
- દુષ્કર્મ કેસમાં સુપ્રીમ કોર્ટનો અનોખો ચુકાદો, ‘સિક્સ સેન્સ’થી યુવક નિર્દોષ જાહેર
- વાવ-ધરણીધર તાલુકામાં જીરું-રાયડાના વાવેતરમાં ઘટાડો, વરસાદ અને ખારાશ કારણભૂત
- વાંચનની ટેવ અને સ્ક્રીન ટાઇમ ઘટાડવા UPની શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે અખબાર વાંચન ફરજિયાત
- નાઈજીરિયામાં ISIS અડ્ડાઓ પર US એરસ્ટ્રાઈક, ટ્રમ્પે કહ્યું: આતંકીઓને નાતાલની શુભેચ્છાઓ
- ભારતીય ટેક્ટોનિક પ્લેટમાં તિરાડ, હિમાલય–તિબેટ વિસ્તારમાં ભયાનક ભૂકંપનો ખતરો
- બાંગ્લાદેશમાં રોકસ્ટાર જેમ્સની કોન્સર્ટ પર પથ્થરમારો, હિંસા બાદ કાર્યક્રમ અધવચ્ચે રદ
- દૃશ્યમ ૩માં અક્ષય ખન્નાના રોલમાં જયદીપ આહલાવતની એન્ટ્રી, અજય-તબુ સાથે પહેલી વખત કામ
- ‘લાલો: કૃષ્ણ સદા સહાયતે’ ૭૫ દિવસ પૂર્ણ, ૧૨૦ કરોડ તરફ દોડતી સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મ
Author: Garvi Gujarat
પૂણે ગ્રાન્ડ ટૂર સાયકલિંગની ટ્રોફીનું અમદાવાદમાં અનાવરણ, 19થી 23 જાન્યુઆરીએ પૂણેમાં સ્પર્ધા યોજાશે વિશ્વના પાંચ કોન્ટિનેન્ટના 40 દેશોની ટીમો સ્પર્ધામાં ભાગ લેશે, રેસને ધ્યાનમાં રાખીને 500 કરોડના ખર્ચે રસ્તો બનાવાયો હોવાનો દાવો અમદાવાદ સાયકલિંગના શોખિનો માટે મહારાષ્ટ્રના પૂણેમાં બજાજ પૂણે ગ્રાન્ડ ટૂર 19થી 23 જાન્યુઆરી દરમિયાન યોજાશે. આ સ્પર્ધાની ટ્રોફીને દેશના અનેક શેહોરમાં ફેરવવામાં આવી રહી છે એના અંતર્ગત અમદાવાદમાં પણ ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. 40 દેશની ટીમો ભાગ લેશે સ્પર્ધા અંગે માહિતી આપતા રેસના ટેક્નિકલ ડિરેક્ટર પિનાકી બાયસાકે જણાવ્યું હતું કે વિશ્વના પાંચ ખંડના 40 દેશોની ટીમો સ્પર્ધામાં ભાગ લેશે. એક ટીમમાં છ ખેલાડીઓ અને બે સ્ટેન્ડ બાય…
ભેટો અને મફત કૂપનનો લોભ મોંઘો સાબિત થશે ; આંખના પલકારામાં તમારું બેંક ખાતું ખાલી થઈ જશે સ્કેમર્સ નવી રીતે લોકોને છેતરપિંડી કરી રહ્યા છે. તેઓ ક્રિસમસ દરમિયાન ભેટો , કૂપન્સ , રોકડ વાઉચર અને અન્ય ઓફરોના વચન આપીને લોકોને લલચાવી રહ્યા છે . આવા કિસ્સાઓ વધી રહ્યા છે. ખતરનાક વાત એ છે કે આ સંદેશાઓ પરિચિતો , મિત્રો અને અન્ય લોકો તરફથી આવતા હોય તેવું લાગે છે , કારણ કે તેમના એકાઉન્ટ પણ હેક કરવામાં આવ્યા હોય છે નવી દિલ્હી ક્રિસમસ 2025 પર લોકો સાથે છેતરપિંડી કરવા માટે હેકર્સે એક નવી રીત શોધી કાઢી છે . લોકો તેમના દૂરના…
T20 વર્લ્ડ કપ પહેલા ઇશાન કિશનની 33 બોલમાં સદી ઝારખંડના ઇશાન કિશનએ વિજય હજારે ટ્રોફીમાં કર્ણાટક સામે 33 બોલમાં સદી ફટકારી. તેણે 39 બોલમાં 125 રન બનાવ્યા. ઇશાને 7 ચોગ્ગા અને 14 છગ્ગા ફટકાર્યા અમદાવાદ વિજય હજારે ટ્રોફીના પહેલા જ દિવસે રેકોર્ડનો દોર તૂટી રહ્યો છે. પ્લેટ ગ્રુપમાં અરુણાચલ સામે બિહારના વૈભવ સૂર્યવંશીએ 36 બોલમાં સદી ફટકારી. તે જ મેચમાં બિહારના કેપ્ટન સાકીબુલ ગનીએ 32 બોલમાં સદી ફટકારી. હવે, બિહારના બીજા એક ખેલાડીએ સદી ફટકારી છે. ઝારખંડ તરફથી રમતા બિહારના ઇશાન કિશને માત્ર 33 બોલમાં સદી ફટકારી. ડિફેન્ડિંગ ચેમ્પિયન સામે ઇશાનની સદી ઇશાન કિશને કર્ણાટક જેવી મજબૂત ટીમ સામે આ…
