Author: Garvi Gujarat

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.            સુરત જિલ્લામાં આગામી કલાકોમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવેલ છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોએ બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું, પાણી ભરાયેલા માર્ગો પર વાહન ચલાવવાનું ટાળવું તથા વીજળીના થાંભલા અને ખુલ્લા વાયરથી સુરક્ષિત અંતર જાળવવામા કહેવામાં આવેલ છે. ભારે વરસાદ દરમિયાન નદી, તળાવ અને કાંઠાના વિસ્તારોમાં જવાનું ટાળવું. જિલ્લા તંત્ર દ્વારા તમામ સંબંધિત વિભાગોને એલર્ટ રાખવામાં આવ્યા છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિમાં નાગરિકોએ સ્થાનિક પ્રશાસન, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અથવા જિલ્લા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો. નાગરિકોને અફવાઓ પર…

Read More

ગતરોજ અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે ડ્રેનેજ લાઇનનું કામ કરાવવા દરમિયાન ગંભીર બેદરકારી સામે આવી હતી. મળતી માહિતી મુજબ, ડ્રેનેજ લાઇનમાં ત્રણ હાઉસકીપિંગ કર્મચારીઓને યોગ્ય સલામતીના સાધનો વિના ઉતારવામાં આવ્યા હતા, જ્યારે આ પ્રકારનું કામ તેમની ફરજમાં પણ આવતું નથી. આ દુર્ઘટનામાં એક કર્મચારીનું કરુણ મૃત્યુ થયું છે, જ્યારે અન્ય બે કર્મચારીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. આ ગંભીર ઘટનાને લઈને જવાબદાર તંત્ર સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને પીડિત પરિવારને યોગ્ય ન્યાય તથા વળતર આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. આ તકે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડોક્ટર કરન બારોટ, AAPના હોસ્પિટલ…

Read More

બહાદુરભાઈ ડી વસાવા, પૂર્વ કારોબારી અધ્યક્ષ નર્મદા અને ભારતીય આદિવાસી પાર્ટીના આગેવાને આજે સ્થાનિકોને સાથે રાખીને ધારાસભ્ય ચૈતર વસાવાના કેસ મુદ્દે કલેકટરના માધ્યમથી મહામહિમ રાષ્ટ્રપતિને રજૂઆત કરી હતી. આ દરમિયાન બહાદુરભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, ડેડીયાવાળાના ધારાસભ્ય ચૈતર વસાવાને જે સજા કરવામાં આવી છે તેના સંદર્ભમાં આજે અમે નિવાસી કલેકટરને રજૂઆત કરી. એની સાથે આ કેસ જે છે એ મૂળ જંગલ જમીનનો કેસ છે અને અમારી મૂળભૂત રજૂઆત પણ છે કે વન અધિકાર અધિનિયમ 2006 નો કાયદો બનાવવામાં આવ્યો અને એમાં એવી જોગવાઈ છે કે જો કોઈ માણસે દાવો કર્યો હોય તો જ્યાં સુધી તેનો આખરી નિર્ણય નથી આવતો ત્યાં…

Read More

છેલ્લા ૪૮ કલાકમાં હાટીના અને માંગરોળ પંથકમાં આશરે ૩૦ ઇંચ જેટલો અતિભારે વરસાદ ખાબકતા સમગ્ર વિસ્તાર જળબંબોળ બન્યો છે. ભારે વરસાદના કારણે નદીઓ કાંઠો વટાવી જતાં ખેતરો અને રહેણાંક વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે, જેને પગલે ખેડૂતોનો ઊભો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે અને જમીનોનું મોટા પાયે ધોવાણ થયું છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈને આમ આદમી પાર્ટી, ગુજરાતના ઓ.બી.સી. પ્રદેશ પ્રમુખ પિયુષ પરમારે હાટીનાના મામલતદાર સાહેબને લેખિત રજૂઆત કરી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવે અને સરકાર તરફથી ખાસ રાહત પેકેજ જાહેર કરી જગતના તાતને વહેલામાં વહેલી તકે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે.…

Read More

भारत के महान स्वतंत्रता सेनानी, लोकप्रिय जननेता, सामाजिक न्याय के समर्थक तथा दलित एवं वंचित समाज के उत्थान के लिए अपना जीवन समर्पित करने वाले बाबू जगजीवन राम की पुण्यतिथि के अवसर पर कोकण कला व शिक्षण विकास संस्था द्वारा, बाबू जगजीवन राम नेशनल फाउंडेशन (मिनिस्ट्री ऑफ सोशल जस्टिस एंड एम्पावरमेंट, गवर्नमेंट ऑफ इंडिया) के सहयोग से एक प्रेरणादायी कार्यक्रम का आयोजन किया गया। यह कार्यक्रम 6 जुलाई 2026 को श्रीरंग लाडकोबा देसाई विद्यालय एवं कै. सौ. सीताबाई रामचंद्र पाटील जूनियर कॉलेज, पाट, तहसील कुडाल, जिला सिंधुदुर्ग में उत्साहपूर्वक संपन्न हुआ। कार्यक्रम में 277 से अधिक विद्यार्थियों ने उत्साहपूर्वक भाग…

Read More

देश की राजधानी नई दिल्ली के हयात रीजेंसी में हुए एक भव्य समारोह में, बहुचर्चित कॉफी टेबल बुक ‘महाराष्ट्र के गौरव’ का विमोचन सम्पन्न हुआ। इस मौके पर केंद्रीय सड़क परिवहन और हाईवे मंत्री नितिन गडकरी, अन्य सीनियर कैबिनेट मंत्री, पॉलिसी बनाने वाले इंडस्ट्रियल लीडर और देश भर से आये ख़ास मेहमान मौजूद थे। इस स्पेशल एडिशन में शामिल जानी-मानी हस्तियों में बजाज ग्रुप के चेयरमैन एमेरिटस और बजाज फाउंडेशन के अध्यक्ष शिशिर बजाज भी शामिल हैं। उनके जीवन और योगदान को नौ पृष्ठों के एक विशेष फीचर में दर्शाया गया है। इसमें बजाज समूह के फाउंडर, स्वतंत्रता सेनानी, समाजसेवी,…

