- શેખર સુમનના ભાગીદાર ધર્મેશ સાંગાણી પર ઈડીના દરોડા, વિદેશી સંપત્તિ અને ફોન ફેંક્યાનો આરોપ
- ‘માયસા’માં રશ્મિકાનો અંડરવોટર એક્શન અવતાર, મહિલા-કેન્દ્રિત ફાઇટ સીનનો નિર્માતાઓનો દાવો
- ‘ધમાલ 4’માં સતીશ કૌશિકનું AI-CGIથી વાપસી, ફિલ્મને મિશ્ર પ્રતિસાદ અને ‘ધમાલ 5’ની જાહેરાત
- સિદ્ધાર્થ-તમન્નાની ‘ધ વિવાન’ 25 સપ્ટેમ્બરે રિલીઝ, નવા મોશન પોસ્ટરે લોકકથા આધારિત વિશ્વની ઝલક
- નાસિક ધર્મ પરિવર્તન કેસમાં ગર્ભવતી નિદા ખાનને જામીન, કોર્ટે શ્રીકૃષ્ણના જન્મનો કર્યો ઉલ્લેખ
- ઇંગ્લેન્ડે ભારતને 9 વિકેટે હરાવી ટી20 સિરીઝ જીતી, શ્રેયસ અય્યરની લડત પણ ટીમને બચાવી ન શકી
- AIની અસરથી ટેક સેક્ટરમાં છટણીનો ખતરો, ભારતમાં 35 હજાર નોકરીઓ ઘટવાની શક્યતા, સાયલન્ટ લેઓફ્સ વધ્યા
- ચેન્નાઈમાં રમાશે બિગ બેશ લીગની પ્રથમ ઓપનિંગ મેચ, ભારત-ઓસ્ટ્રેલિયાએ કર્યો ઐતિહાસિક કરાર
Author: Garvi Gujarat
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરીના ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારત સરકારના ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ એસ. લક્ષ્મીનારાયણના સનસનાટી ભર્યા નવા આક્ષેપથી ચકચાર મચી છે. ૧૯૭૦ ના બેચના ભૂતપૂર્વ IAS ઓફિસરે ગંભીર આરોપ લગાવ્યો હતો કે તેમણે મંદિરને ભેટમાં આપેલી આશરે સવા ક્વિન્ટલ વજનની ૮૦૦ ગ્રામ સોનુ જડેલી અત્યંત કીમતી શ્રી રામચરિતમાનસ પોથી મંદિરમાંથી ગાયબ થઈ ગઈ છે. તેમણે પોતાની સ્વર્ગસ્થ માતાના દાગીના ઓગાળીને આ વિશેષ પોથી પર ગોલ્ડ પ્લેટિંગ કરાવી હતું. અને ૨૦૨૪ ની ૮ એપ્રિલે સ્થાનિક પોલીસની મદદથી એને સ્થાપિત કરી હતી. પરંતુ થોડા મહિના પછી એ અદ્રશ્ય થઈ ગઈ હતી. ભૂતપૂર્વ ગૃહ સચિવે પોતાની…
આમ આદમી પાર્ટીના નેતા રમેશ મેરે એક વીડિયોના માધ્યમથી તંત્ર પર પસ્તાળ પાડતા જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી અમે ગામલોકો અને મીડિયાના માધ્યમથી નેશનલ હાઈવે ઓથોરિટી તેમજ સરકારને વારંવાર રજૂઆતો કરી રહ્યા છીએ, પરંતુ એવું લાગે છે કે તંત્ર કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના દોળિયા બાવત્રી પાસે આવેલો પુલ લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે. વારંવારની રજૂઆતો છતાં સરકાર અને વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં આ પુલનું કામ એકદમ ગોકળગાય ગતિએ ચાલી રહ્યું છે. નિયમ પ્રમાણે વાહનચાલકોને યોગ્ય અંતરેથી ડાયવર્ઝન આપવાનું હોય છે, પરંતુ અહીં કોન્ટ્રાક્ટરે છેક પુલની નજીક…
૮મા દિવસે ૪.૫૦ કરોડનું કલેક્શન કર્યું ‘વેલકમ ટુ ધ જંગલ’એ ૧૦૦ કરોડના ક્લબમાં મારી એન્ટ્રી સેકનિલ્કના રિપોર્ટ મુજબ ફિલ્મે પહેલા અઠવાડિયામાં ૯૩.૧૫ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું અક્ષય કુમારની કોમેડી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ રિલીઝ થયા પછીથી જ હિટ રહી છે. લોકો ફિલ્મને ખૂબ પસંદ કરી રહ્યા છે. ‘ભૂત બંગલા’ પછી તે ૨૦૨૬ની અક્ષયની બીજી સૌથી મોટી હિટ ફિલ્મ બની ગઈ છે. એવામાં હવે ફિલ્મએ માત્ર ૯ દિવસમાં ૧૦૦ કરોડ ક્લબમાં પ્રવેશી ગઈ છે. તો ચાલો તમને જણાવીએ કે તે તેના બજેટના કેટલા ટકા રિકવર થઈ છે.‘વેલકમ ટુ ધ જંગલ’ એ બોક્સ ઓફિસ પર શાનદાર બિઝનેસ કરી રહીછે. સેકનિલ્કના…