અમદાવાદીઓને હજુ ૩ દિવસ હાલાકી ભોગવવી પડશે.અમદાવાદના સુભાષ બ્રિજનો સેફ્ટી રિપોર્ટ અંતે લંબાયો.કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ રિપોર્ટ આગામી ૨૮ ડિસેમ્બર સુધીમાં સબમિટ કરવામાં આવશે.અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જાેડતા મહત્વના સુભાષ બ્રિજની સ્થિતિ અંગેનો ટેકનિકલ રિપોર્ટ હવે વિલંબિત થયો છે. અગાઉ આ રિપોર્ટ ૨૫ ડિસેમ્બર સુધીમાં આવવાની શક્યતા હતી, પરંતુ હવે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ રિપોર્ટ આગામી ૨૮ ડિસેમ્બર સુધીમાં સબમિટ કરવામાં આવશે. પરિણામે, બ્રિજ હજુ વધુ ત્રણ દિવસ ટ્રાફિક માટે બંધ રહેશે. છસ્ઝ્રના અધિકારીઓના જણાવ્યા મુજબ, બ્રિજને રિપેરિંગ કરીને ફરી ખોલવો કે પછી તેના માળખામાં મોટા ફેરફારો કરવા તે અંગે હજુ સુધી કોઈ અંતિમ કે…
૮૪ બોલ, ૧૯૦ રન, ૧૬ ચોગ્ગા અને ૧૫ છગ્ગા…વૈભવ સૂર્યવંશીએ બનાવ્યો ODI મેચમાં વર્લ્ડ રેકોર્ડ.વૈભવ સૂર્યવંશી લિસ્ટ એ ક્રિકેટમાં સૌથી ઓછા બોલમાં બેવડી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે.૧૪ વર્ષીય વૈભવ સૂર્યવંશીનું બેટ ધૂમ મચાવી રહ્યું છે. ઘરેલુ ક્રિકેટમાં થોડા સમય માટે રહ્યા બાદ, તેણે A ન પોતાની પ્રતિભા સાબિત કરી. ત્યારબાદ તેણે ભારતની જુનિયર ટીમોમાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું. હવે, ઘરેલુ ક્રિકેટમાં પાછા ફર્યા બાદ, તેણે એક નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. વિજય હજારે ટ્રોફીમાં, વૈભવ સૂર્યવંશીએ ૧૯૦ રનની ધમાકેદાર ઇનિંગ રમી. તેનો સ્ટ્રાઇક રેટ ૨૦૦થી વધુ હતો. તેણે આ ઇનિંગમાં ૩૧ ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા. તેણે લિસ્ટ…
ચીનથી લઈને જાપાન સુધી આંચકા અનુભવાયા.તાઇવાનમાં ૬.૧ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ.લોકો ધરતીકંપથી ડરી ઘરની બહાર નીકળી ગયા હતા.દક્ષિણપૂર્વ તાઇવાનમાં મોટો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આજે (૨૪ ડિસેમ્બર)ની સાંજે ત્યાંના સ્થાનિક સમય અનુસાર ૫:૪૭ કલાકે ધરતી ધણધણી ઉઠી હતી. લોકો ડરી ઘરની બહાર નીકળી ગયા હતા. રિએક્ટર સ્કેલ ભૂકંપની તીવ્રતા ૬.૧ નોંધાઈ હતી. તેના ઝટકા ચીન, ફિલિપાઇન્સ અને જાપાન સુધી અનુભવાયા છે. સદનસીબે કોઈ જાનમાલને નુકસાન થયું નથી. તાઇવાનના કેન્દ્રીય મૌસમ પ્રશાસન (CWA) અનુસાર ભૂકંપનું કેન્દ્ર તાઈતુંગ કાઉન્ટી હોલથી ૧૦.૧ કિલોમીટર ઉત્તરમાં હતું, જેની ઊંડાઈ ૧૧.૯ કિલોમીટર હતી. અને તીવ્રતા ૬.૧ હતી. તાઇવાનમાં ભૂકંપની તીવ્રતા ૧ થી ૭ના સ્તર પર માપવામાં આવે…
