ્યાજનું રિબેટ મળવું જોઈએ અને રિબેટ નથી મળ્યું, એના ઉપર ચર્ચા થઈ. સમયસર સસ્તા અનાજની…
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ એક વિડીયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મુદ્દે જે નિવેદન આપ્યું છે તેનાથી સમગ્ર આદિવાસી સમાજમાં રોષ છે. જ્યારે એક ધારાસભ્ય રોડ, રસ્તા, પાણી અને પોતાના હક અધિકારની વાતો કરે છે તો તેમને જેલમાં નાખવામાં આવે છે, અત્યાર સુધી એવું લાગતું હતું કે અહીંયાના લોકલ ધારાસભ્યો અને સાંસદો આ કેસમાં જોડાયેલા હતા, પરંતુ ગઈકાલે દેશના વડાપ્રધાને જે નિવેદન આપ્યું એ જોઈને એવું લાગી રહ્યું છે કે કદાચ દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રી પણ આ કેસમાં ઇન્વોલ્વ છે અને તેઓ…
આમ આદમી પાર્ટીના દિલ્હી સરકારના પૂર્વ મંત્રી અને ગુજરાતના પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે એક વીડિયો દ્વારા એક ગંભીર મુદ્દે પોતાની વાત મૂકતા જણાવ્યું કે, હમણાં જ જંતર-મંતરથી સમાચાર આવી રહ્યા છે કે દેશના યુવાનોના ભવિષ્યને વધુ સારું બનાવવા માટે છેલ્લા ૨૦ દિવસથી અનશન પર બેઠેલા સોનમ વાંગચુકજીને પોલીસે બળજબરીપૂર્વક ત્યાંથી ઉઠાવી લીધા છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે જણાવ્યું કે, સૌને આશા હતી કે કદાચ સરકાર તેમની સાથે સંવાદ કરશે. પરંતુ 20 દિવસ પછી પણ સરકારે સંવાદ કરવાના બદલે સત્તાના અહંકારમાં પોલીસના જોરે બળજબરી કરવાનો નિર્ણય લીધો. પરંતુ દેશ જાગી રહ્યો છે, સત્તાના અહંકારમાં ડૂબેલી સરકારની તાનાશાહીને…
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંજાબમાં જઈને ગુજરાતના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર જે નિવેદનો કર્યા છે, તેનાથી આદિવાસી સમાજમાં રોષ ફેલાયો છે. આદિવાસી સમાજે વર્ષો સુધી ભાજપના લોકલ નેતાઓને જોઈને નહીં પરંતુ નરેન્દ્રભાઈ મોદીને જોઈને ભાજપને વોટ આપ્યા છે. પરંતુ એમણે ગઈકાલે કહ્યું કે “આદિવાસી યુવાન ચૈતર વસાવાને ખંડણી અને અધિકારીઓને ધમકાવવાના કેસમાં કોર્ટે સજા કરી.” અગાઉ લાગતું હતું કે આ સજા ભાજપના લોકલ નેતાઓએ કરાવી હોય એવું હોઈ શકે છે પરંતુ હવે લાગી રહ્યું છે કે…
સુપ્રીમ કોર્ટનો રેલવે અંગે ઐતિહાસિક ચુકાદો સેકન્ડ ક્લાસ મુસાફર શબ્દ બંધારણ વિરોધી સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે હવે મુસાફરોને બદલે ટ્રેનના કોચના આધારે શ્રેણી નક્કી કરવી જાેઈએ સુપ્રીમ કોર્ટે ભારતીય રેલવેમાં સુધારો અને મુસાફરોની સુરક્ષા અંગે મોટો ર્નિણય સંભળાવ્યો છે. જસ્ટિસ સંય કરોલ અને જસ્ટિસ એન.કોટિશ્વર સિંહની બેંચે રેલવેના દસ્તાવેજાેમાં લખાયેલ સેકન્ડ ક્લાસ મુસાફર શબ્દથી તીવ્ર વાંધો ઉઠાવ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, ભારતના ઈતિહાસમાં વર્ગ વિભાગને ધ્યાને રાખીને કોઈપણ વ્યક્તિનો સેકન્ડ ક્લાસ મુસાફર તરીકે ઉલ્લેખ કરવો તે બંધારણ વિરોધી છે, તેથી મુસાફરના બદલે રેલવે કોચ કે ડબ્બા માટે શ્રેણીનો ઉલ્લેખ કરવો વધુ યોગ્ય રહેશે. કોર્ટે આદેશ આપ્યો…
ડોનાલ્ડ ટ્રમ્પની દાદાગીરી રશિયા પાસેથી ઓઈલ ખરીદનારા દેશો પર ૧૦૦ ટકા ટેરિફની ધમકી ૬૦થી વધુ સેનેટર્સના જૂથે બિલને ટેકો આપતા ટૂંક સમયમાં કાયદો બનશે : કાયદાની સીધી અસર ભારત-ચીન જેવા દેશો પર પડશે યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાની આર્થિક કમર તોડવા માટે અમેરિકાએ વધુ એક મોટો અને અત્યંત કડક દાવ ખેલ્યો છે. રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ (કચ્ચું તેલ) અને નેચરલ ગેસ ખરીદવાનું ચાલુ રાખનારા દેશો પર ૧૦૦% સુધીનો ટેરિફ (આયાત ડ્યુટી) લગાવવા માટેના એક બિલને અમેરિકન સેનેટર્સનું ભારે સમર્થન મળ્યું છે. ૬૦થી વધુ સેનેટર્સના જૂથે આ બિલને સપોર્ટ જાહેર કર્યો હોવાથી હવે આ કાયદો ટૂંક સમયમાં જ પસાર થઈ જાય તેવી…
ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો વોશિંગ્ટન સુંદરની ઈજાએ ટેન્શન વધારી દીધું છે હવે વોશિંગ્ટનની ઈજાએ ચિંતામાં વધારો કર્યો છે : ત્રીજી અને નિર્ણાયક વનડેમાંથી વોશિંગ્ટન સુંદર બહાર થઈ શકે લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાનારી ત્રીજી વનડે ભારત વિરૂદ્ધ ઇંગ્લેન્ડ સિરીઝનો નિર્ણાયક મુકાબલો છે. સિરીઝ અત્યારે ૧-૧ થી બરાબર છે. શુભમન ગિલ એન્ડ ટીમે પહેલી મેચમાં જીત મેળવી હતી, જ્યારે બીજી મેચમાં યજમાન ટીમે બાજી મારી હતી. હવે ત્રીજી મેચ સિરીઝ ડિસાઇડર છે, જેના પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. પહેલી મેચમાં અડધી સદી ફટકારનારા વોશિંગ્ટન સુંદરની ઈજાએ ટેન્શન વધારી દીધું છે. વોશિંગ્ટન સુંદર બીજી વનડેમાં પણ ઈજાથી ઝઝૂમતો જાેવા…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



