Author: garvigujrat

‘બાર્બી’એ વિશ્વભરમાં ૧.૪ બિલિયન ડૉલરની કમાણી કરી હતી ‘Barbie 2’નું ભવિષ્ય અનિશ્ચિત, વોર્નર બ્રધર્સ અને સર્જકો પાસે બજેટની કમી રાયન ગોસ્લિંગે કેનના પોતાના ઓસ્કર-નોમિનેટેડ પાત્રને ફરી ભજવવા માટે ૨૦ મિલિયન ડૉલરની માગણી કરી ૨૦૨૩ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘બાર્બી’ની સિક્વલ બનશે કે નહીં તે અંગે હવે સવાલો ઊભા થયા છે. ફિલ્મનાં સંભવિત બીજા ભાગને લઈને વોર્નર બ્રધર્સ અને ફિલ્મની ક્રિએટિવ ટીમ વચ્ચે વળતરની રકમને લઈને વાટાઘાટો અટકી ગઈ હોવાનું સામે આવ્યું છે. સ્થિતિ નહીં સુધરે તો પ્રોજેક્ટને હાલ પુરતો પડતો મુકવામાં આવી શકે છે.આ અંગેના અહેવાલો અનુસાર, ફિલ્મનાં ડિરેક્ટર ગ્રેટા ગર્વિગ, સહ-લેખક નોઆ બોમ્બાક, લીડ એક્ટ્રેસ અને પ્રોડ્યુસર માર્ગાેટ રોબી તથા લીડ…

Read More

રાની મુખર્જીની કારકિર્દીમાં વધુ એક પ્રતિષ્ઠિત સિદ્ધિ ઉમેરાઈ રાની મુખર્જીને લા ટ્રોબ યુનિવર્સિટી તરફથી માનદ ડોક્ટરેટ ડિગ્રી એનાયત રાનીએ સામાજિક મુદ્દાઓ, મહિલા સશક્તિકરણ અને મહત્વના માનવીય પ્રશ્નોને ઉજાગર કરતી અનેક ફિલ્મો પસંદ કરી રાની મુખર્જીની કારકિર્દીમાં વધુ એક પ્રતિષ્ઠિત સિદ્ધિ ઉમેરાઈ છે. લા ટ્રોબ યુનિવર્સિટીએ તેને માનદ ડૉક્ટર ઑફ લેટર્સની પદવીથી સન્માનિત કરી છે. આ સાથે રાની મુખર્જી ઓસ્ટ્રેલિયાની આ યુનિવર્સિટી તરફથી માનદ ડોક્ટરેટ મેળવનારી શાહરુખ ખાન બાદ બીજી ભારતીય ફિલ્મી હસ્તી બની છે.આ સન્માન રાની મુખર્જીની ભારતીય સિનેમામાં લગભગ ત્રણ દાયકાની સફર તેમજ માનવતાવાદી ક્ષેત્રે તેનાં યોગદાનને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યું છે. પોતાની કારકિર્દી દરમિયાન તેણે સામાજિક મુદ્દાઓ, મહિલા…

Read More

Dedicated Freight Corridor Corporation of India Limited (DFCCIL) has commenced the Joint Parcel Product – Rapid Cargo Service (JPP–RCS) on the Western Dedicated Freight Corridor (WDFC), marking an important step towards strengthening rail-based parcel logistics and providing faster, reliable and scheduled transportation solutions for cargo transportation. The service was launched by Dr. Manoj Singh, Member (Operations & Business Development), Railway Board, in the august presence of Shri Praveen Kumar, Managing Director, DFCCIL; Shri Deepak Jha, Adviser (Commercial), Railway Board; Shri Shyam Sundar Gupta, Principal Executive Director (Infrastructure), Railway Board; and Shri Navin Kumar Parsuramka, Principal Executive Director (Coaching), Railway Board.…