Read More

અક્ષય કુમાર એકદમ નવા અને વિચિત્ર કોમિક અવતારમાં જાેવા મળશે અક્ષય-પ્રિયદર્શનની નવી ફિલ્મનું નામ ‘વિકેડ સની’ બંનેએ અગાઉ ‘ભૂત બંગલા’માં પણ સાથે કામ કર્યું હતું. ફિલ્મનું શૂટિંગ આ વર્ષે ડિસેમ્બર મહિનાથી શરૂ થવાની શક્યતા છે અક્ષય કુમાર અને પ્રિયદર્શનની વધુ એક ફિલ્મને લઈને મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે. ‘ભૂત બંગલા’ અને ‘હૈવાન’ બાદ બંનેની આગામી ફિલ્મનું નામ હવે નક્કી થઈ ગયું છે. આ કોમિક થ્રિલર ફિલ્મનું નામ ‘વિકેડ સની’ રાખવામાં આવ્યું છે.મીડિયા અહેવાલો અનુસાર, આ ફિલ્મનું નિર્માણ રમેશ તૌરાનીની ટિપ્સ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવશે. સુત્રોના જણાવ્યા મુજબ, નિર્માતાઓનું માનવું છે કે ‘વિકેડ સની’ નામ ફિલ્મના વિષય અને મુખ્ય પાત્રના સ્વભાવને…

Read More

તેમની શશી વર્મા સાથેની કોમેડી ફિલ્મ એપ્રિલ ૨૦૨૭માં થશે રિલીઝ અલી ફઝલ અને રિચા ચઢ્ઢા પહેલી વખત મોટા પડદા પર રોમાન્સ કરશે અભિનેતા, લેખક અને દિગ્દર્શક તરીકે પોતાની ઓળખ બનાવી ચૂકેલા શશી વર્મા આ ફિલ્મનું દિગ્દર્શન કરશે રીયલ લાઇફ કપલ અલી ફઝલ અને રિચા ચઢ્ઢા હવે પહેલી વખત મોટા પડદા પર લીડ જાેડી તરીકે સાથે જાેવા મળશે. બંને શશી વર્મા દ્વારા ર્નિદેશિત એક સિચ્યુએશનલ કોમેડી ફિલ્મમાં મુખ્ય ભુમિકામાં જાેવા મળશે. જાેકે, હજુ આ ફિલ્મનું નામ નક્કી થયું નથી. અગાઉ બંને લોકપ્રિય કલાકારો ફુકરે ળેન્ચાઇઝીમાં સાથે કામ કરી ચૂક્યા છે, પરંતુ પહેલી વખત તેઓ એકબીજા સાથે રોમેન્ટિક લીડ રોલમાં સ્ક્રીન શેર…

Read More

અમિત શાહની મોટી જાહેરાત.ભારત ટેક્સીની સફળતા બાદ હવે શરૂ કરાશે સહકારી જીવન વીમા કંપની.આ કંપની ભારત ટેક્સીની તર્જ પર કાર્ય કરશે અને વીમા ક્ષેત્રમાં સહકારી મંડળીઓની ભાગીદારી વધારશે.દેશમાં સહકારી ધોરણે ચાલતી ભારત ટેક્સીને મળેલ સફળતા બાદ હવે કેન્દ્ર સરકાર, સહકારી જીવન વીમા કંપનીની સ્થાપના કરશે. સહકારી જીવન વીમા કંપનીની જાહેરાત અમિત શાહ દ્વારા કરવામાં આવી હતી. આજે સોમવારે, કેન્દ્રીય સહકારીતા પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે સહકારી ક્ષેત્રના વિકાસને પ્રોત્સાહન આપવા માટે એક સહકારી જીવન વીમા કંપનીની સ્થાપના કરવામાં આવશે. સહકાર મંત્રાલયના પાંચમા સ્થાપના દિવસ નિમિત્તે રાષ્ટ્રીય રાજધાનીમાં એક કાર્યક્રમમાં બોલતા શાહે જણાવ્યું હતું કે, સહકારીતા મંત્રાલયની સ્થાપનાથી ભારતના સહકારી…

Read More

અમરનાથ યાત્રીઓ માટે ચિંતાજનક અહેવાલ.બાબા બર્ફાની પીગળી રહ્યા છે, શિવલિંગ ફક્ત ૧ ફૂટ રહ્યું.અમરનાથ યાત્રા ૫૭ દિવસ ચાલવાની છે, ત્યારે અત્યાર સુધીમાં ૬૦ હજારથી વધુ ભક્તોએ દર્શન કર્યા છે.અમરનાથ યાત્રાનો આજે ચોથો દિવસ છે. તીર્થ યાત્રીઓની સંખ્યા રૅકોર્ડ તોડી રહી છે. વચ્ચે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે બાબા બર્ફાની પીગળી રહ્યા છે અને શિવલિંગ પીગળીને માત્ર ૧ ફૂટ જેટલું જ રહી ગયું છે. ખાસ વાત એ છે કે, જૂનના અંતમાં ઊંચાઈ લગભગ ૭ ફૂટ જાેવામાં આવી હતી. મહત્ત્વની વાત એ છે કે, આ યાત્રા ૫૭ દિવસ સુધી ચાલે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અમરનાથમાં શિવલિંગ હવે પીગળીને…

Read More