કોહલીએ રચ્યો ઈતિહાસ.રોહિત શર્માએ પણ તોફાની બેટિંગ કરીને દિલ જીત્યા.કોહલીની વિસ્ફોટક બેટિંગથી દિલ્હીનો વિજય થયા.ભારતની પ્રતિષ્ઠિત સ્થાનિક વન-ડે ટૂર્નામેન્ટ વિજય હજારે ટ્રોફીનો બુધવારથી શાનદાર પ્રારંભ થયો છે. આ વખતે ટૂર્નામેન્ટમાં ભારતીય ક્રિકેટના બે દિગ્ગજ સુપરસ્ટાર્સ વિરાટ કોહલી અને રોહિત શર્મા રમતા જાેવા મળતા મેદાન પર રનનો વરસાદ થયો છે. દિલ્હી તરફથી રમતા વિરાટ કોહલીએ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે, જ્યારે મુંબઈ માટે રમતા હિટમેન રોહિત શર્માએ સિક્કિમના બોલરોની ધુલાઈ કરીને આક્રમક સદી ફટકારી ચાહકોને ખુશ ખુશ કરી દીધા છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી આંધ્રને ટીમે ૫૦ ઓવરમાં ૮ વિકેટે ૨૯૮ રન ફટકાર્યા હતા. જેના જવાબમાં દિલ્હીની ટીમે ૩૭.૪ ઓવરમાં ૬…
રેલવે AI ની મદદથી રોકશે અકસ્માત.હવે રેલની પટરીઓ ઉપર નહિ થાય પ્રાણીઓના મોત.હાથીઓના મોતની ઘટના બાદ પાટા પર AI નો ઉપયોગ કરીને હાથી અને વાઘને બચાવવાની તૈયારીઓ.આસામમાં પાટા પર ૭ હાથીઓના મૃત્યુ બાદ રેલ્વેએ AI-આધારિત સિસ્ટમનો ઉપયોગ કરીને એક મહત્વપૂર્ણ ર્નિણય લીધો છે. ભારતીય રેલ્વેએ રેલ્વે ટ્રેક પર હાથીઓ સહિત વન્યજીવનનું રક્ષણ કરવા માટે AI-આધારિત ઇન્ટ્રૂઝન ડિટેક્શન સિસ્ટમ (IDS)) તૈનાત કરી છે. આ સિસ્ટમ ડિસ્ટ્રિબ્યુટેડ એકોસ્ટિક સિસ્ટમ ((IDS)) ટેકનોલોજી પર આધારિત છે, જે પાટા નજીક હાથીઓની હાજરી શોધી કાઢશે. નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલ્વે (DAS) ના ૧૪૧ રૂટ કિલોમીટર પર સિસ્ટમ સફળતાપૂર્વક લાગુ કરવામાં આવી છે. સકારાત્મક પરિણામો બાદ, ૯૮૧ રૂટ કિલોમીટર…
અમારી વિચારધારા એક જ છે : ઉદ્ધવ ઠાકરે.૨૦ વર્ષ બાદ એક સાથે આવ્યા ઠાકરે બંધુઓ, BMC ચૂંટણી ગઠબંધનમાં લડવા કરી જાહેરાત.મુંબઈ અમારા ઝઘડાથી મોટું છે, આજે અમે બંને ભાઈ સાથે છીએ : સીટોની વહેંચણી પણ મહત્ત્વની નથી : મેયર મરાઠી હશે અને તે અમારો હશે : રાજ ઠાકરે.બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (મ્સ્ઝ્ર)ની ચૂંટણી આવતા મહારાષ્ટ્રના રાજકારણમાં પણ ગરમાવો આવી જાય છે. આ ચૂંટણીમાં ૨૦ વર્ષ પછી ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એકસાથે જાેવા મળી રહ્યા છે. શિવસેના (ઉદ્ધવ જૂથ) અને રાજ ઠાકરેની (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)એ જાહેર કર્યું છે કે, હવે તેઓ મહારાષ્ટ્રની ૨૯ મહા નગરપાલિકાની ચૂંટણી સાથે મળીને લડશે. આ જાહેરાત…
બલોચ સમુદાયની લાગણી દુભાવવાનો આરોપ.ધુરંધર ફિલ્મ ડાયલોગ વિવાદ ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો.અરજીમાં તમામ પ્લેટફોર્મ પર વાંધાજનક ડાયલોગ પ્રદર્શન અને પ્રસાર પર રોક લગાવવાની માંગ કરાઈ.તાજેતરમાં રિલીઝ થયેલી બોલિવૂડ ફિલ્મ ધુરંધરમાં બલોચ સમાજ સંબંધિત ડાયલોગ પર રોક લગાવવામાં આવે તેવી માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે ફિલ્મમાં કથિત ડાયલોગથી બલોચ સમુદાયની લાગણી દુભાઇ છે.અરજદાર યાસીન અલ્લારખા બલોચ તરફથી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં ફિલ્મમાં વિવાદિત પ્રકારનો ડાયલોગ સામેલ કરવા બદલ ડિરેક્ટર આદિત્ય ધાર વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.અરજદારે અરજીમાં રજૂઆત કરી છે કે હાઈકોર્ટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