Read More

આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ અને કિસાન મોરચાના અધ્યક્ષ પ્રવીણ રામે જણાવ્યું હતું કે, તાજેતરમાં અંકલેશ્વર ખાતે પણ ખેડૂતોએ પાવર ગ્રીડ લાઇન એટલે કે વીજ લાઇનના પોલને લઈને ઉગ્ર અવાજ ઉઠાવ્યો છે. ખેડૂતોએ આ મુદ્દે વિશાળ ટ્રેક્ટર રેલી કાઢી હતી અને જ્યારે તેઓ રજૂઆત કરવા જઈ રહ્યા હતા ત્યારે પોલીસ દ્વારા રોકવામાં આવતાં આખો હાઇવે ચક્કાજામ થઈ ગયો હતો. ટ્રાફિક જામ થવાને કારણે કલાકો સુધી આખો હાઇવે બ્લોક રહ્યો હતો. હવે સરકારે આ બાબત ગંભીરતાથી સમજવાની જરૂર છે, કારણ કે સમગ્ર ગુજરાતના ખૂણે-ખૂણેથી ખેડૂતોનો એક જ અવાજ ઊઠી રહ્યો છે કે વીજ લાઇન માટે સરકારે જે કાગળો અને વળતર…

Read More

ચેરમેનના રાજીનામા બાદ સંકટની સ્થિતિ સર્જાઈ ટાટા સન્સના ૧૦૮ વર્ષના ઈતિહાસમાં પહેલીવાર AGM રદ ટ્રસ્ટ પ્રતિનિધિની ગેરહાજરીએ કોરમને અસર કરી હતી એન ચંદ્રશેખરન ફેબ્રુઆરી સુધી ચેરમેન પદે રહેશે ટાટા સન્સની એન્યુઅલ જનરલ મીટિંગ એટલે કે AGM મંગળવારે કોરમ પૂર્ણ ન થવાને કારણે મુલતવી રાખવામાં આવી છે. પહેલાથી જ AGM મુલતવી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી. સૂત્રોએ જણાવ્યું છે કે બેઠકમાં જરૂરી સંખ્યામાં સભ્યો હાજર ન હતા, જેના લીધે એજીએમ આગળ વધારવી પડી. મોટી વાત એ છે કે છેલ્લા ૧૦૦ વર્ષોમાં પહેલીવાર એવું બન્યું છે કે ટાટા સન્સે AGM મુલતવી રાખવાનો ર્નિણય લીધો હોય. આ AGM બપોરે ૨:૩૦ વાગ્યે…

Read More

હુમલાખોરે લાઇવ સ્ટ્રીમિંગ કર્યુ હોવાની શંકા ઝામ્બોઆંગાની હાઈસ્કૂલમાં વિદ્યાર્થીએ કર્યુ ફાયરિંગ સાતમા ધોરણના બે હથિયારધારી વિદ્યાર્થીએ સાથી વિદ્યાર્થીની હત્યા કરી અને બાદમાં આત્મહત્યા કરી લીધી મંગળવારે દક્ષિણ ફિલિપાઇન્સના ઝામ્બોઆંગા શહેરની એક હાઇ સ્કૂલમાં ગોળીબારની ભયાનક ઘટના સામે આવી છે. એટેનિયો ડી ઝામ્બોઆંગા યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા હાઇસ્કૂલ વિભાગમાં સાતમાં ધોરણના એક વિદ્યાર્થીએ બે બંદૂકો સાથે અચાનક હુમલો કરી દીધો હતો. આ ગોળીબારમાં એક સાથી વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું, જ્યારે હુમલાખોરે પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. આ દુર્ઘટનામાં અન્ય બે લોકો પણ ઘાયલ થયા છે, જેને લઈને સમગ્ર શાળા પરિસરમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. સ્થાનિક મેયર ખૈમર અદાન ઓલાસોના જણાવ્યા…

Read More

અમદાવાદમાં અંધશ્રદ્ધાનો ચોંકાવનારો કિસ્સો સોલામાં ભુવાએ ૧૫ વર્ષની સગીરા પર આચર્યું દુષ્કર્મ આરોપી ચંદ્રેશ પંચાલે પીડિતા સાથેની અંગત તસવીરો વોટ્સએપ પર વાઈરલ કરતાં સમગ્ર કરતૂત સામે આવ્યું અમદાવાદના સોલા વિસ્તારમાં અંધશ્રદ્ધાને કારણે એક યુવતી ભોગ બની હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પરિવારે પોતાની બીમાર દીકરીને મેલી વિદ્યામાંથી મુક્ત કરવાના આશાયે ઘરે બોલાવેલા ભુવાએ વિધિના બહાને યુવતી સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આરોપી ચંદ્રેશ પંચાલે પીડિતા સાથેની અંગત તસવીરો વોટ્સએપ પર વાઈરલ કરતાં આ સમગ્ર કરતૂત સામે આવ્યું છે, જેના આધારે સોલા પોલીસે ચંદ્રેશ પંચાલની ધરપકડ કરીને આગળ કાર્યવાહી હાથ ધરી છે.સોલા પોલીસ સ્ટેશનના જણાવ્યાનુસાર, પરિવારે પોતાની બીમાર દીકરીને સાજી…

