- અમેરિકાના 50% ટેરિફથી કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી વળતી કાર્યવાહીની જાહેરાત
- ગૌતમ ગંભીરનો ટ્રોલર્સને જવાબ: “મારું કામ ટ્રોફી જીતવાનું છે, લાઇક્સ-વ્યૂ મેળવવાનું નહીં”
- મોંઘવારીનો માર: ડુંગળી, ખાંડ, દાળ અને ખાદ્ય તેલના ભાવમાં મોટો ઉછાળો
- ભાવનગર લઠ્ઠાકાંડના વિરોધમાં AAPનું પ્રદર્શન, ગૃહમંત્રીના રાજીનામાની માંગ
- સુરતમાં ‘નારી હુંકાર’ સંમેલન, 2700થી વધુ મહિલાઓએ પરિવર્તનનો સંકલ્પ લીધો
- મિચેલ સ્ટાર્કનો વર્લ્ડ રેકોર્ડ, બાંગ્લાદેશ 64 રનમાં ઓલઆઉટ
- અમદાવાદના સરખેજમાં 291 લિટર દેશી દારૂ ઝડપાયો, એકની ધરપકડ
- રાજકોટની મહિલા તબીબ સાથે ગેરવર્તણૂક બાદ સિનિયર તબીબની પંચમહાલ બદલી
Author: garvigujrat
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે ગઈકાલે ઝડપાયેલા ₹22 લાખના દારૂ અને બાકીના મુદ્દામાલ સહિત કુલ ₹32 લાખના મુદ્દામાલના કેસમાં ભાજપ સાથે સંકળાયેલા લોકોના નામ સામે આવ્યા છે. તેમણે કહ્યુ હતુ કે મોસ્ટ વોન્ટેડ બૂટલેગર દિનેશ વસાવા ભારતીય જનતા પાર્ટીનો સક્રિય સભ્ય છે, જ્યારે તેમની પુત્રી રસ્મિતા વસાવા નર્મદા જિલ્લા પંચાયતના વર્તમાન સભ્ય છે અને અગાઉ આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે પણ રહી ચૂક્યા છે. વર્ષ 2016માં પણ દિનેશ વસાવાના ઘરે આમલેથા પોલીસ સ્ટેશનથી માત્ર ત્રણ કિલોમીટરના અંતરે અંદાજે ત્રણ કરોડ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો હતો. તેમ છતાં તેમની સામે કડક કાર્યવાહી…
યુક્રેનનો સૌથી મોટો હુમલો રશિયાએ વળતા પ્રહારમાં ભારતીય અબજાેપતિની ફેક્ટરી પર મિસાઈલ ઝીંકી રશિયન મિસાઈલ હુમલામાં ક્રિવી રિહ શહેરમાં ૨ લોકોના મોત થયા છે અને ૧૪ લોકો ઘાયલ થયા છે ચાર વર્ષથી ચાલી રહેલું રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું અને રવિવારે આ સંઘર્ષે વધુ હિંસક વળાંક લીધો છે. યુક્રેને રશિયાના વિવિધ વિસ્તારો પર સદીનો સૌથી મોટો ડ્રોન હુમલો કર્યાે હતો, જેના જવાબમાં રશિયાએ પણ યુક્રેનિયન વિસ્તારોમાં ભારે તબાહી મચાવી હતી. રશિયાના આ જવાબી મિસાઈલ હુમલામાં ભારતીય અબજાેપતિ લક્ષ્મી મિત્તલના ગ્રુપ સાથે જાેડાયેલી ફેક્ટરીને મોટું નુકસાન પહોંચ્યું છે, જેના કારણે તેનું કામકાજ આંશિક રીતે રોકી દેવામાં…
૭ શ્રદ્ધાળુના કરૂણ મોત, ૮ થી વધુ ઘાયલ બિહારના અશોકધામ મંદિરમાં કરંટની અફવા બાદ નાસભાગ સોમવારે સવારે મંદિરમાં જલાભિષેક કરવા માટે મોટી સંખ્યામાં કાવડયાઓ અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા બિહારના લખીસરાય સ્થિત પ્રસિદ્ધ અશોકધામ મંદિરના બહારના પરિસરમાં શ્રાવણ મહિનામાં સવારે અચાનક નાસભાગ મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, આ કરૂણ અકસ્માતમાં ૭ શ્રદ્ધાળુઓના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે, જ્યારે ૮ થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે લખીસરાયની સદર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.તબીબોના જણાવ્યા મુજબ મૃત્યુઆંક હજુ પણ વધવાની આશંકા સેવાઈ રહી છે. મળતી માહિતી મુજબ, આ ઘટના અશોકધામ રેલ્વે સ્ટેશનથી મંદિર તરફ જતા મુખ્ય…