આનંદની કારકિર્દી અને ફિલ્મોથી ચાર પેઢીઓ પરિચિત ઐસે ના મુઝે તુમ દેખો: દેવઆનંદ અને ઝિન્નત અમાનની સફળ જાેડી ફિલ્મ આવી તે અગાઉનો દેશનો માહોલ ૧૯૬૭ના જનરલ ઈલેકશન પછી અજંપાભરી પરિસ્થિતિવાળો હતો આનંદની કારકિર્દી અને ફિલ્મોથી ચાર પેઢીઓ પરિચિત છે. તેમની ૧૧૫થી વધુ ફિલ્મોમાં ગાઈડ ફિલ્મ સર્વાધિક સફળ રહી હતી. અંગ્રેજી ફિલ્મ GUIDE ફલોપ જવા છતાં અને હિન્દી ગાઈડ માટે મૂળ લેખક આર કે નારાયણની ભારે નારાજગી હોવા છતાં ફિલ્મે અસાધારણ લોકપ્રિયતા મેળવી હતી. ૧૯૪૬થી ૨૦૧૧ એમ સાત દાયકા સુધી ફિલ્મોમાં અભિનય કરનાર દેવઆનંદ ૨૧મી સદીમાં એક દંતકથા સમાન બની ગયા છે. આવી જ લોકપ્રિયતામાં દેવઆનંદની અત્યંત સફળ ફિલ્મ તરીકે બીજા…
મોહનલાલે વન ટાઈમ એમ્નેસ્ટીની સ્કિમ હેઠળ ફોર્મ ભર્યું હાથીદાંત રાખવા બદલ કાનૂની માફી માગવા મોહનલાલના પ્રયાસો મોહનલાલે ટ્રાયલ કોર્ટની કાર્યવાહીને પડકારી છે અને કેરળ હાઈકોર્ટમાં આપરાધિક કેસને રદ કરવાની માગણી કરી છે મલયાલમ સુપરસ્ટાર મોહનલાલે સ્વીકાર્યું છે કે તેણે હાથીદાંત સહિતની વન્યજીવોને લગતી પ્રતિબંધિત ચીજાે પોતાના સંગ્રહમાં રાખી છે. હવે મોહનલાલે વન ટાઈમ એમ્નેસ્ટીની સ્કિમ હેઠળ ફોર્મ ભર્યું છે. મોહનલાલનો ઈરાદો વન્યજીવો સાથે સંકળાયેલી પોતાની વસ્તુઓને કાનૂની રૂપે કાયદેસર બનાવવાનો અને કાનૂની સુરક્ષા હાંસલ કરવાનો છે. સ્કીમની પ્રક્રિયા હેઠળ હાલ તેના આવેદનની ચકાસણી થઈ રહી છે.તપાસના હિસ્સા તરીકે વન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ મોહનલાલના કોચી સ્થિત ઘરની મુલાકાત લીધી હતી…
દર વર્ષે ૨ વોરશિપ બનાવવાનો આપ્યો આદેશ ૩ દેશો ધ્રુજી ઉઠ્યા ! કિમ જાેંગ ઉને દરિયામાં ઉતાર્યું મહાવિનાશક યુદ્ધ જહાજ ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જાેંગ ઉને તાજેતરમાં નવા વિધ્વંસક કાંગ કોન પરથી ક્રૂઝ મિસાઈલ પરીક્ષણનું નિરીક્ષણ કર્યું આજકાલ જ્યાં મોટાભાગના દેશો આધુનિક ડ્રોન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સાયબર વોર સિસ્ટમ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, ત્યારે ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જાેંગ ઉન પરંપરાગત પરંતુ, અત્યંત આક્રમક નૌકાદળનું સૈન્ય તૈયાર કરવામાં વ્યસ્ત છે. તાજેતરમાં જ કિમ જાેંગ ઉને ઉત્તર કોરિયાના નવા વિધ્વંસક (ડિસ્ટ્રોયર) કાંગ કોનના ડેક પરથી ક્રૂઝ મિસાઈલ પરીક્ષણોનું વ્યક્તિગત રીતે નિરીક્ષણ કર્યું હતું, જે સ્પષ્ટ સંકેત…