Read More

વિદેશથી ડિપોર્ટ થતાં જ સુરક્ષા એજન્સીઓએ લીધો કબજાે દાઉદ ઇબ્રાહિમના નજીકના સાથી અખ્તર મર્ચન્ટની દિલ્હી એરપોર્ટથી ધરપકડ! અખ્તર મર્ચન્ટ સામે કાશીમીરા પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ, ખંડણી અને ગુનાહિત કાવતરું સહિતની વિવિધ કલમો હેઠળ કેસ નોંધાયેલા છે દાઉદ ઇબ્રાહિમના કથિત નજીકના સાથી અને લાંબા સમયથી ફરાર અખ્તર કાસિમ અલી મર્ચન્ટને વિદેશથી ભારત ડિપોર્ટ કરવામાં આવ્યા બાદ દિલ્હી એરપોર્ટ પરથી ઝડપી લેવામાં આવ્યો છે. દિલ્હી સ્થિત ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચતા જ કેન્દ્રીય તપાસ એજન્સીઓ અને મહારાષ્ટ્ર પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને તેની અટકાયત કરી હતી. મર્ચન્ટ સામે મહારાષ્ટ્રમાં સંગઠિત ગુનાખોરી સહિતના ગંભીર કેસ નોંધાયેલા છે અને તાજેતરમાં જ ઇન્ટરપોલે તેની સામે…

Read More

વર્તમાન કાર્યકાળમાં સૌથી ઓછી ટ્રમ્પને મોટો ઝટકો, એપ્રુવલ રેટિંગ ગગડીને ૩૩%ના તળિયે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતા ઘટવાનું સૌથી મોટું કારણ ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલો તણાવ છે રોયટર્સના તાજેતરના પોલ મુજબ, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતામાં ભારે ઘટાડો નોંધાયો છે. આ સરવે મુજબ ટ્રમ્પની એપ્રુવલ રેટિંગ ઘટીને ૩૩% પર આવી ગઈ છે, જે તેમના હાલના કાર્યકાળનું સૌથી નીચલું સ્તર છે. ચાર દિવસ સુધી ચાલેલા આ સરવેમાં સામેલ લોકોમાંથી માત્ર ૩૩% લોકોએ વાઇટ હાઉસમાં ટ્રમ્પની કામગીરીને યોગ્ય ગણાવી છે, જ્યારે ૬૭% લોકોએ તેને અયોગ્ય ગણાવી છે. આ મહિનાની શરૂઆતમાં થયેલા પોલમાં તેમની રેટિંગ ૩૫% હતી, જેમાં હવે ૨%નો ઘટાડો…

Read More

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા વિક્રમ દવે આજે સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ તાલુકાની શાળા નંબર એક અને ત્રણની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે શાળાઓની ગંભીર પરિસ્થિતિ મુદ્દે વાત કરતા જણાવ્યું હતું કે, આ શાળા વઢવાણની શાળા નંબર એક છે અને આ શાળા અઢી વર્ષથી બંધ છે. આ શાળાની સ્થાપના 1856માં થઈ હતી. સુરેન્દ્રનગરની આ પહેલી સરકારી નિશાળ છે. વઢવાણગઢમાં આ માત્ર એક શાળા છે અને એ પણ છેલ્લા અઢી વર્ષથી બંધ છે અને આ શાળા ચાલુ કરવી અનિવાર્ય છે કારણ કે વઢવાણગઢના સેન્ટરમાં આવેલી આ શાળા છે. આસપાસના વિસ્તારના તમામ બાળકો આ શાળામાં આવી શકે છે. એક સમયે અહીંયા 300…

Read More