પરિવારે એક મહિના બાદ કર્યાે ખુલાસો ૩૫ વર્ષની અભિનેત્રી અને સોશિયલ મીડિયા સ્ટાર અનન્યા રાજનું નિધન પોસ્ટમાં નિવેદનની સાથે સાથે પરિવાર તરફથી અનન્યાના અંતિમ સંસ્કારની પણ એક તસવીર શેર કરવામાં આવી અભિનેત્રી અને સોશિયલ મીડિયા સ્ટાર અનન્યા રાજનું ૩૫ વર્ષની વયે નિધન થયું છે. આ માહિતી તેમના પરિવારે તેમના જ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર લગભગ એક મહિના પછી આપી છે. પરિવારના જણાવ્યા અનુસાર અનન્યાનું નિધન ૧૫ જુલાઈએ થયું હતું. પરિવારનું કહેવું છે કે તેઓ છેલ્લા એક વર્ષથી બીમાર હતા. અનન્યાએ ‘૭ અવર્સ ટુ ગો’, ‘ધ ફાઈનલ એક્ઝિટ’ અને ‘ઘોસ્ટ’ જેવા પ્રોજેક્ટ્સમાં કામ કર્યું હતું. ઈન્સ્ટાગ્રામ પર તેમને લગભગ પોણા ત્રણ લાખ…
૨૦૧૨માં ‘જન્નત ટુ’ રજૂ થઈ હતી ‘આવારાપન-ટુ’ની સફળતાને પગલે જન્નત થ્રીની તૈયારી શરૂ નિર્માતાએ ‘આવારાપન ટુ’નો બચાવ કરતા કહ્યું કે તેમણે માત્ર પૈસા કમાવવા આ ફિલ્મ નહોતી બનાવી ઈમરાન હાશમીની ‘આવારાપન ટુ’ બોક્સ ઓફિસ ખાતે ભારે સફળ થતા નિર્માતા વિશેષ ભટ્ટે ‘જન્નત ૩’ પર કામ શરૂ કરી દીધુ છે. આ ત્રીજાે ભાગ સફળ જન્નત ળેન્ચાઈસીમાં ઈમરાન હાશ્મીની અગાઉની ફિલ્મોને આગળ વધારશે જેની પટકથા હજી તૈયાર થઈ રહી છે. વિશેષ ભટ્ટે માહિતી આપી કે ‘આવારાપન ટુ’ પછી ‘જન્નત ૩’ તેનો આગામી પ્રોજેક્ટ રહેશે. તેમણે સ્ક્રિપ્ટ પર કામ ચાલુ હોવાનું જણાવ્યું છે, જાે કે તેને હજી ફાઈનલ નથી કરવામાં આવી. આ ળેન્ચાઈસી…
ફિલ્મ ‘રામાયણ’નું ટ્રેલર ૩૦ જુલાઈએ રિલીઝ થયું હતું “ફોન પર ટ્રેલર જાેઈને ટીકા કરવી હાસ્યાસ્પદ છે” : રણબીર કપૂર રણબીર કપૂરે ફિલ્મના વીએફએક્સ અંગે થઈ રહેલી ટીકાઓ પર પોતાનો જવાબ આપ્યો નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’નું ટ્રેલર ૩૦ જુલાઈએ રિલીઝ થયા બાદ તેના વિઝ્યુઅલ્સ અને વીએફએક્સને લઈને ચર્ચા શરૂ થઈ હતી. ફિલ્મનાં વિશાળ સ્કેલના કેટલાક દર્શકોએ વખાણ કર્યા હતા, જ્યારે કેટલાકે સીજીઆઈની ટીકા કરી હતી. હવે રણબીર કપૂરે ફિલ્મના વીએફએક્સ અંગે થઈ રહેલી ટીકાઓ પર પોતાનો જવાબ આપ્યો છે.એક ઇન્ટરવ્યુમાં રણબીરે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષાેમાં દર્શકોમાં સીજીઆઈની ગુણવત્તા અંગે જાગૃતિ વધી છે, ખાસ કરીને એઆઈના વધતા ઉપયોગને કારણે. તેણે કહ્યું,…
૩૦ જુલાઈએ ફિલ્મનું રિલીઝ કરાયું હતું ‘રામાયણ’ ફિલ્મમાં ચેતન હંસરાજ ૭ પાત્રો ભજવશે અમારી પાસે હોલિવૂડ અને બોલિવૂડના શ્રેષ્ઠ એક્શન ડિરેક્ટર્સ અને ટેન્કિશિયન્સ છે, જેમાં ટેરી નોટરી જેવા લોકો પણ સામેલ છે ૩૦ જુલાઈએ રિલીઝ થયેલું ‘રામાયણ’નું ટ્રેલર લગભગ બે અઠવાડિયા બાદ પણ ચર્ચામાં છે. ફિલ્મમાં વિશાળ સ્ટારકાસ્ટ છે, પરંતુ અભિનેતા ચેતન હંસરાજનું યોગદાન ખાસ રસપ્રદ બનવાનું છે. ચેતન ફિલ્મમાં એક-બે નહીં, પરંતુ કુલ ૭ અલગ-અલગ પાત્રો ભજવતો જાેવા મળશે.એક ઇન્ટરવ્યુમાં ૫૪ વર્ષના ચેતન હંસરાજે જણાવ્યું કે ફિલ્મમાં તે રાજા માલીની ભૂમિકા ભજવી રહ્યો છે, જે રાવણ એટલે કે યશના નાના છે. ચેતને કહ્યું, “રાજા માલી એક મહત્વનું પાત્ર છે,…