ભાજપ શાસનમાં ૧૨ વર્ષમાં પેપર લીકની ૯૦મી ઘટના કોંગ્રેસના કેન્દ્ર પર પ્રહાર, રાહુલ ગાંધીની આગેવાનીમાં થશે આંદોલન પેપર લીક મામલે ૨૫ જૂનથી ૯ ઓગસ્ટ સુધી ૨૮ રાજ્યોમાં પ્રદર્શનો યોજાઈ રહ્યા છે. ૯ ઓગસ્ટે દિલ્હીમાં છાત્રો કી ગુંજ કાર્યક્રમ NEET સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીકના મુદ્દે કોંગ્રેસે કેન્દ્ર સરકાર સામે મોરચો ખોલીને દેશવ્યાપી અભિયાન તેજ કર્યું છે. આ અંતર્ગત ૨૫ જૂનથી ૯ ઓગસ્ટ સુધી દેશના ૨૮ રાજ્યો અને ૨૮ શહેરોમાં વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે. આ જ કડીમાં ૯ ઓગસ્ટે દિલ્હીમાં લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીની હાજરીમાં છાત્રો કી ગુંજ કાર્યક્રમ યોજાશે, જેની રણનીતિ ઘડવા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની બેઠક મળી હતી.…
IMD એ જાહેર કર્યું રેડ એલર્ટ મુંબઈમાં ભારે પવન અને ગાજવીજ સાથે મેઘરાજાની તોફાની બેટિંગ મુંબઈમાં સતત પડી રહેલા મુશળધાર વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા મુંબઈમાં ચોમાસાનો વરસાદ ફરી એકવાર તોફાની બન્યો છે. શહેરમાં ભારે વરસાદ સાથે જાેરદાર પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. જાે તમે છત્રી લઈને બહાર નીકળતા હોવ તો પણ ભારે વરસાદ અને પવનથી બચવું મુશ્કેલ બની રહ્યું છે. વરસાદના કારણે શહેરમાં વિઝિબિલિટી ખૂબ જ ઘટી ગઈ છે અને સમુદ્રમાં ઊંચી લહેરો ઊઠવા લાગી છે. શહેરની ઊંચી ઇમારતો ધુમ્મસની ચાદરમાં લપેટાયેલી જાેવા મળી રહી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને…
આ જાહેરાત જન સુરાજ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષે કરી બાંકીપુર પેટાચૂંટણી: જન સુરાજ પાર્ટીએ પ્રશાંત કિશોરને મેદાનમાં ઉતાર્યા જનતાના આશીર્વાદ મળશે તો ચૂંટણી જીતીશ : પ્રશાંત કિશોર બિહારની બાંકીપુર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જન સુરાજ પાર્ટીએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે, પાર્ટીના સંસ્થાપક પ્રશાંત કિશોર બાંકીપુર વિધાનસભા સીટ પરથી પેટાચૂંટણી લડશે. એટલે કે પાર્ટીએ બાંકીપુર વિધાનસભા બેઠક પરથી પ્રશાંત કિશોરને ઉમેદવાર જાહેર કર્યા છે. આ અંગેની જાહેરાત જન સુરાજ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ મનોજ ભારતીએ કરી છે. આ સાથે જ બાંકીપુરની પેટાચૂંટણી હવે વધારે રસપ્રદ બની ગઈ છે. પાર્ટી દ્વારા જાહેરાત કરાયા બાદ પ્રશાંત કિશોરે…
૧૫ વર્ષ નાની ગૌરી સ્પ્રાટ બની જીવનસાથી ૬૧ વર્ષની ઉંમરમાં અભિનેતા આમિર ખાને કર્યાં ત્રીજા લગ્ન આમિર ખાને પોતાના ઘરમાં ગૌરી સાથે રજીસ્ટર મેરેજ કર્યાં : પરિવારજનો અને નજીકના મિત્રો હાજર રહ્યાં બોલીવુડ સુપરસ્ટાર આમિર ખાને ગૌરી સ્પ્રાટ સાથે લગ્ન કરી લીધા છે. આ લગ્ન મુંબઈના બાંદ્રામાં આવેલા આમિર ખાનના ઘર પર સાદાઈથી થયા છે. બંને છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી સાથે હતા. રવિવારે એક ખાનગી ઈવેન્ટમાં તેમના પરિવારના લોકો અને ખાસ મિત્રો સામેલ થયા હતા. આમિરના પ્રવક્તાએ તેની પુષ્ટિ કરી છે. આ પ્રસંગે તેના પાછલા લગ્નના ત્રણેય બાળકો પણ હાજર રહ્યાં હતા. લગ્નના કાર્યક્રમ શરૂ થતાં પહેલા આમિરની…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