આ મુકાબલો ગૉલ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે ૨ ટેસ્ટ મેચની સિરીઝ આજથી શરૂ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલમાં પહોંચવાની આશા જીવંત રાખવા માટે ભારતે આ સિરીઝ જીતવી પડશે ભારત અને શ્રીલંકા વચ્ચે ૨ ટેસ્ટ મેચની સિરીઝ રવિવાર, ૧૫ ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલમાં પહોંચવાની આશા જીવંત રાખવા માટે ભારતે આ સિરીઝ જીતવી પડશે. આ મુકાબલો ગૉલ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાશે. હેડ કોચ ગૌતમ ગંભીર માટે પણ આ સિરીઝ ખુબ મહત્વપૂર્ણ રહેવાની છે. તેના કોચ રહેતા ટીમ ઈન્ડિયાએ ૨૦૨૬ ટી૨૦ વિશ્વકપ અને ૨૦૨૫ની ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો રેકોર્ડ ખરાબ રહ્યો છે. શુભમન…
રોડ બનાવવા માટે ધડાધડ ઝાડ કાપ્યા હાઈકોર્ટે અરજીકર્તાઓને ૨૫-૨૫ ઝાડ લગાવવાનો આદેશ આપ્યો રાજ્યમાં હાલમાં રોડને પહોળા કરવા તથા નવા હાઈવે બનાવવા માટે મોટા પાયે ઝાડ કાપવામાં આવી રહ્યા હતા મધ્ય પ્રદેશ હાઈકોર્ટે રાજ્યમાં રોડને પહોળા કરવા અને નવા રોડ બનાવવા આવી રહ્યા છે. આ દરમ્યાન અહીં ઝાડને અંધાધૂંધ રીતે કાપવા સાથે જાેડાયેલી એક જાહેરહિતની અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટના કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ વિવેક રુસિયા અને ન્યાયમૂર્તિ પ્રદીપ મિત્તલની પીઠે અનોખો દાખલો બેસાડતો ચુકાદો આપ્યો. કોર્ટે અરજીકર્તાની તકલીફને જાેતા તેમના પર જ પોતપોતાના વિસ્તારમાં નગર નિગમ દ્વારા નક્કી કરેલી જગ્યાઓ પર ૨૫-૨૫ ફળદાયી ઝાડ લગાવી તેનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો…
રેકોર્ડબ્રેક ગરમી પડી શકે છે? પશ્ચિમ યુરોપ અને બ્રિટનમાં ભીષણ ‘હિટવેવ’નો ખતરો ગરમીથી હોસ્પિટલોમાં આરોગ્ય કર્મચારીઓ બેહાલ, બ્રિટનમાં દુષ્કાળ અને પાણીની અછતનું સંકટ પશ્ચિમ યુરોપના મોટા ભાગોમાં ફરી એકવાર ભીષણ ગરમી પડવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. બ્રિટનમાં પણ ગરમીની સીઝનમાં પાંચમી વખત ‘લૂ’ પડવાની આશંકા છે. માનવામાં આવી રહ્યું છે કે જે અત્યાર સુધીનો સૌથી ગરમ ઉનાળો રહેશે. હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે કે મધ્ય અને દક્ષિણપૂર્વ ઇંગ્લેન્ડમાં તાપમાનનો પારો ૩૮ સેલ્સિયસ સુધી પહોંચશે જે ઓગસ્ટના ૩૮.૫ ડિગ્રી સેલ્સિયસના રેકોર્ડની ખૂબ નજીક છે. આ અઠવાડિયાની શરૂઆતમાં હવામાન વિભાગે જણાવ્યું હતું કે ગયા વર્ષના સૌથી ગરમ વર્ષના રેકોર્ડને તોડવા માટે ઓગસ્ટના…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



